________________
5
।। નમ: શ્રવરમાત્ત્વને !! अभक्ष्य अनंतकाय विचार. ॥ માવળ. ||
જેણે અતિ દુષ્કર એવા તપ કરી રાગ દ્વેષને ક્ષય કરી વૈશાલ શિવ સમૃદ્ધિ પ્રાપ્ત કરી છે એવા નિકટોપકારી શાસન નાયક શ્રમણ ભગવત શ્રી મહાવીર જિનેશ્વરને અમે નમસ્કાર કરીએ છીએ.
જે અષ્ટ મને જય કરવા સાથે ઇંદ્રિયાનું દમન કરવામાં 1થા ઉત્તમ ધર્મ ધ્યાન, શુકલ ધ્યાન ધ્યાવામાં તત્પર છે એવા શ્રીમાન મુનિચેામાં પ્રધાન ગણુધર મહારાજ તથા પૂર્વાચાર્યે ખમારૂ' મ’ગલકા !
ચાદ પૂર્વધારી શ્રી ભદ્રમાસ્વામી, સ્થૂલીભદ્રજી, દેશપૂર્વી શ્રી વસ્વામી તથા શ્રી દેવદ્ધિગણિક્ષમાશ્રમણાદિ નિગ્રંથ સાધુએનુ અમાને શરણુ હાજો !
શ્રી મૃગાવતિ અને શ્રી ચંદનખાલા પ્રમુખ સાધ્વીજીના ઉત્તમ ચારિત્ર શિયલ તથા વિનયાદિક ગુણાનુ અમને અનુમાદન અનિશ હે! શ્રી ભાણુ ધ્રુજી, શ્રી કામદેવજી, શ્રી પુણિયાજી અને શ્રી જીરણુજી પ્રમુખ શ્રાવકાનાં ઉત્તમ દ્વાદશ તેા, જ્ઞાન, દર્શીન,
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org