SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩ ) ળીયા નાંખેલ હાય તા તેજ દિવસ વપરાય. વળી જે અથાણામાં મેથી નાંખી ડાય તે કાચાં ગારસ સાથે ખવાય નહિ. કેરી, ગુદાં, ખારેક, મરચાં પ્રમુખનુ સુકવેલુ અથાણુ' મનાવે છે તે પશુ તડકા ખરાબર ન દેવાયા હાય અને લીલાશ રહેવાથી વાળ્યુ નળી શકતું હાય તે તેવું અથાણુ પણ ત્રણ દિવસ ઉપરાંત અભક્ષ્ય થાય. ત્રણ તડકા દેવા, તેવું કાંઇ નથી પણ જ્યાં સુધી મગડી જેવું સુકાય ત્યાં સુધી પાંચ સાત કેવધારે દિવસ પણ તડકા દેવા જોઇએ. તે મુખ સુકન્યા ખાદ રાઈ, ગાળ, ચડાવે અને તેલબુટ હોય તે તેવું અથાણું વણુ-ગધ-રસસ્પર્શ કરે નહિ ત્યાં સુધી ભક્ષ્ય સભવે છે; પણ તેલ આછું હાય તે વેળાસર બગડી અભક્ષ્ય થાય. હવે આ પ્રમાણે ઉપચોગ પૂર્વક કરેલાં અથાણાં માટે પછી પણ બહુ ઉપયોગ તથા કાળજી રાખવી જોઇએ. (૧) અથાણાની બરણીઓ મુખ ગરમ પાણીથી સાફ કરી લુહીને કારી કર્યા બાદ ભરવું જોઇએ. (૨) તે ખરણી ઉપર સખ્ત ઢાંકણું મૂકી કપડાથી મજ્બુત માંથવું; તેમાં હવાને પ્રવેશ ન થવા જોઇએ નહિતર ચામાસામાં હવા લાગવાથી લીલપુગ થવાથી અભક્ષ્ય થાય. (૩) અથાણુ” નેકર ચાકર કે ખાળખચ્ચાં પાસે કઢાવવું નહિ, પણ ઘરના ઉપયાગવત માણસે જાતે હાથ સ્વચ્છ કરીને કારા કર્યા બાદ ચમચાવતી અગર ખીજા કોઇ સાધનવડે કાઢવું પણ બનતાં સુધી હાથ ભેળી (નાંખી ) ને કાઢવું ૧ અથાણામાં તે ચીજ ઉપર ( ડુખતી રહે તેવું ) તેલ કે સરસીયું નાંખેલ હાય તે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.018053
Book TitleShreeyakmuni Kayvanna Sumati ane Kumati Mitroni Katha ane Jain Dharmna Pustakonu Suchipatra
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1914
Total Pages300
LanguageGujarati
ClassificationCatalogue
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy