SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ તમે ઉત્કૃષ્ટપદ-મોક્ષની ઈચ્છા કરે છે અથવા ત્રણ ભુવનને વિષે વિસ્તાર પામેલી એવી કીર્તિની ઈચ્છા કરે છે તે ત્રણ લોકના ઉદ્ધાર કરનારાં એવાં જિન વચનને વિષે આદર સત્કાર કરો ! ” હવે જે મુઢ અજ્ઞાની પુરૂષ કહે છે જે ખાવું પીવું અને મોજ માણવી તે ખરૂં સુખ છે તે તે ભેળવી લીયે ! વળી મેક્ષ મળવાનું હશે તે મળશે. તે તેવા જડ પ્રાણના હિત અર્થે પદ્મવિજયજી મહારાજે તપદની પૂજામાં કહ્યું છે-- तप करीए समता राखी घटमां ॥ तप ॥ खावत पवित मोक्ष जे माने, ઇ સિરકાર છે વહુ ઘરમાં પણ તે છે. એટલે ખાવું પીવું તેજ મેક્ષ છે એમ માનનાર પુરૂષ ઘણા મુખમાં સરદાર છે તેથી હે ભવ્યે જિનશાસનનું રહસ્ય સમજી “દેહે દુખ મહા ફલં ” એ અનુસાર વર્તવાથી ક્ષેમકુશલ મેક્ષનગરે સત્વર પહોંચી જઈશું. અભક્ષ્ય બાવીશ ઉપરાંત બીજી કેટલીક ચીજે અભય છે, તે તથા કેટલીક અમુક કાળ ભક્ષ્ય બાકીના કાળમાં અભય છે તેની વિગત. ૧. ફાગણ માસા ( ફાગણ સુદ ૧૫ ) થી કાર્તિક - માસા (કાર્તિક સુદ ૧૫) સુધી અને જાતને ખજુર, બન્ને જાતના તેલ, ખસખસ, ખારેક, કાજુ વગેરે મે, તથા ભાજી ૧ ખસખસ તે બહુબીજમાં તથા પંપુટય એ અભક્ષ્યમાં કહેલ છે તે અપેક્ષાએ તે સર્વથા વર્જનીય છે; કેઈ ફાગણથી કાર્તિક ચોમાસા સુધી બાઠ માસ અભય કહે છે. મુનિ મહારાજ જે વસ્તુમાં ખસખસ નાંખે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.018053
Book TitleShreeyakmuni Kayvanna Sumati ane Kumati Mitroni Katha ane Jain Dharmna Pustakonu Suchipatra
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1914
Total Pages300
LanguageGujarati
ClassificationCatalogue
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy