________________
( 33 )
ઉપસતા નથી. માટે જલેબી કાઇ પણ રીતે શાય છે કેમકે તેમાં અસખ્ય એઇંદ્રિય જીવ તેના સર્વથા ત્યાગ કરવા; જલેબી દિવસની સાંભળ્યુ* છે છતાં તત્વ કેવલીગમ્ય; પણ છે તે તે રાત્રેજ આથા કરે છે તેથી તે અભક્ષ્યજ છે.
અનાચરણીય ઉપજે છે તે બનતી નથી એ બજારમાં જે થ
૩. હલવા—લીલે, સુકા, બદામી વિગેરે જાતના હલ અભક્ષ્ય છે; કારણુ કે ઘઉંના લોટને એ ત્રણ દિવસ સડાવીને માંથી સત્ય કાઢીને પછી બનાવે છે તેથી તેમાં અસખ્ય ઉત્પન્ન થાય માટે તેના સર્વથા ત્યાગ કરવા યુક્ત છે. દૂધી હલવા ફક્ત તે દિવસના કરેલા ભક્ષ્ય છે બીજે દિવસ અભક્ષ થાય છે, જલેબી, હલવા કે જે ઘણાં આરભથી નિષ્પન્ન થ છે તેના અવશ્ય ત્યાગ કરવા જોઇએ. મુંબઇમાં હલવા મહુ સિદ્ધ હાવાથી આ ત્યાંથી સ્વવતન જાય છે ત્યારે હુ જે ખાસ કરી લઇ જાય છે. પણ મધુએ ! અનેક એઇંદ્રિયાક્રિક વાની હિંસાવાળા પદાર્થ ખાવા કે ખવરાવવામાં આ આપણા આત્માને તેનાં કટુક ફળ ચાખવાં પડશે, તે વખતે માતા, પિત મધુઆ, વ્હેના, સ્વજન કુટુ′ખી કે મિત્ર અથવા તે શ્રી કે પણ તે મહા દુઃખમાંથી મુક્ત કરાવવા નહિ આવે, કે થ વેદનામાંથી ઘેાડી પાતે અંગીકાર કરે, અર્થાત સર્વે કર્મના ભે ક્યા આપણેાજ આત્મા થશે માટે તેવા અભક્ષ્ય પદાર્થ મુદ્દ વાપરવા નહિ તેમ નાતમાં કે કુટુ'ખી અથવા અન્યદર્શનીને ત્ય જમવા જતાં પણ તે અભક્ષ્ય વસ્તુઓને વિષસમાન સમ સ્પર્શ પણ ન કરવા. ખાંડ વગેરેના રમકડાંની જનાવરરૂપે કરેલ ચીજો અભક્ષ્ય છે. જેમ યશેાધરે પૂર્વે માતાની દાક્ષિણ્યતાથ
For Personal and Private Use Only
www.jainelibrary.org
Jain Educationa International