________________
मांडवीबंदर शाकगली.-मुंबइ. १०७ Iણીવાસથી એક દાસી કંઈ અગત્યના પ્રજને મહીપતિને બેવિવા આવી. “ જરા બેસજે, હું આવું છું.” કહી ધરાધીશ માંથી ચાલ્યા, રાણી પાસે પટરાણના મેહેલે ગયા અને માનવંત તીથી સ્નેહભરી વાતચીત કરતાં તેના (મહીપાળના) ઉપર નિંદ્રા વીએ છાપે માર્યો. અહિં નિંદ્રાદેવીના રાજયમાં, આયુશરૂપ પર રિની ચેકમાં મહીરાજ જગતને સર્વ વહેવાર તજી મખમલના મંછાનાપર પડયા. દેવશક્તિ અને પિતાનાં પુણ્યકર્મે અજબ તે તેમને બચાવ્યા. અને નિંદ્રાથી ઘેરાએલ રાય અરૂણેયે જ ઠયા, “પ્રભુ રાખે તેને કોણ ચાખે!!!
“ખાડ દે તેજ પડે.” સુકૃત્યનાં સારા અને કુકૃત્યનાં બૂરી ળ સર્વ કેઇને ચાખવાં જ પડે છે એ નિસંદેહ છે. શયને પિતાના પંજામાંથી બચાવી રાણીવાસમાં નિંદ્રાદેવીના તાબે કર્યા પછી, અહીં પાપી પ્રધાનને તેના કુકયનો બદલે આપવા સુમતિલાલ માથેથી ઉતારી તેના માથે કાળચક્ર મુકયા, જે પલંગ પર તે અહિં મહીપાળની રાહ જોતે બેઠો છે ત્યાં જ તેને કમરાય, તેનાં કુકૃત્ય કે પાપકાર્યો તેને ઘેર્યો. ઉત્તમ ઉત્તમ પુષ્પની પરિમળ જે જગતમાં સુખરૂપ ગથાય છે તે જ તેને દુઃખરૂપ નીવડી. કર્મ વાંકે સર્વે વાં. એ કહેવત સિત કરી દેખાડી. પુષ્પના સુંદર પરિમળની તથા સરોવરપર થઇ બાવતા શિતળ પવનની મદદ લઈ નિંદ્રાદેવી તેના કંધપર ચડી બેઠા. જગતને સર્વ વહેવાર તજી તે સડસડાટ ઉંઘવા લાગે. સ્થળ માલવાથી કાળચક પણ ભૂલ્યું. પુણ્યવંત નરનાથને મૂકી તે પાપી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org