________________
मांडवी बंदर शाकगली - मुंबई.
નિયંન થયા માટે તુ તેની સાખત મૂકીદે. ધનવગરના માસ 1 સરખા જાણવા. એ વ્યસની ને બેડાખાઉ મરતાં સુધી માંચ શે નહિ. જેમ નાઈ રાજ નવનવા મુડે, તેમ વેશ્યા રાજરાજ હેણ પુરૂષની પ્રીતિ તેાડે અને ધનવતની પ્રીતિ જોડે; માટે હવેથી અને તજી દે, એ સાંભળી વેશ્યા તેની માતાને કહે છેઃ—“માતાજી, એને તજી દેવા એ કુલીન અને સુજાતનાં લક્ષણ નહિ. જેમ ાળે ભાત પડી તેમ તેનેા નેહ મારાથી બંધાયેલા છે, અને જેમ નાની વચ્ચે પુતળી છે તેમ તે મારા અંતઃકરણમાં છે એના વિના રા જીત્ર રહીશકે તેમ નથી. જો એ એક દિવસ મારાથી અળગા ૐ તા મને ઉંઘ આવે નહિ.” આ સાંભળી ડેાથી બહુ ક્રધાતુર ઇ તેને ગાળો ભાંડવા માંડી અને કહેવા લાગી કે, “નાચન:રીતે રહ શે? જ્યાં ધન મળે ત્યાં નેહ, માટે હવે ઝટ તેના સંગ છેડી કે.” આ પ્રમાણે ડોશીએ કહ્યું, પણ તેણે કયવન્નાને તજ્ગ્યા નહિ. ત્યારે ડેાશી કયવન્નાને ગમે તેમ બોલવા લાગી અને તેના ઉપર હૃદપાર દ્વેષ કરવા લાગી. તે એક વખતે કહેવા લાગી કે, “ બેટા બેઠાં અફીણ, આછાં લુગડાં, તબાળ અને તાજાં ધાન્ય, ધી, ગાળ જોઈએ છે તે હવે તું તારે ઘેર ચાલ્યા જા; તારાં ભાવીત્ર મરી ગયાં છે તે! હવે તારૂં ઘરબાર સભાર. ” ડોશીનાં આવાં વચન સાંભળી યવન્નાને તરત ચાનક લાગી ગઈ અને ધિક્ક છે વેશ્યાના નેહને
፡
,,
એમ કહીને તરત ત્યાંથી ઉઠીને પોતાના ધરતરફ્ સ્તામાં એક શાહુકાર મળ્યા, તેને પેાતાના ધરના
1
Jain Educationa International
For Personal and Private Use Only
-
ચાલ્યા. તેને ૨સમાચાર પૂછતાં
www.jainelibrary.org