________________
( ૧૩૭ ) બારમું વ્રત..
અતિથિ સ‘વિભાગ—દુઃખી એવા સાધર્મી શ્રાવતના મહેાંતેર લાખ દ્રવ્યના કર મૂકી દીધા.
•
મુનિમહારાજને (પ્રથમ તથા અતિમ તીર્થંકર મહાશજના) રાજ્યપિંડ કલ્પે નહિં તેથી ભરત ચક્રવતિની જેમ કુમારપાલ મહારાજે સીદાતા એવા અનેક સામિ અને ઉદ્ધાર કયે શ્રાવકે બની શકે તે નિત્ય ગુરૂ મહારાજની છતી જોગવાઇએ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમથી પ્રતિલાલી પછી પાતે ભાજન કરવું ઉચિત છે, છેવટ પાયધાપવાસને પારણે મુનિમહારાજને નિમ'ત્રણા કરી દરેક વસ્તુ વહેારવા માટે વિનતિ કરવી, તેમાંથી જે વસ્તુ મુનિમહારાજના સત્પાત્રને વિષે પડે, તે વસ્તુથી અતિથી સવિભાગને દિવસે એકાશન કરે યા યથાશક્તિ ખીયાસણુ પ્રમુખ કરે. વમાન કાળમાં લગ્ન પ્રસંગામાં યા ખારમ તેરમુ' કરવામાં યા માજશેાખમાં હજારા લાખાના પાણી થાય છે પણ સીદાતા પાતાના સ્વધમી ખંધુને ઉચિત સહાય કરવામાં કે આજીવિકાદિકથી જોડવામાં ઘણી ખામી જોવામાં આવે છે. તેવી રીતે નાકારશી ટાળી વગેરે જમાડી હજારા રૂપી ખર્ચવામા આવે છે (નાકારી સ્વામીવત્સલ કરવા ચેાગ્ય છે) છતાં અનેક સીદાત શ્રાવક વ અને શ્રાવિકા વર્ગની કફોડી સ્થિતીને ચાલ આજુપર રહે છે. સીટ્ઠાતા અંધુઓના ઉદ્ધાર કરવા તે ઉત્તમ પ્રકારના સ્વામિવત્સલજ સમજવા કેટલાક લજાવડે પાતાની મ|િ જાહેર ન કરી શકે તેવા અનેક શ્રાવક શ્રાવિકા ખારિકી તપાસ કરવામાં આવે તે માલુમ પડે તેથી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org