SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦) કેઈ નિજ ઢાયને અપવા, પા કેઇ મથક હરે ધર્મની દેશના પાલટે, સત્ય સામે નહિ મદરે ફાઈ તા પોતાના વ્રતાદિકને વિષે ખંડના વિરાધનાના છે. સને સતાડના અસત્ય ખેલે છે કેમકે સત્ય કહું તે પાતાની ફ્રીતિ નાશ થાય, લેકમાં વિકારને પાત્ર થાય, તેવા સુથી ઝુ ખેલે છે; પણ એક ભૂલને માટે પ્રસગોપાત અનેકવાર તેવુ જીટુંક ખેલવું પડે છે પણ તે બિચારા કર્મવશાત્ શ્રમણ ભગવતની માશીની જેમ સત્ય કહી શકતા નથી. તે (ભગવંતની માશી) મહાવીર સ્વામિ પ્રત્યે અનેક વખત દીક્ષા આપવા માટે વિનત્તિ કરતી હતી જ્યારે ભગવંત હજી યાગ્યતા નથી ' તે ઉત્તર આપતા. એકદા સમયે કાઈ એ માલેાયણ પૂછ્યું “તે ભગવંતે એક માખીની હિંસા માટે જબરી આલેાયણ બતાવી ત્યારે તે ભગવતની માશી પોતાનાં શુદ્ઘ પૂર્વે કરેલા પાપને માટે અતિ ભ્રત થઈ છતી સમવસરણમાં માર પર્યદાની વચ્ચે આવી પેાતાનુ પાપ પ્રગટ કરતી હવી જે હે પ્રભો ! હુ· પાપીણી કે જેણે માથાના કેશ પ્રમાણુ અર્થાત્ અનેક પતિ ભાગન્યા તે દુર્ભાગિશિની શી ગતિ ચશે અને તેની શી આલેયણા (દડ) ? તેજ વખતે ભગવતે કહ્યું જે તું તે સર્વ પાપથી (સ્પષ્ટપણે અતિ નિંદ્યા પૂર્વક પાપ પ્રકાશવાથી ) મુક્ત છે અને હવે તુ દીક્ષાને ચાખ્યુ થઈ છે. ત્યારે તેણે દીક્ષા લઈ આત્મહિત કર્યું. તેવી રીતે પેાતાના ગ્રુહ્ય પાપને સ્પષ્ટ પ્રકાશવા તે તે દૂર રહે પણ ગીતા સન્મુમ તેનુ પ્રાશ્રિત લેવું તે પણ દુષ્કર છે. આજથી એશી ની ચાવીશીને વિષે લક્ષ્મણા સાધ્વીએ સશલ્ય પણે જ્ઞાનિને પ્રાયશ્ચિત્ત પૂછી પચાસ વર્ષ પર્યંત ચેહર તપકર્યેા છતાં અનેક દુર્ગતિમાં ઘણા કાળ રખડી, જીખરે શ્રીપદનાસ તીર્થંકરના સમયમાં નિઃશલ્ય થઇ મેશે જ્યો. ત્યાર For Personal and Private Use Only www.jainelibrary.org Jain Educationa International
SR No.018053
Book TitleShreeyakmuni Kayvanna Sumati ane Kumati Mitroni Katha ane Jain Dharmna Pustakonu Suchipatra
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1914
Total Pages300
LanguageGujarati
ClassificationCatalogue
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy