________________
( ૨૦ )
એ નિઃસદેહ છે. વળી જેએ ચૈાવિહાર કરવાને અશક્ત હાર તેણે યથાશક્તિ તિવિહાર, દુવિહાર તે અવશ્ય કરવાજ જોઇએ રાત્રિએ પાણી રૂધિર સમાન અને લેાજન માંસ સમાન છે એ અન્યમતિના શાસ્ત્રમાં પણ કહ્યું છે. એક ઈટાલીયન કવિતાને અર્થ નીચે મુજબ થાય છેઃ—
पांच वागे उठवुं, अने नव वागे जमवुं; पांच वागे वालु, अने नव बागे सुखं; एथी नेवुंने नव, वरस जीवाय छे.
અર્થાત, રાત્રિèજન પરિહરવામાં ધાર્મિક સાથે શારીિ લાભ પણ ઘણું। સમાયેલા છે અને ઉભયલાકમાં તે સુખકારી માટે દશ દષ્ટાંતે દુભ એવા આ મનુષ્ય જન્મ તેમાં પણ રત્નચિ’તામણી રૂપી જૈનધમ પુણ્ય ઉચે પ્રાપ્ત થયા તે આ માનું કલ્યાણ કરવા પ્રમાદ ત્યજી રાત્રિલેાજનને દેશવટા દેવે કે જેથી ચેારાશી લાખ જીવયેાનિમાંથી મુક્ત થઇ અજરામ સુખ પામીએ. પુત્રાદિક ઉપર મમતાને લીધે રાત્રિભાજન કરા વવું તે પણ ઠીક નહિ. પણ જો રાત્રે આહાર માગેતે
તે
૧ શ્રાદ્ધ વિધિમાં ઉત્સ` માર્ગે
દિવસેજ દિવસ ચરિમ` ' પચ્ચ
.
.
ખાણુ કરવું પણ અપવાદે તા રાત્રીએ પણ કરવાનું કહ્યું છે. યોગશાસ્ત્રાિ ક્રમાં દિવસ રિમ` ' શબ્દના અર્થ અહારાત્રીના શેષ-ખાકી રહેલા કા એમ અર્થ કરેલ છે. તેથી રાત્રે · દિવસ ચર્િમ' ન થાય, એમ એક નહિ પણ ચીવટ રાખી દિવસેજ કરવું ઉચિત છે. ચેાવિહાર તિવિહા અથવા દુવિહારનું પચ્ચખ્ખાણ કરવાના દરેક જૈને નાનપણથીજ અભ્યા પાડવા જોઇએ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org