________________
વાપરવાનો નિશ્ચય કરે. આવી વસ્તુઓને પણ નિયમ કરવાથી લાભનું કારણ છે.
૧૮. ટેલે–વિશ્રાન્તિ આનંદી ભેજનગૃહ અને તેમાં થતી દરેક ચીજ શુદ્ધ બ્રાહ્મણ આ–પ્રથમ તો આ વિશ્રાન્તિગૃહની મુલાકાત (Visit) લેનારા બ્રાહ્યાણવાણિયાથી માં. લુવાણું કડીઓ એમ ઉત્તરોત્તર ઉંચ નીચ હિંદુ સર્વ પ્રાયઃ હોય છે. અને તેના માલેકે કેવી જ્ઞાતે હેાય છે તે તે તપાસ કર્યું માલુમ પડે. ત્યાં ચા, દૂધ, પૂરી, દૂધપાક, બાસુદી, શીખંડ. બ્રાહ્મણીઆ ગમે તે વખતે મળી શકે છે. વળી ભજીયાં, કચેરી, આઈસક્રીમ, કુલફી, આઈસ વેટર, કંદમૂલ પ્રમુખના શાક ભાતભાતની ચટણીએ પણ બ્રાહ્મણીઆ થાય તથા નાન ખટાઈ, બાસ્કેટ સોડા વિગેરે જેની ઈચ્છા હોય તે બ્રાહ્મણીઆ તાજી મળી શકે; કહે કેવી સુગમતા ! પણ હે જૈનબંધુઓ અને આ ! આ હોટેલ પ્રમુખનું અનુકરણ થવાનું કારણ અનાર્યો છે, અને તેના સહવાસથી આપણે પણ અનાર્ય જેવાજ થઈ જઈએ છીએ. ત્યાં બનતી સર્વે વસ્તુને જે વિવેક પૂર્વક તપાસ કરવામાં આવે તે જ ખબર પડે પણ એ તકલીફ કે લીએ; હિંદુ ભજનગૃહમાં થયું એટલે તે તે શુદ્ધ પવિત્રજ હેય. કારણ કે વિવેકને વિચાર-ભયાભફયને વિચાર કરે તે ખવાય પીવાય કેમ ? એવા આપણે વિવેક વિકલ અદ જી હાઇન્દ્રિયની રસ લપટાતામાં શું શું કાર્ય નથી સેવતા? અર્થત સ્પર્શાસ્પર્શ કે ભયાભર્યને વિચાર નહિ કરતાં જોજન કરી આનંદ માનીએ છીએ. છેવટ મુસલમાન તે શું પણ યુરેઝીયન હોટેલમાંથી માખણ-પાંઉ ( બિસ્કુટ ) વગેરે પદાથી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org