Book Title: Anekantjaipataka Part 05
Author(s): Bhavyasundarvijay, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust
Catalog link: https://jainqq.org/explore/005536/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ जयपताका भाग-५ अधिकार-६ द्रव्यास्तिकरथारूढः पर्यायोद्यतकार्मुकः । युक्तिसन्नाहवान्वादी, कुवादिभ्यो भवत्यलम् ।। (स्थानागवृत्तिः) ॐ रचयिता ही याकिनीमहत्तरासूनुः आचार्यश्रीहरिभद्रसूरिः * विवेचनप्रेरकः क आचार्यविजयगुणरत्लसूरिः आचार्यविजयरश्मिरत्नसूरिः For Personal & Private Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ हिमालय सा उत्तुंग है वो जिनशासन हमारा है गंगा सा निर्मल और पावन जिनशासन हमारा है पतितो को भी पावन करतां जिनशासन हमारा है तारणहारा तारणहारा जिनशासन हमारा है जैनम् जयति शासनम् की अलख जगाना जारी है हे जिनशासन ! तुजको वंदन तेरा ध्वज जयकारी है वंदे शासनम् ... जैनम् शासनम्... JainEntatiotintamational For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ ની ઝીલી ણન વિશેષતાઓ : અનેકાંતવાદના અદ્ભુત પદાર્થોનું તલસ્પર્શી નિરૂપણ... કર્મ, ાયોપશમ, જ્ઞાનાદિ સૂક્ષ્મપદાર્થોની તર્કશઃ સિદ્ધિ... સહરસાદાદિ અનેકાંતના મૂળભૂત સિદ્ધાંતોની અર્થગંભીર યુક્તિઓથી અબાધિત સ્થાપના... એકાંતવાદીઓની માન્યતાથી જ એકાંતવાદીનું આમૂલયૂલ ખંડન... બૌદ્ધ-વૈશેષિકાઠિ દર્શનોની સચોટ સમીક્ષા... જ્ઞાનાદ્વૈત, શબ્દાદ્વૈત, એકાંત નિર્વિકલ્પ આદિ મિથ્યામૂઢ કુમાન્યતાઓનું તર્કબદ્ધ ઉન્મૂલન .. તપ કેવો હોવો જોઇએ ? કેવું ધ્યાન કલ્યાણકારી બને ? મોક્ષ, અનેકાંતવામાં જ થાય... એવા અનેક રહસ્યપૂર્ણ નિરૂપણોનું સુંદર સંકલન... પ્રમાણ અને દ્રાર્થિક-પર્યાયર્થિક નયની શૈલીને હવસ્થ બનાવતો ગ્રંથ ... દૃષ્ટિધ્ને અનેકાંતમય બનાવી સામ્ય અને સમાધિનું અર્પણ કરતી એક અવ્વલ કૃતિ... અવશ્ય વાંચો, અનેકાંતના સિદ્ધાંતો પર ફિદા થયા વિના નહીં રહો. મન, વીતરાગપરમાત્માની સ્યાદ્વાદશૈલી પર ઓવારી જશે ! For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ ••• • • • મા . – માતાના વૈA) ) “નાથાય નમ: II ॥ तस्स भुवणेक्कगुरुणो णमो अणेगंतवायस्स ॥ ॥ तपागच्छाचार्य-श्रीप्रेम-भुवनभानु-जयघोष-जितेन्द्र-गुणरत्न-रश्मिरत्नसूरिसद्गुरुभ्यो नमः ।। १४४४-ग्रंथनिर्मातृ-सूरिपुरंदरश्रीहरिभद्रसूरिविजृम्भिता श्रीमुनिचन्द्रसूरिविरचितविवरणसंवलित-श्रीपूर्वमहर्षिविहितव्याख्याविभूषिता नवनिर्मित-'अनेकान्तरश्मि'-आख्यया सुरम्यगुर्जरविवृत्त्या समलङ्कृता अनेकान्तजयपताका Csorna ~~ ~~~ ~~ ~ ભાગ-૫ અધિકાર-૬ P(0 - પ્રેરક સ ) દીક્ષાદાનેશ્વરી, ભવોદધિતારક, આ.ભ. પરમ પૂજ્ય ગુરુદેવશ્રી ગુણરત્નસૂરીશ્વરજી મહારાજા.. પ્રવચનપ્રભાવક, પ્રદર્શનનિષ્ણાત, આ.ભ. પરમ પૂજ્ય ગુરુદેવશ્રી શિમરસૂરીશ્વરજી મહારાજા... * સંશોધક શાસનપ્રભાવક આ.ભ.વિ. રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય વિદ્વરેણ્ય મુનિરાજશ્રી ભવ્યસુંઠવિજયજી મ.સા. * પ્રકાશક : જિનગુણ આરાધક ટ્રસ્ટ univમામ For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ * પરિમિત પરિચય : * કૃતિઃ અનેકાંતજયપતાકા (દાર્શનિક ગ્રંથોમાં શિરમોર ગણાતી કૃતિ) * કર્તા યાકિનીમહત્તરાસૂનુ-સૂરિપુરંદરશ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા... * વ્યાખ્યાઃ પૂર્વમહર્ષિ x અપરનામભાવાર્થમાત્રવેદની (અવચૂર્ણિરૂપ) * વિવરણઃ પૂજયમુનિચન્દ્રસૂરિવિરચિત * નામ: અનેકાંતજયપતાકા-ઉદ્યોતદીપિકા (વૃત્તિટિપ્પણરૂપ) * વિષય : (૧) સદસદ્વાદ, (૨) નિત્યાનિત્યવાદ, (૩) સામાન્ય-વિશેષવાદ, (૪) અભિલાખ અનભિલાયવાદ (૫) બાહ્યાર્થસિદ્ધિ, અને (૬) અનેકાંતવાદમાં જ મોક્ષ - આ પાંચ વિષયો પર તલસ્પર્શી નિરૂપણ અને અનેક યુક્તિ-પ્રયુક્તિઓ દ્વારા અનેકાંતવાદનું અબાધિત સ્વરૂપનિર્દેશ... * સંપાદનઃ ૧૮/૨૦ હસ્તપ્રતોના આધારે અનેક ત્રુટિઓનું પરિમાર્જન... * અનેકાંતરશ્મિઃ મૂલગ્રંથ, વ્યાખ્યા અને વિવરણના ગહનતમ પદાર્થોને સુવિશદ શૈલીમાં રજુ કરતું (અનેક સુરમ્ય ટીપ્પણીઓથી સુશોભિત) ગુજરાતી વિવેચન... * દિવ્યાશીર્વાદઃ સિદ્ધાંતમહોદધિ પ.પૂ.આ.ભ. શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા, ન્યાયવિશારદ પ.પૂ.આ.ભ. શ્રીમવિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા, મેવાડદેશોદ્ધારક પ.પૂ.આ.ભ.શ્રીમદ્વિજય જિતેન્દ્રસૂરીશ્વરજી મહારાજા. * શુભાશીર્વાદઃ સુવિશાલગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ. શ્રીમદ્વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજા.. * વિવેચનપ્રેરક: દીક્ષાદાનેશ્વરી, પરમોપકારી, પ. પૂ. આ. ભ. શ્રીમવિજય ગુણરત્નસૂરીશ્વરજી (માર્ગદર્શક :) મહારાજા તથા પ્રવચનપ્રભાવક, પરમોપકારી પ. પૂ. આ. ભ. શ્રીમવિજય રશ્મિરત્નસૂરીશ્વરજી મહારાજા . * સંશોધક: વિર્ય પરમપૂજય મુનિરાજશ્રી ભવ્યસુંદરવિજયજી મહારાજા... * સહાયક વિદ્યાગુરુવર્ય પૂજય મુનિરાજશ્રી સૌમ્યાંગરત્નવિજયજી મહારાજા... તથા | મુનિરાજશ્રી તીર્થરત્નવિજયજી મહારાજા... * વિવેચક-સંપાદકઃ મુનિરાજશ્રી યશરત્નવિજયજી મ.સા. * વિવેચનનિમિત્તઃ વર્ધમાનતપોનિધિ પૂ.આ.ભ. શ્રી ભુવનભાનુસૂરિ મહારાજાનું જન્મશતાબ્દી વર્ષ. * પ્રકાશનનિમિત્ત દીક્ષાદાનેશ્વરી પૂ.આ.ભ. શ્રી ગુણરત્નસૂરિ મહારાજાનું સૂરિપદ રજત વર્ષ. * પ્રકાશક: ચિનગુણ આરાધક ટ્રસ્ટ... (મુંબઈ) * પ્રકાશનવર્ષ વીર સં. ૨૫૩૯, વિ.સં. ૨૦૬૯, ઈ.સન્ ૨૦૧૩.. * લાભાર્થી શ્રી અઠવાલાઇન્સ જૈન સંઘ તથા ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી પૌષધશાળા ટ્રસ્ટ - સુરત. ક આવૃત્તિઃ પ્રથમ * પ્રતિઃ ૫00 * મૂલ્ય રૂ. ૪૦૦/a. * પ્રિન્ટીંગ+ડીઝાઈનીંગઃ નવરંગ પ્રિન્ટર્સ, અપૂર્વ શાહ, મો. ૯૪૨૮ ૫૦૦ ૪૦૧ KO) + કમ્પોઝીંગ+સેટીંગ : મૃગેન્દ્ર એસ. શાહ, મો. ૯૮૨૪૯ ૫૨૩૦૧ - અમદાવાદ. For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ - ભc 0 0 0. સાદર સમર્પણમ્ જી.) શ્રુતારામૈમનસ્વી, વિદ્વરેણ્ય - વિદ્યાગુરુ પ્રસ્તુત ગ્રંથનું સાધત સંશોધન કરનાર ૫. પૂ. મુ. શ્રી ભવ્યસુંદરવિજયજી મહારાજાના નિર્મળ હાકુસુમમાં દાક્ષિણ્યતાસભર, વિદ્વદ્વરેણ્ય - વિદ્યાગુરુ પ્રસ્તુત ગ્રંથપ્રકાશનમાં સાવંત સહાય કરનાર પ. પૂ. મુ. શ્રી સીખ્યાંગરત્નવિજયજી મહારાજાના પાવત હસ્તકમળોમાં તેઓશ્રીની કૃપાથી સર્જત પામેલું સટીક - સવિવરણ અનેકાંતજયપતાકા ગ્રંથ પરનું મુન્શતી વિવેચન, સસ્નેહ સમર્પિત કરું છું. કૃપાકાંક્ષી મુનિ યશરત્નવિજય བཀའ་འའའའའའའའའའའའའའའབཅས་འཆབ་བཅས་ For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ ૦ ૦ ૨ # સંક્ષિપ્ત વિષય-નિર્દેશ (૧) સર્વ મનાવે (પ્રાસ્તાવિક) ....................... (૨) અનેકાંત : વ્યવહારનિર્વાહક (પ્રાસ્તાવિક) .................. (૩) અનેકાંતજયપતાકા છઠ્ઠો અધિકાર સુંદરપદાર્થ-રસાસ્વાદ ..... (૪) વિષયાનુક્રમણિકા ...... ..................... ૯ અનેકાંત જ મોક્ષ ... છઠ્ઠો અધિકાર .................... ૧૧૪૮-૧૪૩૩ પરિશિષ્ટવિભાગ ....... ૧-૩૫ છે અહો સુકૃતમ્) પ્રસ્તુત ગ્રંથતા પ્રકાશતતો સંપૂર્ણ લાભ અઠવાલાઈન્સ જન સંઘ તથા ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટ લાલબંગલા અઠવાલાઇન્સ સુરતવાળાએ પોતાની જ્ઞાતનિધિતો સુંદર ઉપયોગ કરીને લીધો છે. સુકૃત-સત્કાર્યની શતશઃ અનુમોદના... * સૂચનાઃ આ ગ્રંથનું પ્રકાશન, જ્ઞાનનિધિના સદ્રવ્યથી થયું હોવાથી, ગૃહસ્થોએ માલિકી કરવી નહીં. (પૂ. સાધુ-સાધ્વી ભગવંતો તથા જ્ઞાનભંડારોને ભેટ) પ્રાપ્તિસ્થાન કે (૧) શાહ બાબુલાલ સરેમલજી (૨) મહેન્દ્રભાઈ એચ. શાહ C/o. સિદ્ધાચલ, સેન્ટ એન્સ સ્કુલ સામે, C/o. ૨૦૨/એ, ગ્રીનહીલ્સ એપા., હીરા જૈન સોસાયટી, સાબરમતી, સ્વામીનારાયણ મંદિર પાસે, અમદાવાદ-૦૫. અડાજણ, સુરત-૩૯૫૦૦૯. (૫) ભંવરભાઈ ચુનીલાલજી ફોન- ૯૪૨૬૫ ૮૫૯૦૪ ફોન- (રહે.)૦૨૬૧-૨૭૮૦૭૫૦ C/o. ભૈરવ કોર્પોરેશન S/૫૫, વૈભવલક્ષ્મી કોમ્લેક્ષ, (મો.) ૯૬૦૧૧ ૧૩૩૪૪ (૩) જિનગુણ આરાધક ટ્રસ્ટ ઘીકાંટા રોડ, અમદાવાદ-૧. (૪) હેમંતભાઈ આર. ગાંધી (મો.) ૯૪૨૭૭ ૧૧૭૩૩. C/o. શ્રી સીક્વેટીક્સ, ૧/૫ C/o. ૬૦૩,૨૫/B, શિવકૃપા સો. રાજદા ચાલ, અશોકનગર, જુના હનુમાન ભિવંડી, જિ. ઠાણા-૪૨૧૩૦૨ ક્રોસલેન, ૨જો માળ, રૂમ નં.૧૧, મુંબઈ-૧. (મહારાષ્ટ્ર) ફોન- ૯૮૨૦૪ ૫૧૦૭૩ ફોન- (રહે.) ૦૨૫૨૨-૨૪૬૧૨૬ (મો.) ૯૮૯૦૫ ૮૨૨૨૦ For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ ') Jain Education Internation સુવિશુદ્ધ સ્યાદ્વાદમાર્ગપ્રરૂપક, શ્રુતસિદ્ધાંતરૂપ તીર્થસ્થાપક, મારણાંતિક પરિષહોને પણ સમભાવથી સહન કરનાર પરમ કૃપાળુ પ્રભુવીર... વીરાજ્ઞાતિર્વિકલ્પસ્વીકારક, અનંતાનંત લબ્ધિતીરધિ, આજીવત પ્રભુવીર ચરણોપાસક, સ્વતામધન્ય પરમ પૂજ્ય ગૌતમસ્વામી મહારાજા... Page #10 -------------------------------------------------------------------------- ________________ અનેકાંતમર્મજ્ઞ, કર્મસાહિત્યનિષ્ણાત, સચ્ચારિત્રચૂડામણિ, સિદ્ધાંતમહોદધિ, સહસાધિક શ્રમણસમુદાય ગુરુમૈયા, પરમ પૂજ્ય આચાર્યભગવંત શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા પ.પૂ.આ.ભ.શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજા અનેકાંતદેશનાદક્ષ,ન્યાયવિશારદ, વર્ધમાનતપોનિધિ, સંઘ-એકતાશિલ્પી, જ્ઞાન-દર્શન-ચારિત્ર અપ્રતીમપ્રયણ, પરમપૂજય આચાર્યભગવંત શ્રી વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા ૫.પૂ.આ.ભ.શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા C ) અનેકાંતવ્યવહારકુશળ, સિદ્ધાન્તદિવાર, આગમહાઈમર્મજ્ઞ, સુવિશાલગચ્છાધિપતિ, પરમપૂજ્ય આચાર્યભગવંત શ્રી વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજા પ.પૂ.આ.ભ.શ્રી જયઘોષસૂરીશ્વરજી મહારાજા Jain Education Internet For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ મેવાડદેશોદ્વારક, ૪૦૦ અઠ્ઠમતા ભીષ્મતપસ્વી અપાર સામ્યસિન્ધુ પરમપૂજ્ય આચાર્યભગવંત શ્રી વિજય જિતેન્દ્રસૂરીશ્વરજી મહારાજા દીક્ષાદાનેશ્વરી, યુવકજાગૃતિપ્રેરક, ગીતાર્થતા-સંવિગ્નતા સંપન્ન ત્રિશતાધિક શ્રમણ-શ્રમણી સમુદાયશિલ્પી ભવોદધિતારક ૫.પૂ.આ.ભ. શ્રી વિજય ગુણરત્નસૂરીશ્વરજી મહારાજા પ્રવચનપ્રભાવક, ષડ્દર્શતતિષ્ણાત, તિખાલસતાતીરધિ, ગુરુપરિતોêકલક્ષી પરમગુરુદેવ, આચાર્યભગવંત શ્રી વિજય રશ્મિરત્નસૂરીશ્વરજી મહારાજા For Personal & Private Use Only પ.પૂ.આ.ભ.શ્રી જિતેન્દ્રસૂરીશ્વરજી મહારાજા પ.પૂ.આ.ભ.શ્રી ગુણરત્નસૂરીશ્વરજી મહારાજા પ.પૂ.આ.ભ.શ્રી રશ્મિરત્નસૂરીશ્વરજી મહારાજા Page #12 -------------------------------------------------------------------------- ________________ सकलमानससंशयहारिणी, भवभवोर्जितपापनिवारिणी । सकलसद्गुणसन्ततिधारिणी, हरतु मे दुरितानि सरस्वती ।। For Personal & Privale Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ ( ૧ ) ।। શ્રી શદ્ધેશ્વરપાર્શ્વનાથાય નમ: ।। ।। શ્રી-પ્રેમ-ભુવનભાનુ-નવઘોષ-હિતેન્દ્ર-ગુ॰ાર-મિરસૂરિસષ્ણુરુછ્યો નમઃ।। ।। ૐ નમઃ ।। જેમ सर्वं अनेकान्तमयम् (પ્રાસ્તાવિક) યોગાચારનું મંતવ્ય ‘સર્વ જ્ઞાનમયમ્’ એવું છે.. ભર્તૃહરિનું મંતવ્ય ‘સર્વ શમયમ્' એવું છે.. વેદાંતીનું મંતવ્ય ‘સર્વ બ્રહ્મમયમ્’ એવું છે.. = તેમ આર્હત-જૈનદર્શનનું કોઈ એક વાક્યથી નિશ્ચિત મંતવ્ય બતાવવું હોય, તો એ છે - ‘સર્વ અનેાન્તમયમ્' ! પરમાત્મા, પરમાત્માનું જીવન, પરમાત્માનું વચન, પરમાત્માએ બતાવેલા પદાર્થો, રે ! યાવત્ બધા જ પદાર્થો ! એ ચાહે દીવો હોય કે યાવત્ આકાશ ! ... એ બધું જ અનેકાંતમય ! જગતનો એક પણ પદાર્થ એવો નથી કે જે અનેકાંતમય ન હોય.. સુચારુ સુઘોષ છે આ અનેકાંતમય જિનશાસનૢનો ! * પરમાત્મા અનેકાંતમય → ૫રમાત્મા સર્વ જીવરાશિ પર હિત કરવામાં કરુણાશીલ હતા. તે છતાં, કરુણામાં'ય એકાંત નહોતો. કર્મને ફાડી નાંખવામાં તો તેઓ કઠોર જ હતાં ! * → મિત્ર અને શત્રુ પર સમાન દૃષ્ટિ રાખનાર પણ પરમાત્મા, રાગ-દ્વેષને આશ્રયીને ‘અરિહંત= શત્રુને હણનાર’ કહેવાયા છે, તે પણ પરમાત્મા અનેકાંતમય હોવાનું જ જણાવે છે ને ? * ‘‘આદ્રીપમાવ્યોમ સમસ્વભાવું, સ્યાદૃાવમુદ્રાઽનતિભેવિ વસ્તુ तन्नित्यमेवैकमनित्यमन्यदिति, त्वदाज्ञाद्विषतां प्रलापाः ||५||" - अन्ययोगव्यवच्छेदद्वात्रिंशिका । * “સર્વ જંતુ હિતકરણી કરુણા, કર્મવિદારણ તીક્ષણ રે... જ્ઞાનાદાનરહિતપરિણામી, ઉદાસીનતા વીક્ષણ રે ।।શીતલા” ૨. આનંદઘનચોવીશી “તાહરે મિત્ર અને શત્રુ સમ, અરિહંત તું હી ગવાયજી; રૂપ સ્વરૂપ અનુપમ તું જિન, તો હી અરૂપી કહાયજી; For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ (૨) – પરમાત્માને અંશમાત્ર પણ પરિગ્રહ નથી, પણ તે માત્ર મૂચ્છની અપેક્ષાએ, એકાંતે નહીં. બાકી પરમાત્માએ ગુણોનો સંગ્રહ તો કૅર્યો છે જ ને? આ થઈ પરમાત્માની વાત.. આગળ વધીને પરમાત્માની દેશના, પરમાત્માનું વાક્ય, પરમાત્માનું આગમ, પરમાત્માનાં એકેક વિધાનો બધું જ અનેકાંતમય છે.. ખરેખર અનેકાંત એ એક એવું રસપ્રદ તત્ત્વ છે, કે તેના પર જેટલું વિચારીએ કંઈક અવનવું રહસ્ય જ પ્રાપ્ત થાય અને વધુ ને વધુ ઊંડાણમાં જવાની ઝંખના રહ્યા કરે. ધ્યાનશતકમાં સરસ વાર્તા કહી છે કે – “જિનવચન એ એક લાડવો છે, જે હજારો હેતુઓથી સંવલિત છે.. વિદ્વાન પુરુષ, દિવસ-રાત તેને વાપરે તો પણ તૃપ્ત ના થઈ શકે..” કોઈપણ શાસ્ત્ર સામાન્યથી અભ્યાસ કરવાથી તેના પરનું જ્ઞાન પાનાપ્રધાન કે પંક્તિપ્રધાન થઈ શકે, તેનાથી વધુ નહીં. પણ અનેકાંતમય દૃષ્ટિથી સૂક્ષ્મક્ષિકા દ્વારા તેનો તલસ્પર્શી અભ્યાસ કરીએ, તો તે જ્ઞાન પદાર્થપ્રધાન ને યાવત્ પરિણતિપ્રધાન થઈ શકે છે. આ અનેકાંતની અદ્ભુત બલિહારી છે. શાસ્ત્રના દરેક વાક્યો અનેકાંતગર્ભિત હોય છે. તેમાંનાં તે તે વિધાનો, કોઈક ને કોઈક પ્રતિનિયત અપેક્ષાઓથી જ ઉલિખિત થયા હોય છે. આ વાત આપણે કેટલાક ઉદાહરણોથી સમજીએ. – આજ્ઞાયોગ ઔષધની જેમ અત્યંત હિતકારી છે, પણ તે માત્ર સ્વરૂપને લઈને, એકાંતે નહીં. બાકી ગાઢ મિથ્યાત્વીને તો તે ઔષધ નિષ્ફળ પણ પુરવાર થાર્ય છે.. - પરમાત્મા તારે એ વાત સાચી, પણ ભવ્ય-લઘુકર્મી જીવોને, અભવ્ય-ભારેકર્મી જીવોને નહીં. એટલે તેમાંય એકાંત નહીં. > જે વાત ચાર અક્ષરથી પતતી હોય, ત્યાં પાંચમો અક્ષર ન બોલવો, એવું આગમિક વિધાન છે. પણ તેમાંય એકાંત નથી. આગમમાં જ વિશિષ્ટ શ્રોતાને લઈને વિસ્તરાર્થ કરવાનું જણાવ્યું છે જ. લોભ નહિ તુજ માંહિ તો પણ, સઘળા ગુણ તે લીધાજી; તું નિરાગી પણ તે રાગી, ભગત તણા મન કીધાજી ૧ ‘નિણવયમોદ્રાસ ૩ ત વ વા ય નHTTણ | __ तित्ति बुहो ण गच्छइ, हेउसहस्सोवगूढस्स ॥' - ध्यानशतकम् । * ‘ત્તિો પી જેવું નિશ્ચિત્તેદિ સદસ્નવિહતાં ! घणमिच्छत्तमकालो, कालोऽपुणबंधगाईओ ॥६४॥' - उपदेशरहस्यम् । “નિરુદ્ધાં વાવ ન ટીદન્ના' – સૂત્રતાક્રૂત્રમ્ . ‘તોwતીનું ... ઢીયંતિ ' - પરેશરદીવૃત્તી સ્નો૧૮ | ‘સમાનવેનના પડિપુત્રમાસી' - સૂત્રતા સૂત્રમ્ | ‘શ્રોતારપેક્ષ્ય ... નિરવશેપનાદ્રિાબ્બીરાર્થવાદી મવેત' - ૩પરેશરદીવૃત્ત . For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ (૩) – એક અક્ષર પણ ન બોલવો જોઈએ, એવું વિધાન છે, પણ તે અગીતાર્થને લઈને.. બાકી વચનવિભક્તિકુશળ ગીતાર્થ, શ્રુતસાપેક્ષ રહીને ઔચિત્યપૂર્વક આખો દિવસ બોલે, તો પણ એ વચનગુપ્તિસંપન્ન કહેવાય છે. દશવૈકાલિકનિયુક્તિમાં આવતી આ વાત પણ અનેકાંતને જ જણાવે છે ને? > ઉત્સર્ગથી સાધુને એક પગલા જેટલો પણ ગમનવ્યાપાર નથી કરવાનો, કરે તો દોષ! પણ ગુરુ કે ગ્લાનાદિનું કાર્ય ઉપસ્થિત થાય, ત્યારે ગમન ન કરે તો દોષ ! આવશ્યકનિયુક્તિમાં આવતી આ વાર્ત પણ અનેકાંતને જ સિદ્ધ કરે છે ને? મોક્ષ ક્રિયાનિરોધરૂપ છે, એટલે તેને સાધવા ક્રિયાઓ અટકાવવી જ રહી. પણ તે છતાં મોક્ષને મેળવવા, સ્વાધ્યાય વગેરે ક્રિયાઓનું સેવન અનિવાર્ય જણાવ્યું છે. તે વાતે પણ અનેકાંતને જ સાબિત કરે છે. – અવિનીત - અપરિણતને સામાન્ય શ્રતનું અર્પણ પણ વિપ્રતિષિદ્ધ છે. જ્યારે પરિણતને વીસ વર્ષના પર્યાય પછી અપાતું શ્રત પણ દીક્ષાપર્યાયના બે-એક વર્ષમાં આપી શકાય છે. સંવિગ્ન ગીતાર્થોની આ દીર્ધદષ્ટિસંપન્ન સામાચારી પણ અનેકાંતને સિદ્ધ નથી કરતી? – “આધાકર્મભોજીને કર્મબંધ થાય એ વાત સાચી, પણ તેમાંય એકાંત નથી. પુષ્ટાલંબનને સામે રાખીને મોટા દોષને અટકાવવા તેનું સેવન કરવામાં આવે, તો કર્મબંધ ન પણ થાર્ય. હા, પુરાલંબન છે ‘વયવિરસન્નો વોર્થ વવિરં વિયાતો दिवसंपि भासमाणो तहवि वयगुत्तयं पत्तो ॥२९१||- दशवैकालिकनियुक्तौ । © 'एगग्गस्स पसंतस्स न होंति इरियाइया गुणा होति । गंतव्वमवस्सं कारणंमि आवस्सिया होइ ॥६९३।। आवश्यकनियुक्तौ । છે. “મોક્ષઃ સર્વપિરમતિ સર્વયિનિરોધે સાધથિતુમારબ્ધ વિમર્થ સ્વાધ્યાયતિપુ ચિવિશેપેડુ યત્નઃ ર્તવ્યતયોતિe: ? રૂલ્યાશદિ -... "सज्जायाइणिओगा चित्तणिरोहेण हंदि एएसि। कल्लाणभायणत्तं वइदिणमचियत्थचिंताए ॥९३॥" स्वाध्यायादिक्रिययाऽसत्क्रियानिवृत्तिः, तस्यां च काष्ठाप्राप्तायां निर्विकल्पपरिणामाभिमुख्ये वढेर्दाह्यं विनाश्यानुविनाशवत् स्वयमेव स्वनाशे, मोक्षोऽप्यर्थादुपपत्स्यत इति न कश्चिद्विरोध इति फलितम् ॥९३॥' उपदेशरहस्य श्लोक-९३ मूल-टीका। * ‘થાના યોનિતીર્થોચ્છેદ્યાત્વના | સૂત્રતાને મહાવો ત્યાના પ્રવક્ષતે !' જ્ઞાનસાર: | * 'आहाकम्माइं भुंजंति अण्णमण्णे सकम्मुणा । उवलित्ते वियाणिज्जा अणुवलित्तेत्ति वा पुणो ॥' सूत्रकृताङ्गसूत्रम् । 'ईर्याद्यशुद्ध्यार्तध्यानप्रवृत्तौ च बहुदोषप्रसङ्गात्, अन्यथा तद्भोगे षट्कायोपमर्दपापाऽनिवृत्तेः, अत आभ्यामेव स्थानाभ्यामेकान्ततो गृहीताभ्यामनाचारं विजानीयात् ।' उपदेशरहस्यवृत्तौ श्लो० १०१ । For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ (૪) સિવાય યથાતથા સેવન કરવામાં આવે, તો અવશ્ય દીર્ધસંસારી થાય.. - વૈદ્યપુરુષ, આરોગ્યશાસ્ત્રને સાપેક્ષ રહી ચિકિત્સા કરે અને કદાચ દર્દી મરી જાય, તો પણ કોઈ દોષ નહીં.. ને સાપની બુદ્ધિથી દોરડાને કાપે, તો પણ ભાવમલિનતાના કારણે કર્મબંધું ! આવી તો સેંકડો વાતો છે કે જે અનેકાંત વિના સંગત જ ન થઈ શકે.. દરેક વાક્યમાં ગર્ભિતપણે અનેકાંત સમાયેલો જ હોય છે. હકીક્તમાં અનેકાંતની જાણકારી વિના, તે તે આગમવચનો પણ અપેક્ષા વિના પકડવાના થાય.. અને તો તેઓનાં તાત્પર્યનું એકાંતે અવધારણ કરી લેવામાં તો, તે આગમવાક્ય પણ પ્રતિનિયત જીવવિશેષ માટે મિથ્યાષ્ટિનાં વચનતુલ્ય બની જાય ! એટલે અનેકાંત વિના તો આગમ પણ મિથ્યાદર્શન-તુલ્ય બની જાય.. ઉપદેશરહસ્યમાં તો છેક ત્યાં સુધી જૈણાવ્યું છે કે – (૧) સ્યાદ્વાદ – અનેકાંત જ જૈનપ્રવચનનું સારભૂત નિણંદ છે.. (૨) સ્યાદ્વાદને સમજાવવા માટે જ દ્વાદશાંગીરૂપ સમસ્ત ગણિપિટકનું સર્જન થયું છે.. (૩) સ્યાદ્વાદનું જ્ઞાન નહીં, તો નિશ્ચયનયથી ચારિત્ર પણ નિષ્ફળ છે.. (૪) સ્યાદ્વાદને સમજયા વિના દેશના આપનારનું ચારિત્ર નટચેષ્ટા જેવું છે. આના પરથી સ્યાદ્વાદ-અનેકાંતવાદનું કેટલું મહત્ત્વ છે? એ જણાઈ આવે છે.. અતિ અદ્ભુત છે આ અનેકાંતમય જિનશાસન ! અત્યંત તીક્ષ્ણબુદ્ધિસંપન્ન તાર્કિકપુરુષો પણ આ અનેકાંતમય જિનશાસનને નતમસ્તક થઈ ગયા છે. અહો ! અનેકાંત.. અહો ! અનેકાંત.. આ અનેકાંતને જ દાખલા-દલીલો અને સચોટ તર્કોથી સમજાવવા, સૂરિપુરંદર ૧૪૪૪ ગ્રંથના રચયિતા પ. પૂ. આ. ભ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ “અનેકાંતજયપતાકા' નામના એક જૈનદાર્શનિક આકર ગ્રંથનું સર્જન કર્યું.. તેમાં, ભાગ પાંચમો ! અધિકાર છઠ્ઠો ! “અનેકાંતવાદમાં જ મોક્ષ છે' એ વિષયને તર્કબદ્ધ * 'नहि वैद्यस्यागमसव्यपेक्षस्य सम्यक्क्रियां कुर्वत आतुरविपत्तावपि वैरानुषङ्गः, सर्पबुद्ध्या रज्जुमपि घ्नानो भावदोषात् कर्मबन्धश्चेति । - उपदेशरहस्यवृत्तौ । उवलित्ते वियाणिज्जा अणुवलित्तेत्ति वा पुणो ॥' सूत्रकृताङ्गसूत्रम् । © 'एकनयावधारणे मिथ्यादृष्टिवचनाऽविशेषप्रसङ्गात् ।' - उपदेशरहस्यवृत्तौ श्लो० १०२ । જ “ો પવનસાર સવૅ ક્વત્થવ "fifપડri I एअंमि अविण्णाए विहलं चरणं जओ भणियं ॥१०२।।' - उपदेशरहस्यम् । & ‘પરીક્કરપાણ સમયપરસમયમુવીવાર) | चरणकरणस्स सारं णिच्छयसुद्धं ण याणंति ॥३/६७॥' - सन्मतितर्कप्रकरणम् । - “મદ અપાતા ૩વસરવા મખંતીયસ્થા .. नडनट्टं व जणावि य तेर्सि चरियं च पिच्छंति ॥१०५॥' - उपदेशरहस्यम् । For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ શૈલીથી વાસ્તવિક સાબિત કર્યો છે.. એક નેતાએ જાહેર સભામાં સંબોધન કરતાં જણાવ્યું કે - “હું અંદરથી રડી રહ્યો છું. આ દેશની ગરીબાઈ મારાથી જોઈ શકાતી નથી. મારી ઝંખના છે કે આ દેશના બધા દરિદ્રો ધનવાન બને અને તે મુજબનું હું ચોક્કસ આચરણ કરીશ..” સભા પૂરી થઈ. નેતાજી ઘરે પહોંચ્યા.. એક ભીખારી ટળવળતો તેમના આંગણે આવીને ઊભો હતો.. નેતાજીએ લાલચોળ આંખ કરીને થરથરતી ભાષામાં હુંકાર કર્યો કે - “ચાલ્યો જા અહીંથી. પગ મૂક્યો છે તો ખબરદાર !! બિચારો ભીખારી આંસુભરી આંખે જણાવવા લાગ્યો કે – “નેતાજી! તમે જ તો ગઈકાલે પ્રતિજ્ઞા કરી હતી કે હું બધાનું “ભીખારીપણું દૂર કરીશ.. ને આજે તો તમે ‘ભીખારીને જ દૂર કરવા મંડી પડ્યા છો ! ક્યાં ગયું તમારું વચન ?” નેતાજી અવાક્ થઈ ગયા.. વાત આ છે – દરેક દર્શનકારો “મોક્ષ-મોક્ષ' કહીને પોતાના દર્શનને સમ્યક ઠેરવવા પ્રયાસ કરે છે .. પણ તેઓ મોક્ષને મેળવવાનો જે માર્ગ આચરે છે – બતાવે છે, તે સાવ જ તથ્યવિહીન જણાય છે અને તેનાથી મોક્ષ મળતો નથી એટલું જ નહીં, આગળ વધીને મોક્ષ ઘટતો પણ નથી. અરિહંત પરમાત્મા યથાર્થ વક્તા છે, તેમણે જે અનેકાંતમય યથાર્થ માર્ગ બતાડ્યો, તેમાં મોક્ષનું યથાવસ્થિત અસ્તિત્વ નિબંધ ઘટે છે અને તે માર્ગ દ્વારા મોક્ષની અવાપ્તિ પણ થાય છે જ.. આ વાત સચોટ તર્કોથી પ. પૂ. આ. ભ. શ્રી હરિભદ્રસૂરિ મ. સા. એ સુપેરે સિદ્ધ કરી છે. અને અનેકાંત કેટલો બધો વ્યાપક છે? તેનું અનેક દાખલાઓથી તલસ્પર્શી નિરૂપણ કર્યું છે.. દા. ત. • પ્રમાણ એકાંતે પ્રમાણ નથી, અપેક્ષાએ અપ્રમાણ પણ છે. • અપ્રમાણ એકાંતે અપ્રમાણ નથી, અપેક્ષાએ પ્રમાણ પણ છે.. સંસારી એકાંતે સંસારી નથી, અપેક્ષાએ મુક્ત પણ છે.. છે અને મુક્તાત્મા એકાંતે મુક્ત જ નથી, અપેક્ષાએ સંસારી પણ છે.. આવી તો અનેક યુક્તિઓ લગાડી અનેકાંતને વિશદ કર્યો છે.. અને આ અધિકારમાં જે તપનું સ્વરૂપ અને ધ્યાનનું સ્વરૂપ બતાવ્યું છે, એ અત્યંત ઉપયોગી-આકર્ષક અને આત્મસાત્ કરવા યોગ્ય છે.. આવું વિશદ્ સ્વરૂપવર્ણન બીજા ગ્રંથોમાં બહુ ઓછું જોવા મળે છે.. આ અધિકારમાં રહેલ સરસ પદાર્થોનાં અધ્યયન-અધ્યાપન દ્વારા સન્માર્ગસ્થિત ક્ષયોપશમ નિર્મલ બનાવીએ, જિનવચન પરની શ્રદ્ધા દઢ બનાવીએ, પરંપરાએ શાશ્વત સુખને પામીએ, એ જ આંતરિક અભિલાષા.. આ અધિકારમાં કયા પદાર્થો મહત્ત્વપૂર્ણ છે? તેનો ઉલ્લેખ અમે “રસાસ્વાદ નામના એક સ્વતંત્ર For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ નિબંધમાં કર્યો છે.. જિજ્ઞાસુઓને ત્યાંથી જોવાની ભલામણ. અનેકાંતજયપતાકા ગ્રંથમાં આવતા શ્લોકોનો અકારાદિક્રમ, સાક્ષીપાઠનો અકારાદિક્રમ, સમાવિષ્ટ ન્યાયોની સૂચિ ... આ બધી બાબતો પરિશિષ્ટમાં મૂકાઈ છે, તે પણ યથાયોગ્ય ઉપયોગમાં લેવાની ભલામણ.. ગુરુભગવંત - સંશોધક - સહવર્તી - સહાયકોની કૃપાથી, આ અધિકાર પરનું ગુજરાતી વિવેચન તૈયાર થયું છે.. છબસ્થતાવશાત્ મારાથી જિનાજ્ઞાવિરુદ્ધ કાંઈપણ લખાયું હોય, તેનું સાÁદદયે મિચ્છા મિ દુક્કડમ્ .. તિ શમ્ | ત્ર વિવેચક & જ્ઞાનપંચમી, કારતક સુદ ૫, વિ. સં. ૨૦૬૯ ઉસ્માનપુરા - અમદાવાદ પ્રેમ-ભુવનભાનુ-જયઘોષ-જિતેન્દ્રગુણ૨ન-રમિ૨નસૂરિચરણલવ મુનિ ચશmવિજય उत्सर्पद्व्यवहारनिश्चयकलाकल्लोलकोलाहलत्रस्यदुर्नयवादिकच्छपकुलभ्रश्यत्कुपक्षाचलम् । उद्यधुक्तिनदीप्रवेशसुभगं स्याद्वादमर्यादया, युक्तं श्रीजिनशासनं जलनिधिं मुक्त्वा परं नाश्रये ॥ - ધ્યાસાર: नयास्तव स्यात्पदसत्त्वलाञ्छिता रसोपविद्धा इव लोहघातवः। भवन्त्यभिप्रेतफला यतस्ततो भवन्तमार्याः प्रणता हितैषिणः ॥ - બૃહસ્પસ્તોત્રમ્ For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ (૭) અનેsidજયપતાશા છઠ્ઠો અધિક્કાર ૨ બંદર પદાર્થ-રસાસ્વાદ... ? > અનેકાંતવાદમાં જ મોક્ષ... (પૃ. ૧૧૪૮). – એકાંતવાદીમતે ભાવ્ય-ભાવક-ભાવનાનો અભાવ... (પૃ. ૧૧૪૯) > સર્વથા ક્ષણિકવાદમાં ગ્રાહ્ય-ગ્રાહકભાવ, સ્મરણ, પ્રત્યભિજ્ઞાન, કુતૂહલવિરમણ વગેરેની અસંગતિ... (પૃ. ૧૧૫૨) – સૂક્મક્ષિકારૂપ હાથથી યુક્તિદીવો લઈને સ્વદર્શન-અભિનિવેશરૂપ અંધારું દૂર કરવાની વિનમ્ર ભલામણ... (પૃ. ૧૧૫૩) – ક્ષણિકમતે ‘વસ્તુ ક્ષણિક છે” એવો બોધ જ થઈ શકતો નથી... (પૃ. ૧૧૬ ૧) અભિનિવેશનું વ્યસન બાજુ પર મૂકો... (પૃ. ૧૧૭૨). – અજ્ઞાનગ્રહથી ગ્રસિત વ્યક્તિ, વિચારશૂન્ય કથન કરવા તત્પર થાય છે... (પૃ. ૧૨૦૪) > કથંચિત્ પરિણમનવાદનું તર્કપૂર્ણ નિરૂપણ... (પૃ. ૧૨૦૬) – બૌદ્ધમતે ગાય-ઘોડાનો પણ કાર્યકારણભાવ માનવાનું આપાદન... (પૃ. ૧૨૮૩) – ક્ષયોપશમ વિના અનુભવસંપન્ન વ્યક્તિને પણ જ્ઞાન થાય નહીં... (પૃ. ૧૩૦૧) – હિંસાથી વિરતિના ત્રણ કારણો : (૧) સમ્યગૂ ઉપદેશ કે તેવા પ્રકારની વિશિષ્ટ મુનિચર્યા વગેરેનું દર્શન, (૨) તથાસ્વભાવે ક્લિષ્ટકર્મનો વિયોગ, ૩) તથાભવ્યત્વના પરિપાકથી શુભભાવનો અનુબંધ... (પૃ. ૧૩૨૬) – બૌદ્ધ વગેરે દર્શનોમાં પણ અનેકધર્મતારૂપ અનેકાંત અનિવાર્ય છે, અન્યથા વ્યવહારનો વિરોધ થાય... (પૃ. ૧૩૫૧) | > અનેકાંતમતે મોક્ષ કેવી રીતે? તેની સંગતિ... (પૃ. ૧૩૫૯) – જૈનમતે તપ કોને કહેવાય? તેનું નવ વિશેષણો દ્વારા અનન્ય સ્વરૂપનિર્દેશ... (પૃ. ૧૩૮૦) – તપ તે વેદસંવેદ્યરૂપ છે... (પૃ. ૧૭૮૨) -> સદનુષ્ઠાન સેવનાર વ્યક્તિને કાયસંતાપનો અનુભવ ન થાય... (પૃ. ૧૭૮૨) – અશુભ ધ્યાનને કરાવનાર તપનો નિષેધ... (પૃ. ૧૩૮૩) For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ (૮) – થોડો કાયખેદ થાય તેટલામાત્રથી ચિત્તખેદ ન થાય, એ વાતની દષ્ટાંતપૂર્વક સાબિતી.. (પૃ. ૧૭૮૪) તપથી કેવી રીતે મોક્ષ થાય? તેનું ક્રમિક નિરૂપણ... (પૃ. ૧૩૮૭) – અનિત્ય વગેરે ભાવનાઓથી ભાવિત થયા વિના શુભધ્યાન ન થઈ શકે... (પૃ. ૧૩૯૦) – ક્રિયા અને કર્મનો કાર્ય-કારણભાવ, તેની સતર્ક સિદ્ધિ... (પૃ. ૧૩૯૧) -> ભાવનાઓ, મોક્ષરૂપી વિદ્યાને સિદ્ધ કરવા ભૂમિકાનું સ્વરૂપ ભજે છે... (પૃ. ૧૩૯૧) * સામ્યસ્વરૂપને પામી ગયેલા યોગીઓને ભાવના અનુપયોગી છે... (પૃ. ૧૩૯૨) > ધ્યાન કોને કહેવાય? તેનું સ્વરૂપ શું? એ બધી વાતોનું સુંદર નિરૂપણ... (પૃ. ૧૩૯૨) -> તપ તે આત્માનો કુશળપરિણામરૂપ એક સ્વભાવ છે, તે વાતની સિદ્ધિ... (પૃ. ૧૩૯૬) > અતીન્દ્રિય પદાર્થ વિશે સર્વજ્ઞવચન પ્રમાણ છે, એવું માનવું અનિવાર્ય... (પૃ. ૧૩૯૭) > દરેક કર્મ ફળવાનું હોય છે, એની સાબિતી... (પૃ. ૧૩૯૯) – કર્મનો સ્થિતિહાસ વગેરે રૂપે ઉપક્રમ થવો, એ કર્મનો સ્વભાવ જ છે – એનું નિરૂપણ.. (પૃ. ૧૪૦૦) મોક્ષ પણ અપેક્ષાએ જ થાય છે, એકાંતે નહીં. આ પ્રમાણે અનેકાંત સર્વત્ર અસ્મલિત.. (પૃ. ૧૪૦૩ચિત – ગ્રંથકારશ્રીની વિનમ્રતા અને ગુરુકૃપાના માહાભ્યનો નિર્દેશ.... (પૃ. ૧૪૨૨) – એકાંત-અભિનિવેશવાળા જીવો ગ્રંથશ્રવણને અપાત્ર છે... (પૃ. ૧૪૨૩) - ગુરુકૃપાનું માહાત્મ અને તેના સંગનો ચમત્કાર... (પૃ. ૧૪૨૬) » ગ્રંથકારશ્રીએ બતાવેલી પોતાની અત્યંત લઘુતા... (પૃ. ૧૪૨૭) – ગ્રંથકારશ્રી દ્વારા વિદ્વાનોને હાર્દિક અભ્યર્થના... (પૃ. ૧૪૨૮). – મંદબુદ્ધિવાળા પુરુષો, પ્રાયઃ કરીને શિષ્ટ પુરુષો વડે આદરાયેલી વસ્તુ વિશે જ રુચિ ધરાવનારા હોય છે... (પૃ. ૧૪૨૯). > પરહિતમાં બંધાયેલા ધ્યેયવાળા શિષ્ટ પુરુષોની ઉચિત કાર્યમાં અલના ન જ હોઈ શકે... (પૃ. ૧૪૨૯) – માત્સર્ય છોડીને બધા લોકો ગુણાનુરાગી થાઓ એવી એકવિનમ્ર અભ્યર્થના... (પૃ. ૧૪૩૦) For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ (૯) વિષયાનુક્રમણિકા | પૂર્વપક્ષ વિષય પૃષ્ઠ વિષય પૃષ્ઠ · અનેકાંતમાં જ મોક્ષ............... ૧૧૪૮ • બૌદ્ધ-ઉન્મેક્ષિત અનન્વયમાં અનેક અનાત્મક માનવાનું તાત્પર્ય અને દોષપ્રસંગ................ ...... ૧૧૮૫ નિરાસ ...... ............. ૧૧૫૦ • બધાથી બધાની ઉત્પત્તિનું આપાદન ૧૧૮૭ એકાંતક્ષણિકવાદનો વિકલ્પશ: • કાર્ય-કારણપ્રતિનિયતતાસાધક નિરાસ ......... ....... ૧૧૫૦ .......... •••••••••••••••••••••... ૧૧૮૮ ક્ષણિકવાદમાં ગ્રાહ્ય-ગ્રાહકભાવની - બૌદ્ધવક્તવ્યની પ્રલાપમાત્રતા ..... ૧૧૯૧ અસંગતિ ..................... ૧૧૫ર • બીજમાં સામર્થ્યજ્ઞાનનો ઉપાયાભાવ ૧૧૯૭ • અર્થની આકાર-અર્પણક્ષમતા પણ • કારણના કાર્યરૂપે પરિણમનમાં અનિશ્ચિત ........ ................ ૧૧૫૪ અવિરોધ....................... ૧૨૦૪ • પ્રતિબંધસાધક બૌદ્ધમંતવ્યનો નિરાસ ૧૧૫૮ ૦ તથાભવનમાં શબ્દાર્થ-અસંગતિનો • ક્ષણિકમતે ક્ષણિકતાનો અવગમ નિરાસ ...................... ૧૨૦૬ અસંગત ....................... ૧૧૬૧ ૦ હેતુ-ફળભાવ વ્યવસ્થાસાધક • ક્ષણિકવાદમાં સ્મરણ-પ્રત્યભિ બૌદ્ધપૂર્વપક્ષ .................. ૧૨૧૯ જ્ઞાનાદિની પણ અસંગતિ . ....... ૧૧૬૪ ૦ અન્વય માનવામાં નિહેતુકાદોષનું • ક્ષણિકવાદમાં પારલૌકિક વ્યવહાર આપાદન ...... સુતરાં અસંગત ................. ૧૧૬૫ - બૌદ્ધની મનોકલ્પિત માન્યતાઓનું • ક્ષણિકવાદમાં મુક્તિ પણ અસંગત.. ૧૧૬૬ નિરસન ....................... ૧૨૨૭ • ક્ષણિકમતે વ્યવહારસમંજસતાસાધક • વાર્તિકકારના વચનનો પ્રતિક્ષેપ.... ૧૨૩૫ બૌદ્ધપૂર્વપક્ષ .................... ૧૧૬૮ • એકકારણથી જ કાર્યજનનતાનું • કૃતનાશ-અકૃતાન્યુપગમદોષનું આપાદન ...... ............ ૧૨૩૭ નિવારણ ....................... ૧૧૬૯ • કારણભેદથી કાર્યભેદની વ્યવસ્થા • મોક્ષ-અસંગતિનું નિવારણ ........ ૧૧૭૩ અસમંજસ ••••••••• ........ ૧૨૩૯ • બૌદ્ધમંતવ્યનિરાકારક – ઉત્તરપક્ષ .. ૧૧૭૫ • સામગ્રીભેદથી પણ ફળભેદની • ક્ષણિકમતે કાર્ય-કારણભાવનો વ્યવસ્થા અસંગત. ............. ૧૨૪૭ વિકલ્પશઃ નિરાસ ............... ૧૧૭૫ ૦ પ્રતિનિયયતા સાધક બૌદ્ધપ્રલાપ .... ૧૨૫૪ • આદ્ય ત્રણ વિકલ્પોમાં દોષનું • બીજ-અંકુરની વેદનવિસટેશતાનો આપાદન ...................... ૧૧૭૬ નિરાસ ........................ ૧૨૬૫ • બૌદ્ધમાન્ય હતુવિનાશ વિશે પૃચ્છા . ૧૧૭૮ • કાર્યના અનેકસ્વભાવનું અવિરુદ્ધ • બૌદ્ધકૃત બચાવનું નિરસન ........ ૧૧૮૦ અસ્તિત્વ....................... ૧૨૬૭ •... ૧૨ ૨૪ For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ | પૃષ્ઠ .......... ૧૩૦૩ અસંગતિ ....... (૧૦) -92 વિષય પૃષ્ઠ વિષય • હેતુબિંદુની અન્યાર્થતા સાધક બૌદ્ધ- • એકાંત અનાત્મકાદિ માનવામાં પૂર્વપક્ષ ........................ ૧૨૬૯ વિરોધ ......................... ૧૩૫૪ • બૌદ્ધકથિત અત્યાર્થતા અસંગત - એકાંતે અશુચિ-દુઃખરૂપ માનવામાં ઉત્તરપક્ષ ........ ... ૧૨૭૧ ઘોર આશાતના ................. ૧૩૫૫ • કાર્ય-કારણભાવનો નિશ્ચય પણ અનેકાંતવાદમાં ભાવનાદિની અસંગત ....................... ૧૨૭૪ અસંગતિનો નિરાસ, ............. ૧૩પ૬ ........ ૧૩૫૮ • નિશ્ચયસાધક બૌદ્ધવક્તવ્ય ........ ૧૨૭૪ ૦ ભાવનાસંગતિ • બૌદ્ધવક્તવ્યની વિલાસમાત્રતા .... ૧૨૭૭ ૭ ભાવનાની યથાર્થતા ............. ૧૩૫૮ • ક્ષણિકમતે કાર્ય-કારણભાવનો વૈરાગ્યસંગતિ ................... ૧૩૫૯ નિશ્ચય અસંગત. મોક્ષસંગતિ ......... ............ ૧૩પ૯ • પ્રત્યક્ષ-અનુપલંભની ગ્રાહકતા • એકાંત-અનાત્મકાદિ માનવામાં જ અસંગત •..... ૧૩૬૦ સર્વથા અનાત્મક માનવામાં • કાર્ય-કારણભાવ સંગતિસાધક અનિત્યતાની અસિદ્ધિ .......... ૧૩૬૦ જ્ઞાનાદ્વૈતવાદી ................ ૧૩૦૫ • જ્ઞાનાદ્વૈતવાદીનાં મંતવ્યનું ઉન્મેલન. ૧૩૦૬ • કથંચિત્ અનિત્યતા .............. ૧૩૬૫ • બૌદ્ધમતે પણ અન્વયસ્વીકૃતિ ..... ૧૩૧૦ • એકાંત અશુચિ-દુઃખરૂપતા માનવામાં ... ૧૩૬૫ • પૂર્વપક્ષીના વચનોમાં અન્વયની • આર્યપુગલોનું અસપણું અનિવાર્યતા .................... ૧૩૧૩ અપ્રામાણિક .................... ૧૩૭૧ • ક્ષણિકમતનો આમૂલચૂલ નિરાસ ... ૧૩૧૬ , • બુદ્ધજ્ઞાનમાં જનનસ્વભાવ માનવામાં • નિહેતુક વિનાશમતે હિંસાની વિરોધાદિ ...................... ૧૩૭૪ અસંગતિ .. ............................ ૧૩૨૩, ૫ર્વપક્ષીનું વચન ઇષ્ટાર્થ-અસાધક .. ૧૩૭૯ • ચાદ્વાદમતે વિરતિદેશનાની સાર્થકતા ૧૩૨૫૦ આહતમતે તપનું આબેહૂબ સ્વરૂપ . ૧૩૮૦ • ભૂતિરૂપ અર્થક્રિયામાં વ્યવસ્થા અને • સદનુષ્ઠાનસેવકને કાયસંતાપની વિકલ્પની અનુપપત્તિ ........... ૧૩૨૯ પણ અનનુભૂતિ................... ૧૩૮૨ • અન્વયવાદમાં જ અર્થક્રિયાની સંગતિ ૧૩૩૧ - અશુભધ્યાનકારક તપનો નિષેધ ... ૧૩૮૩ • ક્ષયેક્ષણ વિશે પૃચ્છા.............. ૧૩૪૨ ૦ અલ્પકાયખેદમાં ચિત્તખેદ અસંગત • સ્યાદ્વાદમતે મુક્તિ-અસંભવદોષનો સદષ્ટાંત વિશદીકરણ ............. ૧૩૮૪ નિરવકાશ..... ................. ૧૩૪૯ • તપથી મોક્ષની પણ નિબંધ સંગતિ . ૧૩૮૭ • અનેકરૂપ વસ્તુમાં અવિરોધ, અન્યથા ૦ બૌદ્ધ-આશંકાનો નિરાસ .......... ૧૩૮૮ વ્યવહારવિરોધ.................. ૧૩૫૧ ૦ યોગીઓને ભાવના અનુપયોગી ... ૧૩૯૨ • એકાંત અનાત્મકતાદિનો નિરાસ... ૧૩૫૩ • ધ્યાનનું સ્વરૂપ ...................... દોષો .... ૧૩૯૨ For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧ ) વિષય પૃષ્ઠ વિષય પૃષ્ઠ S૨૧ • • • • • • • • • •••••...... ૧૪૧૪ • અન્ય બૌદ્ધ વક્તવ્યોનું ઉન્મેલન ... ૧૩૯૪ • પ્રમાણ વિશે સ્યાદ્વાદસંગતિ ....... ૧૪૧૧ • તપની આત્મધર્મતાસિદ્ધિ ......... ૧૩૯૬ ૦ પ્રમાણાભાસ પણ પ્રમાણ• અતીન્દ્રિય પદાર્થ વિશે સર્વજ્ઞવચનની અપ્રમાણરૂપ ......... પ્રમાણતા અનિવાર્ય.............. ૧૩૯૭ • કથંચિત્ પ્રમાણાભાસતા .......... ૧૪૧૫ કર્મની સફળતાસિદ્ધિ ............. ૧૩૯૯ સર્વ વસ્તુઓ ત–અતદાત્મક • કર્મની ઉપક્રમસ્વભાવતા ......... ૧૪૦૦ હોવામાં અવિરોધ ............. ૧૪૧૭ • તપનો કર્મની સર્વશક્તિ સાથે વિરોધ ૧૪૦૧ ૦ એકાંતવાદી પ્રદત્ત વિરોધનો પરિહાર ૧૪૧૮ · અનેકાંતમતે મોક્ષસુવિહિતપણું • સ્યાદ્વાદમતે જ પ્રતિનિયત વ્યવસ્થા. ૧૪૨૦ નિબંધ .. ૧૪૦૨ ૦ ઉપસંહાર + ફલિતાર્થ............ ૧૪૨૧ એકાંત-અભેદમાં સંસારી ણ મુક્ત • ગ્રંથરચનાપ્રયોજન + ગુરુકૃપાફળ .. ૧૪૨૨ થવાનો પ્રસંગ .................. ૧૪૦૪ ૦ જડજીવોનું સ્વરૂપ ............... ૧૪૨૨ • કથંચિભેદની સિદ્ધિ ............. ૧૪૦૭ • જડજીવોનું સદ્ગોધરૂપહિત ....... ૧૪૨૩ • એકાંત ભેદ-અભેદમાં દોષો....... ૧૪૦૮ • કૃપામાહાભ્ય + આત્મીયલઘુતા .. ૧૪૨૬• મુક્તત્વની પૂર્ણરૂપતા અને ઉપાદેય ૧૪૨૭ ફળપ્રકર્ષરૂપતાસિદ્ધિ ............ ૧૪૦૯ • વિદ્વાનોને હૃદયગત અભ્યર્થના .... ૧૪૨૮ • સંસારિત્વની પૂર્ણરૂપતા અને હેય- • ગ્રંથકારશ્રીનું પ્રણિધાનરૂપ ચરમ પ્રકર્ષરૂપતા-સિદ્ધિ ............... ૧૪૧૦ નિવેદન .. ૧૪૩૦ (પરિશિષ્ટ) ૦ ૦ • પરિશિષ્ટ - ૧ અનેકાંતજયપતાકા ગ્રંથમાં આવતા પ્રમાણવાર્તિકના શ્લોક સટીક .......... ૧ • પરિશિષ્ટ - ૨ અનેકાંતજયપતાકા ગ્રંથમાં આવતા શ્લોકોનો અકારાદિક્રમ ............... ૪ • પરિશિષ્ટ - ૩ અનેકાંતજયપતાકા ગ્રંથમાં આવતા સાક્ષીપાઠોનો અકારાદિક્રમ............ • પરિશિષ્ટ - ૪ અનેકાંતજયપતાકા વ્યાખ્યામાં આવતા સાક્ષીપાઠોનો અકારાદિક્રમ ........ ૧૭ • પરિશિષ્ટ - ૫ અનેકાંતજયપતાકા વિવરણમાં આવતા સાક્ષીપાઠોનો અકારાદિકમ ...... ૨૧ • પરિશિષ્ટ - ૬ અનેકાંતજયપતાકા ગ્રંથમાં આવતા ન્યાયોની સૂચિ .. ........ ૨૪ • પરિશિષ્ટ - ૭ અનેકાંતજયપતાકા ગ્રંથમાં વપરાયેલા નિદર્શનોની સૂચિ ............. • પરિશિષ્ટ - ૮ અનેકાંતજયપતાકા ગ્રંથમાં વપરાયેલા દેશ્યશબ્દોની સૂચિ ................ ૨૬ • પરિશિષ્ટ - ૯ અનેકાંતજયપતાકા ગ્રંથમાં વપરાયેલા વિશિષ્ટ શબ્દો.................. ૨૭ • પરિશિષ્ટ - ૧૦ અનેકાંતજયપતાકા ગ્રંથમાં વપરાયેલા અજૈન સંપ્રદાય સંબંધી શબ્દો .....૩૩ ૦ For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ ( १२ ) अनेकान्तजयपताका For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ १४४४ ग्रन्थरचयितृश्रीहरिभद्रसूरिसूत्रिता व्याख्या+श्रीमुनिचन्द्रसूरिप्रणीतटिप्पनसंवलिता 'अनेकान्तरश्मि'-आख्यया गुर्जरविवृत्त्या समलङ्कृता अनेकान्तजयपताका षष्ठोऽधिकारः (१) यच्चोक्तम्-'विरोधिधर्माध्यासितस्वरूपत्वाद् वस्तुनोऽनेकान्तवादिनो मुक्त्यभावप्रसङ्गः' इत्येतदपि सूक्ष्मेक्षिकया मुक्तिमार्गमनालोच्यैवोक्तमिति, उक्तवत् सत्त्वा ........... व्याख्या ... यच्चोक्तमित्यादि । यच्चोक्तं मूलपूर्वपः-विरोधिधर्माध्यासितस्वरूपत्वाद् वस्तुनोऽनेकान्तवादिनो मुक्त्यभावप्रसङ्गः' इत्येतदपि सूक्ष्मेक्षिकया मुक्तिमार्गमनालोच्यैवोक्त ..................... ॥ श्रीशर्केश्वरपार्श्वनाथाय नमः ।। ॥ श्री-प्रेम-भुवनभानु-जयघोष-जितेन्द्र-गुणरत्न-रश्मिरत्नसूरिसद्गुरुभ्यो नमः ।। ॥ ऐं नमः ।। * अनेठांतरश्मि * ऐन्द्रध्येयं जिनं नल्वा, नव्वा गुरुक्रमावलीम् । गुर्जशयां निबद्धेयं, व्याख्या रम्या वितन्यते॥ - અનેકાંતવાદમાં જ મોક્ષ બાહ્યર્થનું નિબંધ અસ્તિત્વ સિદ્ધ કરી, હવે અનેકાંતવાદમાં જ મોક્ષની સંગતિ છે - એવું બતાવવા, ગ્રંથકારશ્રી છઠ્ઠા અધિકારનો પ્રારંભ કરે છે – (૧) પૂર્વપક્ષમાં તમે જે કહ્યું હતું કે – “તમે વસ્તુને નિત્ય-અનિત્યાદિ વિરુદ્ધ ધર્મવાળી માની હોવાથી, અનેકાંતવાદીઓને તો મોક્ષનો પણ અભાવ થશે” – આ બધું પણ, મોક્ષમાર્ગને સૂક્ષ્મક્ષિકાથી જાણ્યા વિનાનું જ કથન છે. (અર્થાત્ મોક્ષમાર્ગને તમે સૂક્ષ્મદૃષ્ટિથી સમજયા ન હોવાથી ४ मावो प्रता५ ४२ छो...) १. ५१तमे पृष्ठे। २. 'भावप्रसङ्गस्त्वभावप्रसङ्गात् इत्येतदपि' इति ग-पाठः । ३.५१तमे पृष्ठे । For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ ११४९ व्याख्याविवरणविवेचनसमन्विता (પ8: नित्यत्वादीनां विरोधित्वासिद्धेः, अन्यथा वस्त्वभावप्रसङ्गात् । (२) किञ्च तथाभूतवस्त्वभावे सत्येकान्तवादिन एव मुक्त्यभावप्रसङ्गः।तथाहि-यदि तदात्मा-ऽङ्गना-भवनमणि-कनक-धन-धान्यादिकमेकान्तेनैवानात्मकत्वादिधर्मयुक्तं भावनालम्बनमिष्यते, हन्त तर्हि सर्वथाऽनात्मकत्वाद् भावकभाव्याभावात् तत्परिज्ञानोत्तरकालभाविभावनाऽभावतः - વ્યારણ્યા . मिति । कुत इत्याह-उक्तवत्-यथोक्तं तथा सत्त्वानित्यत्वादीनां धर्माणां विरोधित्वासिद्धेः कारणात् । अन्यथा-एवमनभ्युपगमे किमित्याह-वस्त्वभावप्रसङ्गात् निर्णीतमेतत् । किञ्च तथाभूतवस्त्वभावे सति अनेकान्तात्मकवस्त्वभाव इत्यर्थः, एकान्तवादिन एव-वादिनो मुक्त्यभावप्रसङ्गः । एतदेवाह तथाहीत्यादीना । तथाहीत्युपप्रदर्शने । यदि तदात्मा-ऽङ्गनाभवन-मणि-कनक-धन-धान्यादिकमेकान्तेनैव-सर्वथैव अनात्मकत्वादिधर्मयुक्तं भावनालम्बनमिष्यते, हन्त तर्हि सर्वथाऽनात्मकत्वात् कारणात् भावकभाव्याभावात् हेतोः - અનેકાંતરશ્મિ .... બાકી હકીકતમાં અમારું કથન સત્ય જ છે. તેનું કારણ એ કે, પૂર્વે કહ્યા મુજબ સત્ત્વ-અસત્ત્વ, નિત્યત્વ-અનિત્યત્વ, સામાન્ય-વિશેષ, અભિલાપ્ય-અનભિલાપ્ય આદિ ધર્મોનું વિરોધીપણું જરાય સિદ્ધ નથી. (અર્થાતુ તે ધર્મો, વિરોધ વિના એક જ વસ્તુમાં નિબંધ રહી શકે છે.) (અન્યથા=) બાકી જો જુદી જુદી અપેક્ષાએ તે ધર્મો ન માનવામાં આવે, તો તો તે વસ્તુનો જ અભાવ થઈ જાય. આ બધી વાતોનો નિર્ણય અમે પૂર્વે જ કરી ગયા છીએ. (૨) બીજી વાત, જો અનેકાંત-આત્મક વસ્તુ ન હોય, તો તો એકાંતવાદીને જ મોક્ષનો અભાવ થશે (અર્થાત્ એકાંતવાદમાં જ મોક્ષની અસંગતિ થશે.) તે આ પ્રમાણે જો તે આત્મા, સ્ત્રી, ભવન, મણિ, કનક, ધન, ધાન્ય વગેરે દરેક વસ્તુઓ એકાંતે (સર્વથા) અનાત્મકતા-આદિ ધર્મોથી યુક્ત જ હોય અને તેને જ જો ભાવનાનું આલંબન બનાવતા હો, તો તો વસ્તુ સર્વથા અનાત્મક (આત્મસ્વરૂપ વિહોણી) હોવાથી કોઈ ભાવ્ય-ભાવક જ નહીં રહે અને તો તેવા (અનાત્મકાદિ વસ્તુનાં) જ્ઞાન પછી ભાવના પણ નહીં થાય અને ભાવના નહીં થાય, તો કોના થકી અથવા કોના રાગાદિ દોષોની હાનિ થશે? એ તમે કહો. (અર્થાત તમારા મતે તે બધું જ અસંગત છે.) ભાવાર્થ તમે જેને ભાવનાનું આલંબન બનાવો છો, તે અંગનાદિ વસ્તુ તો એકાંતે અનાત્મક ( નિઃસ્વરૂપ) છે. તો આવી એકાંતે અનાત્મક (=નિઃસ્વરૂપ) વસ્તુ તો ભાવનાનો વિષય પણ ન બને અને તે વિશે કોઈ ભાવના પણ ન કરી શકે. (આશય એ કે, વસ્તુ જો કથંચિત્ સાત્મક હોય, તો તે વસ્તુ ભાવ્ય=ભાવનાનો વિષય બની શકે અને વ્યક્તિ ભાવક ભાવના ભાવનાર બની શકે, પણ વસ્તુ સર્વથા અનાત્મક=નિઃસ્વરૂપ હોવામાં તો કોઈ ભાવ્ય-ભાવક જ ન રહે.) For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ મધર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ११५० कुतः कस्य वा दोषप्रहाणमिति कथ्यतामिदम् ॥ (३) स्यादेतत् परपरिकल्पिताविचलितैकस्वभावात्मापेक्षया तदनात्मकमभ्युपगम्यते, न पुनः प्रतिक्षणनश्वरात्मापेक्षयेति ।(४) एतदप्यसारम्, विकल्पानुपपत्तेः। तथाहि-तत् कथञ्चित् प्रतिक्षणनश्वरं स्यात् सर्वथा वा ? यदि कथञ्चिदर्हन्मतानुवाद एव । तत्परिज्ञानोत्तरकालभाविभावनाऽभावतः-एकान्तेनैव अनात्मकत्वादिवस्तुपरिज्ञानोत्तरकालभाविभावनाऽभावेन कुतः कस्य वा दोषप्रहाणं-रागादिप्रहाणमिति कथ्यतामिदम् ॥ स्यादेतदित्यादि । स्यादेतत्-अथैवं मन्यसे परपरिकल्पितश्चासौ अविचलितैकस्वभावश्चेति विग्रहः, एवम्भूतश्चासावात्मा च तदपेक्षया तत् वस्तु अनात्मकमभ्युपगम्यते, न पुनः प्रतिक्षणनश्वरात्मापेक्षयेति । एतदपि-परसम्मतमसारम् । कथमित्याह-विकल्पानुपपत्तेः । एनामेवाह तथाहीत्यादिना । तथाहीति पूर्ववत् । तत्-वस्तु कथञ्चित्-पर्यायापेक्षया - અનેકાંતરશ્મિ ... અને તો વસ્તુને અનાત્મક રૂપે જાણ્યા પછી, વાસ્તવમાં તે વિશે (વિરાણી) ભાવનાઓ પણ નહીં થાય (એ ભાવનાઓ તો કથંચિત્ સાત્મક વસ્તુ વિશે જ સંભવિત છે.) રાગાદિ હાનિ તો તેવી ભાવના ભાવવાથી થતી હતી, પણ હવે તો તેવી ભાવના જ ન થાય. અને ભાવના વિના તો કોના થકી અથવા કોના દોષોનો ઘટાડો થશે? એ તમે કહો. (અર્થાતુ તમારા મતે રાગાદિ દોષોની હાનિ જ ઘટતી નથી.). એટલે વસ્તુને એકાંતે અનાત્મક-આદિરૂપ માની શકાય નહીં, નહીંતર તો તમારા (એકાંત) મતમાં જ મોક્ષની અસંગતિ થશે. - અનાત્મક માનવાનું તાત્પર્ય + નિરાસ - (૩) બૌદ્ધ: બીજાઓએ કલ્પેલું જે અવિચલિત એકસ્વભાવરૂપ સ્વરૂપ છે, તેની અપેક્ષાએ તે વસ્તુ અનાત્મક છે (વસ્તુ કાયમ માટે અવિચલિત-એકસ્વભાવવાળી નથી રહેતી. એટલે જ તે વસ્તુ, તેવા સ્વભાવની અપેક્ષાએ અનાત્મક કહેવાય છે. આ જ અમારું અનાત્મક માનવાનું તાત્પર્ય છે.) બાકી પ્રતિક્ષણ નશ્વરસ્વભાવની અપેક્ષાએ તો તે વસ્તુ છે જ... એટલે તે સ્વભાવની અપેક્ષાએ તેને અનાત્મક ન કહેવાય. (તેને લઈને તો તેનું આત્મસ્વરૂપ નિયત જ છે.) (૪) સ્યાદ્વાદી : તમારી આ વાત પણ અસાર જણાઈ આવે છે, કારણ કે અહીં પણ વિકલ્પો સંગત થતા નથી. તે આ પ્રમાણે - - એકાંતક્ષણિકવાદનો વિકલ્પશઃ નિરાસ - તમે કહો છો કે, દરેક વસ્તુઓ પ્રતિક્ષણ નશ્વર (કવિનાશશીલ) છે. પણ અહીં અમારા ૨. ‘ઋત્વિતાવિવાનિતૈ' ત T-: ૨. પૂર્વમુદ્રિતે ‘ગવસ્તુ' ત્યાદ્ધપતિ:, મંત્ર H-પ્રતાનુસારે શુદ્ધિ:. For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ ११५१ तथा चोक्तमर्हन्मतानुसारिभिः अनेकान्तजयपताका "सर्वव्यक्तिषु नियतं क्षणे क्षणेऽन्यत्वमथ च न विशेषः । संत्योश्चित्यपचित्योराकृतिजातिव्यवस्थानात् ॥" इत्यादि । अथ सर्वथा, हन्त तहिकामुष्मिकसंकललोकसंव्यवहाराभावप्रसङ्गः । व्याख्या ( ષષ્ઠ: Page #29 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता ११५२ तथाहि-प्रतिक्षणनिरन्वयनश्वरत्वे सत्यात्मादिवस्तुनो ग्राह्यग्राहकभाव-स्मरण-प्रत्यभिज्ञानकुतूहलविरमणादि आविद्वदङ्गनादिप्रतीतमपि नोपपद्यते । (५) न हि ग्राह्यार्थतद्ग्राहकसंवेदनयोः कथञ्चिदपि तुल्यकालताऽभ्युपगम्यते, तयोर्हेतुफलभावाभ्युपगमात् । उक्तं च-"ग्राह्यतां विदुर्हेतुत्वमेव युक्तिज्ञा ज्ञानाकारार्पणक्षमम्" इति । एवं च सति ................................. व्याख्या ........................... तथाहि-प्रतिक्षणनिरन्वयनश्वरत्वे सति-प्रतिक्षणं सर्वथा निरनुवृत्तिनशनशीलत्वे सति आत्मादिवस्तुनो ग्राह्यग्राहकभावश्च स्मरणं च प्रत्यभिज्ञानं च कुतूहलविरमणादि चेति द्वन्द्वः, एतदाविद्वदङ्गनादिप्रतीतमपि नोपपद्यते-न घटते । न हीत्यादि । न यस्मात् ग्राह्यार्थ-तद्ग्राहकसंवेदनयोः कथञ्चिदपि तुल्यकालताऽभ्युपगम्यते परैः, तयोः-ग्राह्यार्थतद्ग्राहकसंवेदनयोर्हेतुफलभावाभ्युपगमात् । उक्तं च धर्मकीर्त्तिना ग्राह्यतां विदुरर्थस्य हेतुत्वमेव युक्तिज्ञाः-अनुमानादिविदः । किंविशिष्टं हेतुत्वमित्याह-ज्ञानाकारार्पणक्षममिति । एवं च ................... मनेतिरश्मि .................. સકલ લોકવ્યવહારનો વિલોપ થઈ જશે. તે આ પ્રમાણે – દરેક વસ્તુઓ ઉત્તરોત્તર ક્ષણમાં અનુવૃત્તિ विना, ते सर्वथा प्रतिक्षएना पाभे, तो तो मामा-हिना संधने सन थता (१) या4प्र भाव, (२) स्म२९, (3) अत्यत्मिशान, (४) कुतूहलविरमा... साह, विद्वानथी सईने अंगना સુધીના દરેક જીવોને પ્રતીતિસિદ્ધ બાબતો પણ સંગત થશે નહીં. (અર્થાત્ સર્વથા નશ્વરવાદમાં તો, પ્રતીતિસિદ્ધ સ્મરણાદિનું અસ્તિત્વ પણ વિલુપ્ત થશે.) (५) वे 21२श्री, सर्वथा वाम -याभाव, स्म२९॥ भ न घटे? ते मश: ४९॥ छ - ક્ષણિકવાદમાં ગ્રાહ્ય-ગ્રાહકભાવની અસંગતિ ને હે બૌદ્ધો ! તમે ગ્રાહ્ય-અર્થ અને ગ્રાહકસંવેદન આ બંનેની કથંચિત્ =કોઈક અપેક્ષાએ) પણ તુલ્યકાલતા માનતા નથી. તેનું કારણ એ કે, તમે તે બંનેને હેતુ-ફળ તરીકે સ્વીકાર્યા છે. (આશય એ કે, ગ્રાહ્ય-અર્થ તે હેતુ છે અને તેના આધારે થનારું ગ્રાહકસંવેદન તે ફળ છે. આમ તમે ગ્રાહ્ય-ગ્રાહકને હેતુ-ફળ તરીકે સ્વીકાર્યા છે.) આ વિશે ધર્મકીર્તિએ કહ્યું છે કે – “અનુમાનાદિને જાણનારા યુક્તિજ્ઞ પુરુષો, જ્ઞાનમાં પોતાને અનુરૂપ આકારનું અર્પણ કરવામાં ......विवरणम् .. अथ मुक्तिवादे किञ्चिदवचूर्ण्यते- 1. ज्ञानाकारार्पणक्षममिति । ज्ञाने स्वाकारढौकनसहं हेतुत्वं युक्तिज्ञा विदुः ।। १. धर्मकीर्तिना। २. 'ग्राह्यथैतद्' इति ङ-पाठः । For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ ११५३ अनेकान्तजयपताका (પ8: ग्राह्यार्थाभाव एव ग्राहकसंवेदनप्रसूतेः तदभावभावित्वात् कुतस्तस्य तद्ग्राहकत्वमितरस्य च तद्ग्राह्यत्वमित्यादाय युक्तिप्रदीपं तिरस्कृत्य स्वदर्शनाभिनिवेशतिमिरं निभाल्यता - ચહ્યા .... सति ग्राह्यार्थाभाव एव वस्तुस्थित्या ग्राहकसंवेदनप्रसूतेः । किमित्यत आह-तदभावभावित्वात्-ग्राह्यार्थाभावभावित्वात् संवेदनस्य । कुतस्तस्य-संवेदनस्य तद्ग्राहकत्वंग्राह्यत्वेनाभिमतार्थग्राहकत्वम् । इतरस्य च-अर्थस्य तद्ग्राह्यत्वं-तदुत्तरकालभाविसंवेदनग्राह्यत्वमित्यादाय युक्तिप्रदीपं सूक्ष्माभोगहस्तेन तिरस्कृत्य स्वदर्शनाभिनिवेशतिमिरं निभाल्य ~ અનેકાંતરશ્મિ સમર્થ એવું અર્થનું હેતુપણું; તે જ ગ્રાહ્યતા છે - એવું જાણે છે...” (પ્રમાણવાર્તિક ર/૨૪૭) અહીં પણ અર્થને હેતુ તરીકે અને જેમાં આકારનું અર્પણ કરવાનું છે એવાં જ્ઞાનને ફળ તરીકે જણાવેલ છે. એટલે આમ ગ્રાહ્ય-ગ્રાહકને તમે હેતુ-ફળ તરીકે માનેલ છે. (અને હેતુ-ફળ તો તમે પૂર્વાપરભાવે માનો છો, તુલ્યકાળે નહીં.) (પર્વ ૨ સતિ=) હવે જો બંને તુલ્યકાળ ન હોય, તો તો એનો મતલબ એ થયો કે, પહેલી ક્ષણે ગ્રાહ્ય-અર્થ અને પછી તેનો અભાવ થયે જ બીજી ક્ષણે ગ્રાહકજ્ઞાન ઉત્પન્ન થાય છે. (આમ, ગ્રાહ્યઅર્થના અભાવમાં જ ગ્રાહકજ્ઞાન ઉત્પન્ન થાય છે.) તેનું કારણ એ જ કે, ગ્રાહ્ય-અર્થના અભાવે જ તે સંવેદન ઉત્પન્ન થાય છે. હવે ગ્રાહકજ્ઞાન વખતે જો ગ્રાહ્ય-અર્થ જ ન હોય, તો તે જ્ઞાન, શી રીતે ગ્રાહ્ય તરીકે અભિમત અર્થનો ગ્રાહક કહેવાય? અને ગ્રાહ્ય-અર્થ વખતે જો ગ્રાહકજ્ઞાન જ હજી ન થયું હોય, તો તે અર્થ, પોતાના ઉત્તરકાળભાવી જ્ઞાનથી ગ્રાહ્ય શી રીતે બને? (જ્ઞાન વખતે તો તેનું અસ્તિત્વ જ ન હોવાથી જ્ઞાનથી તે ગ્રાહ્ય ન જ બને.) એટલે હે બૌદ્ધો ! સૂક્ષ્મક્ષિકારૂપ હાથ થકી એક યુક્તિદીવો લઈને, પોતાના દર્શનના અભિનિવેશરૂપ અંધકારને દૂર કરીને, અમે કહેલું બધું ધ્યાનથી જુઓ. (ભાવ એ કે, જેમ દીવાથી અંધારું દૂર કરીને વાસ્તવિક વસ્તુ દેખાય છે, તેમ તમે યુક્તિને આગળ કરીને પોતાના દર્શનના અભિનિવેશનું અંધારું દૂર કરો અને પછી વસ્તુસ્થિતિ વિચારતા શીખો, તો જ તમને સત્ય હકીકત સમજાશે.) *भिन्नकालं कथं ग्राह्यमिति चेद् ग्राह्यतां विदुः । हेतुत्वमेव युक्तिज्ञा ज्ञानाकारार्पणक्षमम् ॥२४७॥ वृत्ति. - ननु प्राग्भावभावित्वात् भिन्नकालं वस्तु कथं ग्राह्यमिति चेत् हेतुत्वमेव ज्ञाने आकारस्य स्वानुरुपस्यार्पणक्षम પ્રઢતાં યુજીજ્ઞા વિદુ:...(પ્રમાવિ. વૃ.) ૨. ‘સૂક્ષ્મામોને હર્તન' તિ -પઢિ: | For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ fધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ११५४ मेतदिति । (६) आकारार्पणक्षमत्वमपि तस्यानिश्चितमेव, न यतोऽनन्तरातीतविषयाकारमेतत् संवेदनमिति विनिश्चेतुं शक्यते, तस्याग्रहणात् तदानीमसत्त्वादिति तदाकारमेतदतदाकारं न भवतीत्यवगमानुपपत्तिः । (७) संवेद्यमानादेव संवेदनाकारात् तदाकारत्वावगम इति ચાડ્યા ... तामेतत्-अनन्तरोक्तमिति ॥ उपचयमाह-आकारार्पणक्षमत्वमपि तस्य-अर्थस्य अनिश्चितमेव । कथमित्याह-न यतोऽनन्तरातीतविषयाकारमेतत् संवेदनमिति-एवं विनिश्चेतुं शक्यते । कुत इत्याह-तस्यअनन्तरातीतविषयस्य अग्रहणात् । अग्रहणं च तदानीं-संवेदनकाले असत्त्वाद् विषयस्य इतिएवं तदाकारम्-अनन्तरातीतविषयाकारम् एतत्-संवेदनमतदाकारम्-अन्याकारं न भवतीत्यवगमानुपपत्तिः । संवेद्यमानादेव संवेदनाकारात् तद्गतादेव तदाकारत्वावगमः-अनन्तरा - અનેકાંતરશ્મિ તેથી ફલિત એ થયું કે, વસ્તુને સર્વથા ક્ષણિક માનવામાં, ગ્રાહ્ય-ગ્રાહકભાવ પણ અસંગત થાય છે. * અર્થની આકાર-અર્પણક્ષમતા પણ અનિશ્ચિત (૬) અર્થ તે જ્ઞાનમાં પોતાના આકારનું અર્પણ કરવા સમર્થ છે, એ વાતનો પણ નિશ્ચય થઈ શકતો નથી. કારણ કે “સંવેદન, અનંતર-અતીત (=પૂર્વેક્ષણમાં જ ઉત્પન્ન થયેલા) અર્થના આકારવાળું છે' એવો નિશ્ચય થતો નથી. (આશય એ કે, જ્ઞાનમાં જે આકાર આવ્યો, તે પૂર્વેક્ષણીય અર્થનો જ છે, એવો નિશ્ચય થઈ શકતો નથી.) પ્રશ્ન: પણ તેનું કારણ ? ઉત્તર : કારણ એ જ કે, સંવેદન વખતે તો તે વિષય રહ્યો જ નથી અને એટલે તે વિષયનું ગ્રહણ જ થતું નથી. હવે જો તે વિષયનું ગ્રહણ ન થાય, તો તે સંવેદન “અનંતર-અતીત વિષયના આકારવાળું જ છે, બીજા કોઈ આકારવાળું નહીં' એવો બોધ શી રીતે થાય? (ભાવ એ કે, તે વિષય અને તેના આકારનું ગ્રહણ કર્યું હોય, તો જાણી શકાય કે – આ સંવેદન તેના આકારવાળું છે. પણ તે વિષયનું જ ગ્રહણ નથી, તો તે જ્ઞાન તેના આકારવાળું છે – એવું શી રીતે જણાય?) (૭) હવે બૌદ્ધ, અનંતર-અતીત વિષયના આકારનો અવગમ સંગત કરવા, પોતાનું મંતવ્ય રજૂ કરે છે – બૌદ્ધ સંવેદનમાં જે આકાર છે, તે તો સંવેદનસિદ્ધ છે, સ્પષ્ટપણે અનુભવાય છે. બસ, તો આવો આકાર જ અનંતર-અતીત વિષયનો છે. એટલે સંવેદનસિદ્ધ એવા સંવેદનગત આકારના આધારે, અનંતર-અતીત વિષયના આકારનો અવગમ કેમ ન થાય ? For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ ११५५ अनेकान्तजयपताका (षष्ठः चेत्, तथाहि-न यद् यदाकारं न भवति तत् तद्ग्राहकं भवति, पीताकारमिव नीलस्य, तद्ग्राहकं चैतदिति कथं तदवगमानुपपत्तिरिति ? (८) एतदप्ययुक्तम्, अविचारितरमणीयत्वात्, तत्प्रत्यक्षताऽनुपपत्तेः, अनुमीयमानत्वात्, न चानुमीयमानताऽपि, एवंविधाविनाभावव्यवस्थाकारिणः क्षणद्वयग्राहिणो विज्ञानस्याभावात्, क्षणिकत्वविरोधात्, ....... व्याख्या ... तीतविषयाकारत्वावगम इति चेत्, एतदेव भावयति तथाहीत्यादिना । तथाहि-न यद् यदाकारं न भवति संवेदनं तत् तद्ग्राहकं भवति । पीताकारमिव संवेदनं नीलस्य । तद्ग्राहकम्अनन्तरातीतविषयग्राहकं चैतत्-अधिकृतसंवेदनमिति-एवं कथं तदवगमानुपपत्तिः-अनन्तरातीतविषयाकारत्वावगमानुपपत्तिरिति ? । नैवेत्यर्थः । अत्राह-एतदप्ययुक्त-मनन्तरोदितम् । कुत इत्याह-अविचारितरमणीयत्वात् । अस्याविचारितरमणीयत्वं च तत्प्रत्यक्षताऽनुपपत्तेःअनन्तरातीतविषयाकारस्य प्रत्यक्षताऽनुपपत्तेः । अनुपपत्तिश्च अनुमीयमानत्वात् तस्य । न चानुमीयमानताऽप्यत्र । कुत इत्याह-एवंविधाविनाभावव्यवस्थाकारिणः क्षणद्वयग्राहिणो विज्ञानस्याभावात् । अभावश्च क्षणिकत्वविरोधात् । तदेवं विशिष्टं तद्व्यवस्थाकारीत्यारेका ....... मनेतिरश्मि ....... આ જ વાતને ભાવનાપૂર્વક જણાવે છે – (तथाहि -) ४ विशान २ २वायुं न डोय, ते विशान ते २॥७२अडएनही. म કે પીતાકાર વિજ્ઞાન, નીલાકારવાળું ન હોવાથી તે નીલનું ગ્રહણ કરતું નથી. હવે પ્રસ્તુત સંવેદન તો, અનંતર-અતીત વિષયને ગ્રહણ કરનારું છે, તો તેમાં, તે વિષયનો मा२ भानवो ४ २.यो. (अन्यथा ते, ते विषयन अड। भ७२ ?) આમ, અનંતર-અતીત વિષયના આકારનો અવગમ થાય જ છે ને? તેની અસંગતિ શી રીતે ? (૮) સ્યાદ્વાદીઃ તમારી આ વાત પણ યુક્ત નથી, કારણ કે ન વિચારીએ ત્યાં સુધી જ રમણીય લાગે એવી છે. તમે અનંતર-અતીત વિષયના આકારનો અવગમ કહો છો, પણ તે અવગમ કયો? (१) प्रत्यक्ष-अबराम , (२) अनुमान अवगम ? (૧) અનંતર-અતીત વિષયાકારનો પ્રત્યક્ષ-અવગમ તો ન માની શકાય, કારણ તે તો અનુમીયમાન છે, અર્થાત્ અનુમાનનો વિષય છે. (અને અનુમાનનો વિષય અનુમાનથી જ જણાય, प्रत्यक्षथी नही.) (२) ४वे ते अनंत२-भतीत विषया॥२, अनुमाननी ५७ विषय न मने, ॥२९॥ 3 'न यद् यदाकारं न तत् तद्ग्राहकं' भावा अविनामावन ! ४२।२ द्विक्षस्थायी ओ विशान नथी. हो આવું ( પૂર્વાપરક્ષણગત લિંગ-લિંગીના અવિનાભાવને ગ્રહણ કરનારું) ધિક્ષણસ્થાયી વિજ્ઞાન માનો, १. पूर्वमुद्रिते 'तदेवं' इत्यशुद्धपाठः, अत्र H-G-प्रतेन शुद्धिः । For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ अधिकार: ) Page #34 -------------------------------------------------------------------------- ________________ (षष्ठः ११५७ अनेकान्तजयपताका (९) स्यादेतत् समानकालयोरेव ग्राह्यग्राहकभावः । तथाहि-स्वहेतुभ्य एव तद् विज्ञानं विशिष्टसमानकालभाविभावग्राहकस्वभावम्, भावोऽपि तद्ग्राह्यस्वभाव एवोत्पद्यत इति यथोक्तदोषानुपपत्तिः, न, तयोस्तादात्म्यतदुत्पत्त्यनुपपत्तेः प्रतिबन्धाभावात् । ....... ..... व्याख्या ............... स्यादेतत् समानकालयोरेवार्थसंवेदनयोाह्यग्राहकभावः । तथाहि-स्वहेतुभ्य एव तद् विज्ञानं-विवक्षितं विशिष्टसमानकालभाविभावग्राहकस्वभावम्, भावोऽप्यसौ विवक्षितः तद्ग्राह्यस्वभाव एव-विवक्षितविज्ञानग्राह्यस्वभाव एव उत्पद्यत इति-एवं यथोक्तदोषानुपपत्तिः । एतदाशङ्कय आह-न, तयोः-प्रस्तुतार्थसंवेदनयोः तादात्म्यतदुत्पत्त्यनुपपत्तेः ......... मनेतिरश्मि ..... (હવે બૌદ્ધ, ક્ષણિકમતે ગ્રાહ્ય-ગ્રાહકભાવ સંગત કરવા, એક નૂતન વક્તવ્ય રજૂ કરે છે. તેનું પણ ગ્રંથકારશ્રી નિરાકરણ કરશે.) (८) बौद्ध : वास्तवम पूर्वा५२लीन नहीं, ५९ समानलीन अर्थ-संवेहननो ४ पायગ્રાહકભાવ છે. તે આ પ્રમાણે – (૧) પોતાના હેતુઓથી જ, તે વિજ્ઞાન તેવા વિશિષ્ટ સ્વભાવે ઉત્પન્ન थयु छ , ४थी ते पोताना समानामावी अर्थनी 'या' बने छ, अने. (२) पोताना तुमोथी જ, અર્થ પણ તેવા વિશિષ્ટ સ્વભાવે ઉત્પન્ન થયું છે કે, કે જેથી તે પોતાના સમાનકાલભાવી જ્ઞાનથી 'या' जने छ. __(मामा, समानलीन अर्थ-संवेहननी याय-संगत ४ छे. तो पछी क्षमते पायગ્રાહકભાવની અસંગતિ શી રીતે ?) તેથી અમારા મતે, યથોક્ત તમામ દોષો અનુપપન્ન છે. સ્યાદ્વાદીઃ તમારી આ વાત પણ યુક્ત નથી, કારણ કે, સમાનકાલીન અર્થ-સંવેદનમાં, તાદાભ્ય કે તદુત્પતિ એકે સંબંધ સંગત ન થવાથી, વાસ્તવમાં તે બેનો પ્રતિબંધ (=સંબંધો જ નથી. (અને પ્રતિબંધ વિના તો તે બેનો ગ્રાહ્ય-ગ્રાહકભાવ શી રીતે મનાય ?) ભાવાર્થ સમાનકાલીન જ્ઞાન-અર્થ વચ્ચે તાદાત્મ-તદુત્પત્તિ એકે સંબંધ ઘટતા નથી. જુઓ – (૧) તેઓ બંને એકકાળે રહેનાર હોવાથી, ગોવિષાણયની જેમ પરસ્પર ઉપકાર્ય-ઉપકારકભાવથી રહિત છે અને તો તે બેનો તદુત્પત્તિ સંબંધ શી રીતે ઘટે? અને (૨) અર્થ જડરૂપ અને સંવેદન ચેતનરૂપ - .......................* विवरणम् ...... 3. तादात्म्यतदुत्पत्त्यनुपपत्तेरिति । समानकालभाविनोर्हि ज्ञेय-ज्ञानयोर्न तदुत्पत्तिलक्षण: सम्बन्धो जाघटीति, एककालवर्तित्वेनैव परस्परमुपकार्योपकारकभावस्याभावात् । तादात्म्यं तु सुतरां न भवति, जडचिद्रूपस्वभावत्वादर्थसंवेदनयोः । अत: सम्बन्धद्वयाभावे कथं ग्राह्यग्राहकभावो भवितुमर्हति । एतच्च १. 'ग्राहस्वभावं' इति ङ-पाठः। २. 'तस्तदुत्पत्त्यनु०' इति टु-पाठः। ३. 'कारस्याभावात्' इति क-पाठः । ४. पूर्वमुद्रिते 'अतत्सम्ब०' इत्यशुद्धपाठः, अत्र N-प्रतपाठः । ५. 'द्वयोर्भावे' इति क-पाठः। ६. पूर्वमुद्रिते 'मर्हति वैशेषिकस्यापि मते' इति साधिकः पाठोऽशुद्धः प्रतिभाति । For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ अधिकार: ) व्याख्या - विवरण - विवेचनसमन्विता १९१५८ (१०) स्यादेतत् एकसामग्र्यधीनत्वादुभयोर्वस्तुतस्तदुत्पत्तिलक्षण एव प्रतिबन्धः । तथाहि-स्वैकार्यसाधनप्रवृत्तग्राह्यनिमित्तस्वोपादानजन्यं विज्ञानम्, एवं स्वकार्यसाधन व्याख्या कारणात् प्रतिबन्धाभावादिति । स्यादेतत्-अथैवं मन्यसे एकसामग्र्यधीनत्वात् कारणात् उभयोः-अर्थ-संवेदनयोर्वस्तुतः - परमार्थेन तदुत्पत्तिलक्षण एव प्रतिबन्धः । एतद्भावनायैवाहतथाहीत्यादि । तथाहीति पूर्ववत् । स्वकार्यसाधनप्रवृत्तं च तद् ग्राह्यं च तदेव निमित्तं यस्य स्वोपादानस्य विज्ञानसम्बन्धिनः तज्जन्यं विज्ञानं वर्त्तते । एवं स्वकार्यसाधनप्रवृत्तं च तत् ....अनेडांतरश्मि એમ બંને વિલક્ષણ હોવાથી, તે બેનું તાદાત્મ્ય તો સુતરાં ન ઘટે... આમ જો એકે સંબધ ન હોય તો તે બેનો ગ્રાહ્ય-ગ્રાહકભાવ શી રીતે મનાય ? (વાસ્તવમાં તો તમે ભૂલથી જ આવું બોલી ગયા છો કે, સમાનકાલીન અર્થ-જ્ઞાનનો ગ્રાહ્યગ્રાહકભાવ છે... બાકી હકીકતમાં તો તમારો આવો મત જ નથી. તમે તો પૂર્વેક્ષણે વિષય અને તે પછીની ક્ષણે જ્ઞાનની ઉત્પત્તિ માનો છો. એટલે તમે તો, ગ્રાહ્ય-ગ્રાહક તરીકે સ્વીકૃત અર્થ-જ્ઞાનને પૂર્વા૫૨કાલીન માનો છો, સમાનકાલીન નહીં.) (હવે બૌદ્ધ, તે સમાનકાલીન અર્થ-જ્ઞાનમાં પ્રતિબંધ સિદ્ધ કરવા, પોતાનું મંતવ્ય બતાવે छे -) * प्रतिबंधसाधड जौद्धमंतव्यनो निरास * (૧૦) બૌદ્ધ : અર્થ અને જ્ઞાન - બંને એક સામગ્રીને જ આધીન હોવાથી, પરમાર્થથી તો તે બેનો તદુત્પત્તિરૂપ જ પ્રતિબંધ છે. તે આ પ્રમાણે – (૧) પોતાના ઘટરૂપ કાર્યને ઉત્પન્ન કરવામાં વ્યાવૃત એવું મૃદાદિ ગ્રાહ્ય જેનું નિમિત્ત ( = सहअरी) छे, तेवा पोताना उपाधानथी 'विज्ञान' उत्पन्न थाय छे (जहीं अरएासामग्रीमां ઉપાદાન-સમનન્તરપ્રત્યય અને નિમિત્ત-મૃદાદિ) અને (૨) પોતાના વિજ્ઞાનરૂપ કાર્યને ઉત્પન્ન કરવામાં विवरणम् .. परेण वैलक्ष्य भाषितमेव कृतं यदुत समानकालयोरेवार्थसंवेदनयोर्ग्राह्यग्राहकभावः । न हि तन्मतमेवंविधं समस्ति, विषयक्षणानन्तरं ज्ञानक्षणोत्पत्तिसमभ्युपगमात् ।। 4. स्वकार्यसाधनप्रवृत्तग्राह्यनिमित्तस्वोपादनजन्यं विज्ञानम् । एवं स्वकार्यसाधनप्रवृत्तसमनन्तरविज्ञाननिमित्तस्वोपादानजन्यं च ग्राह्यमिति कथं न प्रतिबन्ध इति ? एवं सूत्रं तावद् व्याख्यायतेस्वकार्यसाधने प्रवृत्तं स्वकार्यसाधनप्रवृत्तम्, तच्च तद् ग्राह्यं च मृदादि तन्निमित्तं सहकारि यस्य तत् तथा, २ १. 'बन्धः तद्भावना०' इति ङ-पाठ: । २ पूर्वमुद्रितेऽत्र 'तद्' इति पाठो नास्ति,, अत्र N - प्रतानुसारेण विन्यासः । For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ *.. ११५९ अनेकान्तजयपताका (षष्ठः -ON प्रवृत्तसमनन्तरविज्ञाननिमित्तस्वोपादानजन्यं च ग्राह्यमिति कथं न प्रतिबन्ध इति ? (११) .............. व्याख्या *. समनन्तरविज्ञानं च तदेव निमित्तं यस्य स्वोपादानस्यार्थसम्बन्धिनस्तज्जन्यं च ग्राह्यमितिएवं कथं न प्रतिबन्धोऽर्थसंवेदनयोरिति प्रतिबन्ध एवेति । एतदाशङ्कयाह-उच्यते यथा न *................................................... मनांतरश्मि ...................................................* વ્યાકૃત એવું સમનત્તર વિજ્ઞાન (=ઉપાદાનભૂતજ્ઞાનક્ષણ) જેનું નિમિત્ત છે, તેવા પોતાના મૃદાદિરૂપ ઉપાદાનથી ઘટાદિ-અર્થ’ ઉત્પન્ન થાય છે. (અહીં કારણસામગ્રીમાં ઉપાદાન-મૃદાદિ અને નિમિત્તસમનત્તરપ્રત્યય.) આમ, બંનેની કારણસામગ્રી એક જ છે (માત્ર ઉપાદાન-નિમિત્તનો બેમાં વ્યત્યય થઈ જાય છે.) તો અર્થ-જ્ઞાન વચ્ચે તદુત્પત્તિ સંબંધ કેમ ન ઘટે? ઘટે જ (અને તો ગ્રાહ્ય-ગ્રાહકભાવ પણ ઘટે ४...) વિવેચનઃ જ્ઞાન અને ઘટ બંને સમકાળે ઉત્પન્ન થયા છે. હવે આ બંનેના કારણ કે (૧) સમનત્તરપ્રત્યય, અને (૨) માટી છે, તે બંને પણ એકબીજાની અપેક્ષા રાખીને જ પોતાનું કાર્ય ઉત્પન્ન કરે છે (અર્થાત્ સમનત્તરપ્રત્યય માટીની અપેક્ષા રાખીને જ પોતાનું કાર્ય કરે છે અને માટી પણ સમનન્તરપ્રત્યયની અપેક્ષા રાખીને જ પોતાનું ઘટરૂપ કાર્ય કરે છે.) એટલે કાર્યરૂપ જ્ઞાન, માત્ર સમનત્તર પ્રત્યયથી નથી, પણ પૂર્વક્ષણગત માટીથી પણ ઉત્પન્ન થયું કહેવાય. હવે એ કાર્યરૂપ જ્ઞાન, જો કે સમાનકાલભાવી અર્થક્ષણથી ઉત્પન્ન નથી થયું, તો પણ તે અર્થક્ષણને સજાતીય, તેની પૂર્વેક્ષણગત માટીથી તો ઉત્પન્ન થયું છે જ... એટલે તે વિજ્ઞાન, સમાનકાલીન અર્થનું ગ્રહણ કરનાર થઈ જ શકે. કારણ કે તે વિજ્ઞાન, એવી જ પાશ્ચાત્યક્ષણથી ઉત્પન્ન થયું છે કે જે ક્ષણ સમાનકાલીન અર્થને તુલ્ય છે. .................... विवरणम् ...... तच्च तत् स्वोपादानं च-प्राच्यविज्ञानस्वरुपं तेन जन्यते यत् तत् स्वकार्यसाधनप्रवृत्तग्राह्यनिमित्तस्वोपादानजन्यं वर्तते विज्ञानम् । तथा एवम्-अनेनैव प्रकारेण स्वकार्यसाधनप्रवृत्तं च तत् समनन्तरं विज्ञानं च, तन्निमित्तं-सहकारि यस्य तत् तथा, तच्च तत् स्वोपादानं च-मृदादि तज्जन्यं वर्तते ग्राह्य-घटादि । अयमभिप्राय:-विज्ञानस्य सम्बन्धी उपादानक्षणो विज्ञानं जनयन् आत्मसमकालभाविनमर्थक्षणमपेक्षते । अर्थस्यापि सम्बन्धी उपादानक्षणोऽर्थक्षणं जनयन् सन्नात्मसमकालवतिनं विज्ञानक्षणमपेक्षत इति । ततो यद्यपि समानकालभाविनाऽर्थक्षणेन न ज्ञानं जनितं तथापि तत्सजातीयेन पाश्चात्यक्षणेन जनितमिति कृत्वा समानकालभाविनोऽर्थस्य ग्राहकं भवतु, तत्तुल्येन जनितत्वादिति । एतद्व्याख्यानानुसारेण वृत्त्यक्षराणि सुगमान्येवेति न व्याख्यातानि ।। १. पूर्वमुद्रितेऽत्र 'विज्ञानलक्षणरूपं' इति पाठः । २. पूर्वमुद्रितेऽत्र 'तत' इति पाठः। ३. 'विज्ञानं भूतनिमित्तं' इति ख-च-पाठः । ४. 'तेनस्थापादानं' इति ख-च-पाठः । ५. 'भवत्तुल्येन' इति च-पाठः । For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ११६० उच्यते-ग्राह्य-ग्राह्यकयोमिथो हेतुहेतुमद्भावाभांवतस्तदुत्पत्त्यसिद्धेः, उक्तवदन्योन्यमनुपकारत्वेन निमित्तताऽनुपपत्तेश्च । (१२) ग्राह्यग्राहकभावलक्षण एव तयोः प्रतिबन्ध इति चेत्, न, अस्य धर्मकीर्तिनाऽनङ्गीकृतत्वात् । किं तेन ? मयाऽङ्गीकृतो न्याय्यत्वादिति चेत्, .... ચાલ્યા प्रतिबन्धः । ग्राह्य-ग्राहकयोः प्रस्तुतयोमिथ:-परस्परं हेतुहेतुमद्भावाभावात् कारणात् तदुत्पत्त्यसिद्धेः समानकालतयेति भावः । उक्तवत्-यथोक्तं तथाऽन्योन्यमनुपकारित्वेन हेतुना निमित्तत्वानुपपत्तेश्च कारणादिति । ग्राह्येत्यादि । ग्राह्यग्राहकभावलक्षण एव तयोः-अर्थसंवेदनयोः प्रतिबन्धः । इति चेत्, एतदाशङ्कयाह-नेत्यादि । न, अस्य-ग्राह्यग्राहकभाव - અનેકાંતરશ્મિ આમ, સમાનકાલીન અર્થ-જ્ઞાન વચ્ચે ‘તત્પત્તિ-તત્તજ્યપૂર્વનિ ઉત્પત્તિ રૂપ પ્રતિબંધ સંભવિત જ છે અને એટલે તે બેનો ગ્રાહ્ય-ગ્રાહકભાવ પણ ઘટે જ... (૧૧) સ્યાદ્વાદીઃ તમારા મતે પ્રતિબંધ કેમ ન ઘટે ? તે અમે કહીએ છીએ... સાંભળો - તમે સમાનકાલીન જે અર્થ-જ્ઞાનને ગ્રાહ્ય-ગ્રાહક કહો છો, તે બે વચ્ચે તો કાર્ય-કારણભાવ જ નથી (કારણ કે સમાનકાલીન બે ક્ષણનો, ગોવિષાણદ્વયની જેમ, કાર્ય-કારણભાવ ન હોય.) અને કાર્ય-કારણભાવ વિના, તદુત્પત્તિ (=અર્થથી જ્ઞાનની ઉત્પત્તિ થવારૂપ) સંબંધ શી રીતે સિદ્ધ થાય? અને તમે જે ઉપર હમણાં કહ્યું હતું કે - “બંનેના કારણો-સમનત્તરપ્રત્યય અને માટી, એકબીજાના સહકારી બનીને જ પોતાનું કાર્ય કરે છે અને તો ઉપર કહ્યા મુજબ તતુલ્યન ઉત્પત્તિ ઘટી જ જાય” - તેવું એકબીજાને સહકારીપણું (=નિમિત્તપણું) પણ સંગત થતું નથી. કારણ કે સહકારીપણું તો ત્યારે ઘટે કે જયારે તે બેની (=સમનત્તરપ્રત્યય અને માટીનો) ઉપકાર્ય-ઉપકારકભાવ હોય... પણ ત્રીજા અધિકારમાં કહ્યા પ્રમાણે, તે બે અરસપરસ ઉપકાર (=સહકાર) જ કરતા નથી, તો તેમનું સહકારીપણું (=નિમિત્તપણું) શી રીતે સંગત થાય? એટલે ફલિત એ થયું કે, સમાનકાલભાવી અર્થ-જ્ઞાન વચ્ચે કોઈ પ્રતિબંધ-સંબંધ જ નથી અને તેથી તેમનો ગ્રાહ્ય-ગ્રાહકભાવ પણ ન જ ઘટે... (આમ જ્યારે એક રીતે પ્રતિબંધ નથી ઘટતો, ત્યારે હવે બૌદ્ધ, કંટાળીને જૈનદર્શનમાન્ય પ્રતિબંધને જ સ્વીકારી કહે છે –). (૧૨) બૌદ્ધ તો જ્ઞાન-અર્થનો ગ્રાહ્ય-રાહકરૂપ જ પ્રતિબંધ થાઓ. (અર્થ તે ગ્રાહ્ય અને જ્ઞાન તે ગ્રાહક; એ જ તે બેનો સંબંધ.) સ્યાદ્વાદીઃ તમારી આ વાત પણ બરાબર નથી, કારણ કે તમારે તો તમારા પૂર્વજોને અનુસાર વિવરમ્ ... 5. નિમિત્તાનુYપતિ | સરિસ્થધટન વિત્યર્થ: // ૨. ‘ભાવ:, ત૬૦' ત ા-પાઠ: I ૨. “ભાવાત્ તત્ ' તિ ટુ-પાઠ: I For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ ११६१ अनेकान्तजयपताका अङ्गीक्रियतां तर्हि कथञ्चित् तत्स्थैर्यमप्यनुभवन्यायसम्पन्नत्वात्, अन्यथा क्षणिकवाद्यवगतिविरोधात् । ( १३) न ह्येकान्तेन क्षणस्थितिधर्मणा विज्ञानेनोपलब्धोऽपि भावः क्षणिकोऽयमिति गम्यते, तदनु तेन तदभावानवगमात् तमन्तरेणापि तद्गतावतिप्रसङ्गः જ બાળ્યા लक्षणस्य प्रतिबन्धस्य धर्मकीर्त्तिना - भवत्तार्किकचूडामणिनाऽनङ्गीकृतत्वात् । किं तेन ? मयाऽङ्गीकृतो न्याय्यत्वाद्धेतोः । इति चेत्, एतदाशङ्कयाह- अङ्गीक्रियतां तर्हि कथञ्चित्केनचित् प्रकारेण द्रव्यार्थतया तत्स्थैर्यमपि - अर्थसंवेदनस्थैर्यमपि, अनुभवन्यायसम्पन्नत्वात्;. अन्यथा-एवमनभ्युपगमे क्षणिकत्वाद्यवगतिविरोधात् । ऐनमेवाह - न हीत्यादि । न यस्मात् एैकान्तेन क्षणस्थितिधर्मणा विज्ञानेन उपलब्धोऽपि सन् भावः क्षणिकः अयमिति गम्यते, तदनु-तत्पृष्ठतः तेन-विज्ञानेन तदभावनवगमात्, तुल्यकालनिवृत्त्येति भाव: । तं-तदभावाव* અનેકાંતરશ્મિ ... ચાલવાનું છે. હવે તમારા પૂર્વજ-ધર્મકીર્તિને તો તેવો (=ગ્રાહ્ય-ગ્રાહકભાવરૂપ) પ્રતિબંધ-સંબંધ સ્વીકૃત જ નથી. (તો વાસ્તવિક હોવા છતાં પણ, તમે તેનું નિરૂપણ શી રીતે કરી શકો ?) ન બૌદ્ધ : તેમની સાથે મારે શું લાગે-વળગે ? (તેમને ન સ્વીકારવું હોય તો ન સ્વીકારે) પણ હું તો તેમનો ગ્રાહ્ય-ગ્રાહક સંબંધ માનવાનો જ છું, કારણ કે તે તો ન્યાયસંગત છે અને ન્યાયસંગત વાત માનવી જ રહી. ષષ્ઠ: -or> સ્યાદ્વાદી : અરે, વાહ ! જો આટલા બધા તમે તટસ્થ થઈ ગયા હો, તો તો જ્ઞાન-અર્થનું કથંચિત્ (દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ) સ્વૈર્ય પણ માનવું જ રહ્યું, કારણ કે તે પણ અનુભવસિદ્ધ અને ન્યાયસંગત છે. (એ બધું અમે પૂર્વે જ કહી ગયા.) (અન્યથા=) જો જ્ઞાન-અર્થનું કથંચિત્ પણ સ્વૈર્ય (અક્ષણિકત્વ) ન માનો (અને પ્રતિક્ષણ વિનાશશીલ જ તેમને માનો) તો તો તેમની ક્ષણિકતાનો અવગમ પણ અશક્ય બનશે. (અર્થાત્ ક્ષણિકતાનું જ્ઞાન જ થઈ શકશે નહીં.) તે આ પ્રમાણે - * ક્ષણિકમતે ક્ષણિકતાનો અવગમ અસંગત (૧૩) વિજ્ઞાનને એકાંતે ક્ષણિક માનો અને તેનાથી ભાવની ઉપલબ્ધિ માની પણ લો, તો પણ તે વિજ્ઞાન દ્વારા ‘આ ભાવ ક્ષણિક છે' - એવું તો નહીં જ જણાય. કારણ કે બીજી ક્ષણે તે વિજ્ઞાન દ્વારા તેના અભાવનો અવગમ થતો નથી... (આશય એ કે, અર્થ અને જ્ઞાન બંને બીજી ક્ષણે એક સાથે નિવૃત્ત થઈ જાય છે. એટલે બીજી ક્ષણે જ્યારે અર્થનો અભાવ થયો, ત્યારે તે જ્ઞાન પણ રહ્યું નથી કે જેથી તે અર્થાભાવનો અવગમ કરે...) . ‘ત્વાદ્યધિપતિ વિરોધાત્' કૃતિ ૧-પાટ: I ૨. ‘નામેવાદ’ કૃતિ ૩-પાન: । રૂ. ‘રું તત્સુખ૦’ કૃતિ -પા:, ૩-પાવસ્તુ ‘ન્તિક્ષળ॰' કૃતિ । For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ ११६२ ધર:). व्याख्या-विवरण-विवेचनसमन्विता शङ्खपीतज्ञानवदतथाभूतादपि ततः कुतश्चिन्निमित्तात् तत्तथाभूतभावाविरोधात्, (१४) तत् प्रतीत्य भवतस्तत्त्वतस्तदुपकारानपेक्षिणः तद्भावाभावाविशेषेण नित्यादपि तद्भाव गममन्तरेणापि तद्गतौ-क्षणिकत्वगतौ अतिप्रसङ्गः, अक्षणिकत्वाधिगत्यापत्तेः । एतद्भावनायैवाह-शङ्खपीतज्ञानवत् इति निदर्शनम्, अतथाभूतादपि ततः-वस्तुन इह तावन्नित्यादपि कुतश्चिन्निमित्तादान्तरदोषतोऽवस्थाभेददर्शनादेः तत्तथाभूतभावाविरोधात् । तच्च तत् तथाभूतं च तत्तथाभूतं तस्य भावस्तत्तथाभूतभावस्तस्याविरोधात् । एतदुक्तं भवति-नित्यादपि वस्तुनो यथोक्तनिमित्तात् क्षणिकविज्ञानभावाविरोधादिति । एतद्भावनायैवाह-तत् प्रतीत्येत्यादि । तत् અનેકાંતરશ્મિ અને બીજી ક્ષણે તેના અભાવના અવગમ વિના તે પદાર્થ ક્ષણસ્થિતિક છે – બીજી ક્ષણે રહેતો નથી, એવો બોધ થઈ શકે નહીં. પ્રશ્ન : તેના અભાવના અવગમ વિના પણ તેની ક્ષણિકતાનો બોધ માની લઈએ તો? ઉત્તરઃ તો તો અતિપ્રસંગ એ આવશે કે, તેની અક્ષણિકતાનો બોધ પણ માની લેવો પડશે ! (તાત્પર્ય એ કે, વસ્તુનો બીજી ક્ષણે અભાવ જાણ્યા વિના પણ તેનો અભાવ માની જો તેને ક્ષણિક મનાતી હોય, તો ભાવ જાણ્યા વિના પણ તેનો ભાવ માની, તેને અક્ષણિક પણ માની જ શકાશે.) આ જ વાતને જણાવતા કહે છે - વસ્તુ જેવી નથી તેવું જ્ઞાન; તે જ વસ્તુથી, બીજા કોઈક કારણે થવામાં કોઈ વિરોધ નથી. દા.ત. શંખ પીળો ન હોવા છતાં પણ તેનાથી, કમળા રોગના કારણે પીતજ્ઞાન થાય છે જ, તેમાં કોઈ વિરોધ નથી. એટલે અહીં પણ આપણે માની લઈએ કે, વસ્તુ વાસ્તવમાં નિત્ય જ છે, તે છતાં તે નિત્યવસ્તુથી, આંતરદોષ-અવસ્થાભેદનું દર્શન... એ બધાના કારણે ક્ષણિકજ્ઞાન થવામાં કોઈ વિરોધ નથી. (ભાવ એ કે, નિત્ય પણ વસ્તુમાં પર્યાયો બદલાતા રહે છે અને ક્ષણે ક્ષણે અવસ્થાઓ પણ જુદી જુદી દેખાય છે અને એટલે જ તેને ક્ષણિક માની લેવાની બુદ્ધિ થાય છે.) આમ, ક્ષણિક જ્ઞાન તો નિત્ય વસ્તુથી પણ શક્ય છે (એટલે ક્ષણિકજ્ઞાનના આધારે વસ્તુને ક્ષણિક માની લેવું એ બુદ્ધિનું કામ નથી.) (૧૪) આ જ વાતને સમજાવતા કહે છે – વિવર .... 16. યથોનિમિત્તાતિ / અવસ્થામેવદર્શનનફલાત્ // ૨. ‘તત્ત્વ તથા મૂત' તિ ટુ-પાઠ:I For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तजयपताका (પષ્ટ: છે सिद्धेः । भावोऽपि नावगम्यत इति चेत्, को वा किमाह ? (१५) आत्मानुमानतः क्षणिकताधिगतिरिति चेत्, न, आत्माभावे तस्याप्यप्रवृत्तेः । इत्यलं प्रसङ्गेन विजृम्भितજ વ્યરહ્યા છે अनित्यं वस्तु प्रतीत्य भवतो विज्ञानस्य तत्त्वतः-परमार्थेन तदुपकारानपेक्षिणोऽन्वयाभावेन तद्भावाभावाविशेषेण तस्य-वस्तुनो भावाभावाभ्यामविशेषः परमार्थतस्तेन हेतुना नित्यादपिवस्तुनः तद्भावसिद्धेः-अधिकृतविज्ञानभावसिद्धेः । भावोऽपि तस्य वस्तुनः क्षणस्थितिधर्मणा विज्ञानेने नावगम्यत इति चेत्, को वा किमाह ? एवमेवैतदित्यर्थः । आत्मानुमानतो ज्ञानेन ... અનેકાંતરશ્મિ છે અનિત્ય વસ્તુને આશ્રયીને થનારું વિજ્ઞાન, અન્વય ન હોવાથી, પરમાર્થથી વસ્તુના ઉપકારની અપેક્ષા રાખતું નથી. તેથી વસ્તુના ભાવ-અભાવને લઈને, પરમાર્થથી તેનો કોઈ વિશેષ થતો નથી.. અને એટલે તે નિત્ય વસ્તુથી પણ, તે ક્ષણિકજ્ઞાન થવું સિદ્ધ જ છે. ભાવાર્થ જ્ઞાન-અર્થ તે ક્ષણિક છે, તેમનો બીજા ક્ષણે અન્વય થતો નથી. (જો અન્વય થતો હોય, તો તે બંને પરંપરાએ એકબીજાના ઉપકારક બની શકે, બાકી એકક્ષણકાલીન તે બે, ગોવિપાણદ્વયની જેમ ઉપકારક બને નહીં.) એટલે અનિત્યવસ્તુથી થનારું તે જ્ઞાન, પરમાર્થથી તો તે વસ્તુના ઉપકારની અપેક્ષા રાખતું જ નથી અને તો તેના ભાવ-અભાવને લઈને, વિજ્ઞાનમાં કોઈ ફરક પડતો નથી. (અર્થાત્ અનુપકારી એવી તે વસ્તુ હોય કે ન હોય, તેની સાથે વિજ્ઞાનને કંઈ લેવા-દેવા નથી.) હવે જો કંઈ લેવાદેવા જ ન હોય, તો તે વિજ્ઞાન અનિત્યવસ્તુથી જ ઉત્પન્ન થાય છે, એવો આગ્રહ શા માટે ? તે વિજ્ઞાન નિત્ય વસ્તુથી પણ થઈ જ શકે છે, એમાં પણ કોઈ વિરોધ નથી. (એટલે ક્ષણિકજ્ઞાન થવા માત્રથી વસ્તુને ક્ષણિક ન માની લેવું. તેનું જ્ઞાન તો અક્ષણિક-નિત્ય વસ્તુથી પણ સંભવિત છે. ફલતઃ નિત્યનું અસ્તિત્વ છે જ...) બૌદ્ધઃ તમે નિત્ય વસ્તુ માનવાનો આગ્રહ કરો છો, પણ ક્ષણસ્થિતિક વિજ્ઞાન દ્વારા તો, બીજી ક્ષણે વસ્તુનો ભાવ પણ જણાતો નથી... સ્યાદ્વાદી: હા, એકદમ સાચી વાત છે. બીજી ક્ષણે તેનો ભાવ, તે વિજ્ઞાનથી તો નથી જ જણાતો. (પણ આવું કહીને તમારે ફલિત શું કરવું છે?) (૧૫) બૌદ્ધ ઃ (અમારે ફલિત એ જ કરવું છે કે –) જો બીજી ક્ષણે તેનો ભાવ ન જણાય, તો વિવરમ્ . 7. भावाभावाभ्यामविशेष इति । अन्वयाभावे हि ज्ञानस्य जायमानस्य विषयवस्तुन: सम्बन्धिभ्यां भावाभावाभ्यां न कश्चिद् विशेष इति ।। ૨. ‘માવો નાવાગત' તિ -પાટ: | ૨. ‘પ્રતીત્ય તતો' રૂતિ -પઢિ: રૂ. પૂર્વમુદ્રિત ‘વિજ્ઞાને' તિ પd:, મત્ર D-પ્રતિપાઠ: ૪. ‘ગાયમાનંદસ્થ વિષય ' રૂતિ પૂર્વમુદ્રિતપd:, સત્ર 1 g--પાઠ:I For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ ११६४ ધ%ાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता मेवात्रास्मत्स्वयूथ्यैरिति ॥ (१६) स्मरणाद्यसम्भवस्तु प्रतिक्षणनिरन्वयनश्वरत्वे सति वस्तुनः सुभाव्य एव । न ह्यन्येनान्यस्मिन्ननुभूतेऽन्यस्यान्योपलब्धौ स्मरणप्रत्यभिज्ञानादयो युज्यन्त इति । क्षणिकताधिगतिरिति चेत् वस्तुन इति । एतदाशङ्कयाह-न, आत्माभावे ज्ञानस्य क्षणिकतया निवृत्तेः तस्यापि-अनुमानस्यापि अप्रवृत्तेः । इत्यलं प्रसङ्गेन विजृम्भितमेवात्र-व्यतिकरेऽस्मत्स्वयूथ्यैः-दिवाकरादिभिः सन्मत्यादिषु इति ॥ स्मरणाद्यसम्भवस्तु प्रागुपन्यस्तः प्रतिक्षणनिरन्वयनश्वरत्वे सति वस्तुनः-सचेतनादेः सुभाव्य एव । न यस्मादन्येन-प्रमात्रा अन्यस्मिन्-प्रमेयेऽनुभूते सति अन्यस्य-प्रमातुरन्योपलब्धौ-प्रमेयान्तरोपलब्धौ स्मरणप्रत्यभिज्ञानादयो युज्यन्त इति । एवम्-उक्तनीत्या ऐहिक - અનેકાંતરશ્મિ પોતાના અનુમાનથી, વસ્તુની ક્ષણિકતા પણ જણાઈ જશે. (અહીં ભાવ એ કે, જ્ઞાન પોતે બીજી ક્ષણે નથી રહેતું, તો પોતાની તુલનાએ અનુમાન થશે કે અર્થ પણ બીજી ક્ષણે નહીં જ રહેતો હોય... અને આવા અનુમાનથી તો, અર્થની ક્ષણિકતા સ્પષ્ટપણે જણાઈ આવશે...) સ્યાદ્વાદીઃ અરે ! જ્ઞાન તો ક્ષણિક હોવાથી બીજી ક્ષણે નિવૃત્ત થઈ જાય છે. એટલે બીજી ક્ષણે તો એ જ્ઞાનનું આત્મસ્વરૂપ જ રહ્યું નથી. તો તે (=બીજી) ક્ષણે અર્થનો અભાવ જાણવા, આત્માનુમાન શી રીતે પ્રવર્તે? (આશય એ કે, તે વખતે પોતાનું જ અસ્તિત્વ નથી, તો પછી પોતાની સાથે અર્થની તુલના શી રીતે કરાય ?) અને તો અર્થના અભાવનું જ્ઞાન પણ શી રીતે થાય ? એટલે તમારા મતે ક્ષણિકતાનો અવગમ બિલકુલ સંગત નથી. હવે આ પ્રસંગથી સર્યું...આ વિશે અમારા પૂર્વાચાર્ય - પરમપૂજય સિદ્ધસેનદિવાકરસૂરિજી આદિ મહાપુરુષોએ, સન્મતિ વગેરે ગ્રંથમાં ઘણો બધો વિસ્તાર કર્યો છે જ. (એટલે અમે અહીં વધુ પ્રયાસ કરતા નથી. સાર: તેથી પ્રતિક્ષણ-નશ્વરવાદમાં, અર્થ-જ્ઞાનની ગ્રાહ્ય-ગ્રાહતા બિલકુલ સંગત નથી. * ક્ષણિવાદમાં સ્મરણ-પ્રત્યભિજ્ઞાનાદિની પણ અસંગતિ , (૧૬) જો વસ્તુને પ્રતિક્ષણ નિરન્વયે વિનાશશીલ માનો, તો તો સ્મરણાદિ ન જ ઘટે, એ વાત તો સુગમ્ય જ છે. તે આ પ્રમાણે – જે પ્રમાતાએ જે વસ્તુ જોઈ હોય, તે પ્રમાતાને તે વસ્તુની ઉપલબ્ધિ થયે “આ તો મેં પૂર્વે જોઈ હતી', “આ તે જ વસ્તુ છે, જે મેં પૂર્વે જોઈ હતી...” એમ સ્મરણ-પ્રત્યભિજ્ઞાન આદિ થાય છે. પણ જો દરેક વસ્તુ ક્ષણિક હોય, તો તો એક પ્રમાતા વડે એક અર્થની અનુભૂતિ અને બીજા ૨. શ્રીસિદ્ધિનવિવામિ :. ૨. “ક્ષvi નિરન્વય' ત -પd: I For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ ११६५ अनेकान्तजयपताका (પB: एवमैहिकसकललोकसंव्यवहाराभाव इति स्थितम् । (१७) आमुष्मिकव्यवहारस्तु सुतरामसङ्गतः, कृतनाशाकृताभ्यागमप्रसङ्गात् । तथाहि-यः कुशले प्रवर्त्तते स तदैव सर्वथा विनश्यति । कुशलमपि च कर्मात्मलाभसमनन्तरमेव निरन्वयमपैति । अतः कृतनाशः । क्षणान्तरस्य च चिरनष्टात् कर्मणः पुनरायत्यां फलोदयाभ्युपगमे सत्यकृताभ्यागम इति। - વ્યારહ્યા છે.... सकललोकसंव्यवहाराभाव इति स्थितम् । आमुष्मिकव्यवहारस्तु पारलौकिकः कर्मफलसम्बन्धादिः सुतरामसङ्गतः । कुत इत्याह-कृतनाशाकृताभ्यागमप्रसङ्गात् । एनमेवाहतथाहीत्यादि । तथाहीति पूर्ववत् । यः कुशले प्रवर्त्तते स तदैव सर्वथा विनश्यति, निरन्वयनश्वरत्वात् । कुशलमपि च कर्म-पुण्याख्यमात्मलाभसमनन्तरमेव निरन्वयमपैति । अतः कृतनाशः, तदा फलमदत्त्वैव नाशात् । क्षणान्तरस्य च-कर्तृक्षणादन्यस्य चिरनष्टात् कर्मणः पुनरायत्याम्-आगामिनि काले फलोदयाभ्युपगमे सति किमित्याह-अकृताभ्यागम અનેકાંતરશ્મિ . પ્રમાતાને બીજા અર્થની ઉપલબ્ધિ માનવી પડશે અને આવું હોય તો સ્મરણાદિ શી રીતે ઘટે ? (આશય એ કે, જે પ્રમાતાએ જે વસ્તુનો અનુભવ કર્યો હતો, તે પ્રમાતા અને વસ્તુ તો બીજી જ ક્ષણે નષ્ટ થઈ ગયા... અને હવે જે પ્રમાતાને અર્થ ઉપલબ્ધ થાય છે, તે પ્રમાતા-અર્થ તો પૂર્વ કરતાં જુદા જ છે અને જુદા હોય તો “આ તો મેં પૂર્વે જોઈ હતી', “આ તે જ વસ્તુ છે, જે મેં પૂર્વે જોઈ હતી’ એવું સ્મરણ-પ્રત્યભિજ્ઞાન વગેરે શી રીતે સંગત થશે ?) એટલે ક્ષણિકવાદમાં સ્મરણાદિની અસંગતિ જ છે. નિષ્કર્ષ આમ, વસ્તુને પ્રતિક્ષણ નશ્વર માનવામાં ગ્રાહ્ય-ગ્રાહકભાવ, સ્મરણ, પ્રત્યભિજ્ઞાનાદિ કશું ન ઘટવાથી ઐહિક સકલલોકવ્યવહારનો અભાવ થઈ જશે, એમ સ્થિત થયું. ક્ષણિકવાદમાં પારલૌકિક વ્યવહાર સુતરાં અસંગત છે (૧૭) વસ્તુને પ્રતિક્ષણ નિરન્વય નશ્વર માનો, તો તો પારલૌકિક વ્યવહાર સુતરાં અસંગત થાય છે. તેનું કારણ એ કે, તેમાં (૧) કૃતનાશ, અને (૨) અકૃત-અભ્યાગમ નામના બે દોષ આવે છે. તે આ પ્રમાણે - (૧) જે વ્યક્તિ કુશલ-અનુષ્ઠાનમાં પ્રવર્તે છે, તે વ્યક્તિ તો નિરન્વય-વિનાશશીલ હોવાથી, ત્યારે જ સર્વથા નષ્ટ થઈ જાય છે... અને તે વ્યક્તિએ જે પુણ્યરૂપ કુશલ કર્મનું ઉપાર્જન કર્યું છે, તે કર્મ પણ બીજી જ ક્ષણે નિરન્વય નાશ પામે છે. (એટલે તે ભવિષ્યમાં કોઈ ફળ આપતું નથી.) આમ, કરેલું પુણ્યકર્મ, ફળ આપ્યા વિના જ નષ્ટ થઈ ગયું. એટલે તો કૃતનાશ (=કરેલા પુણ્યાર્થનો ફળ આપ્યા વિના જ નાશ) માનવાનો પ્રસંગ આવશે. (૨) હવે જો કર્તૃક્ષણથી અન્યક્ષણમાં, તે ચિરનષ્ટ કર્મનો ભવિષ્યમાં ફળોદય માનો, તો તો અકૃત-અભ્યાગમ નામનો દોષ આવશે. For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ મધal:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ગાવશl૨:) ११६६ न चैतद् युक्तियुक्तम्। ___ (१८) तथा मुक्तिरपि प्राणिनामसङ्गतैव । तथाहि-तीव्रतरवेदनानिभिन्नशरीरः संसारविमुखया प्रज्ञया विभावितसंसारदोषो निरास्थो जिहासुर्भवमुपादित्सुनिर्वाणं रागादिक्लेशपक्षविक्षोभदक्षमामुखीकृत्य मार्गममलं क्रमेणावदायमानचित्तसन्ततिः ............ થાળી .. इति । न चैतत्-अनन्तरोदितं युक्तियुक्तम् । तथा मुक्तिरपि प्राणिनामसङ्गतैव निरन्वयक्षणिकतायाम् । कथमित्याह-तथाहीत्यादि । तथाहीति पूर्ववत् । तीव्रतरवेदनानिभिन्नशरीरः सन् जरादिना संसारविमुखया प्रज्ञया लोकोत्तरया विभावितसंसारदोषो जन्मादिभावेन निरास्थः-संयोगवियोगसारत्वात् संसारस्यास्थारहित: जिहासुः-हातुमिच्छुर्भवमुपादित्सुः-उपादातुमिच्छनिर्वाणं रागादिक्लेशपक्षविक्षोभदक्षम् । किमित्याह-आमुखीकृत्य मार्ग-सम्यग्दर्शनादिलक्षणं अमलं-निरतिचारं क्रमेणावदायमानचित्तसन्ततिः, विशुद्ध्यमान - અનેકાંતરશ્મિ .. (ભાવ એ કે, કર્તા પુરુષે કુશળકર્મ ઉપાર્જન કર્યું છે અને તે કર્મનું ફળ તમારે માનવું છે. હવે તે કર્મનું ફળ, ભવિષ્યમાં આવનારી બીજી પુરુષક્ષણોમાં માનો, તો તો અકૃત-અભ્યાગમ આવશે જ. કારણ કે, (અકૃત=) ભવિષ્યમાં આવનારી જે પુરુષક્ષણોએ કુશલ-કર્મ નથી કર્યું, તે ક્ષણોમાં પણ તમે (અભ્યાગમ=) કુશલકર્મનું ફળ માની બેઠા.) પણ આ રીતે કૃતનાશ અને અકૃત-અભ્યાગમ માનવો તો બિલકુલ યુક્તિયુક્ત નથી. (જે કુશલમાં પ્રવર્તે તેને કશું ફળ ન મળે અને બીજા તેનું ફળ મેળવી જાય... એ બધું તો જરાય ન્યાયસંગત નથી.) એટલે તમારા ક્ષણિકમતે, કર્મફળનો સંબંધ વગેરે પારલૌકિક વ્યવહાર પણ અસંગત થાય ક્ષણિકવાદમાં મુક્તિ પણ અસંગત (૧૮) જો દરેક વસ્તુને નિરન્વય ક્ષણિક માનો, તો તો પ્રાણીઓની મુક્તિ પણ અસંગત થઈ જશે. તે આ પ્રમાણે – (૧) જરા-મરણાદિ તીવ્રતર વેદનાથી પીડિત શરીરવાળો. (૨) સંસારવિમુખ એવી લોકોત્તર પ્રજ્ઞાથી, જેણે નિરંતર જન્મ-મરણાદિરૂપ સંસારનો દોષ ભાવિત કરેલો છે... (૩) સંસારમાં સંયોગવિયોગ થયા જ કરતા હોવાથી, જેને સંસાર પર જરાય આસ્થા રહી નથી... (૪) ભવને છોડવા ઈચ્છનારો... (૫) નિર્વાણને (=મોક્ષને) મેળવવા જેનું મન તલસી રહ્યું છે... (૬) રાગ-દ્વેષાદિ ક્લેશના સમૂહને વિક્ષોભ ( વેરવિખેર) કરવામાં દક્ષ, નિર્મળ (=નિરતિચાર) એવા સમ્યગ્દર્શનાદિ ૨. “નવI: શરીરી સંસTR૦' તિ -પાત: ૨. “નવશરીર:' તિ ટુ-પાઠ: | For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ ११६७ अनेकान्तजयपताका निरतिशयपेशलरसामास्वादयति निर्वृतिमिति न्यायः । अयं च प्रतिक्षणनिरन्वयनश्वरत्वे सति आत्मादिवस्तुनो न घटामुपैति । (१९) तथाहि-अन्य एव दुःखैः सांसारिकैः पीड्यतेऽन्यश्च निर्विद्यतेऽन्यस्य च विरागमुक्ती इत्यतोऽशोभनमेतत्, अतिप्रसङ्गात् । एवमामुष्मिकव्यवहारोऽप्यसङ्गत इति स्थितम् ॥ જ चित्तसन्तान इत्यर्थः, निरतिशयपेशलरसां-परमपेशलप्रीतिमास्वादयति निर्वृतिमिति न्यायः । अयं च-न्यायः प्रतिक्षणनिरन्वयनश्वरत्वे सति आत्मादिवस्तुनो न घटामुपैति । एतदेव दर्शयति तथाहीत्यादिना । तथाहि-अन्य एव दुःखैः सांसारिकैः शारीरमानसैः पीड्यतेऽन्यश्च निर्विद्यते, तदत्यन्तभेदात् । अन्यस्य च विरागमुक्ती, इति-अत एव हेतोः अतोऽशोभनमेतत्-अनन्तरोदितम्, अतिप्रसङ्गात्, सन्तानान्तरफलापत्तेः नानात्वाविशेषादित्यर्थः । एवमामुष्मिकव्यवहारोऽप्यसङ्गत इति स्थितम् ॥ ... અનેકાંતરશ્મિ - મોક્ષમાર્ગને સન્મુખ કરીને, ક્રમશઃ વિશુદ્ધ-વિશુદ્ધતર ચિત્તની પરંપરાવાળો... આવો જીવ, પરમ મધુર પ્રીતિરૂપ રસવાળી, અત્યંત આલ્હાદરૂપ નિવૃત્તિનું (=મોક્ષનું) આસ્વાદન કરે છે, અર્થાત્ મોક્ષને પામે છે... આ મોક્ષપ્રાપ્તિનો માર્ગ છે... પણ આત્મા આદિ વસ્તુને, જો પ્રતિક્ષણ નિરન્વય નશ્વર માનો, તો તે માર્ગ, બિલકુલ ઘટતો નથી. તે આ પ્રમાણે - (૧૯) આત્મા પ્રતિક્ષણ નશ્વર છે. એટલે આત્માની પીડા પામવાની ક્ષણ જુદી અને નિર્વેદ પામવાની ક્ષણ જુદી... વિરાગ પામવાની ક્ષણ જુદી અને મોક્ષ પામવાની ક્ષણ જુદી – આમ ક્ષણ જુદી જુદી થવાથી, તે તે ક્ષણગત નિરન્વય નશ્વરશીલ આત્મા પણ જુદો જુદો થશે... અને એટલે તો એવું ફલિત થશે કે, શારીરિક-માનસિક સંસારના દોષોથી બીજો જ પીડાય છે અને નિર્વેદ બીજો જ કોઈ પામે છે. વૈરાગ્ય બીજાને ઉભો થાય છે. જ્યારે મોક્ષ બીજો જ કોઈ મેળવી લે છે. પણ આવું માનવું તો જરાય શોભન નથી, નહીંતર તો અતિપ્રસંગ એ આવશે કે, ચૈત્રના વૈરાગ્યથી મૈત્રનો મોક્ષ માનવો પડશે ! (ભાવ એ કે, વિરાગીક્ષણથી ભિન્ન પણ ક્ષણમાં મુક્તિ થતી હોય, તો તેની જેમ, ચૈત્રરૂપ વિરાગીક્ષણથી ભિન્ન મૈત્રક્ષણમાં પણ મુક્તિ માનવી પડશે. જે બિલકુલ યોગ્ય નથી.) એટલે ક્ષણિકમતે મોક્ષ પણ સંગત નથી. ફલતઃ તે મતે પારલૌકિક વ્યવહાર પણ અસંગત જ છે, એમ સ્થિત થયું. ૨. ‘વિરા વિરી મુઠ્ઠી' ત ટુ-પઢિ: રૂ. ‘સન્તાનાન્તરે સત્તાનાન્તર' ૨. ‘નિવૃત્તિનિમિત્તાય:' રૂતિ -પઢિ: રૂતિ ટુ-પd: I For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ ધિક્કાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ११६८ (२०) स्यादेतद् विशिष्टकार्यकारणभावनिबन्धनः सर्व एवायमैहिकामुष्मिकव्यवहारः । तथाहि-विशिष्टां रूपादिसामग्री प्रतीत्य विशिष्टमेव संवेदनमुपजायते, ततश्च तदेव तस्य ग्राहकमभिधीयते, न पुनरन्यत्, अतिप्रसङ्गात् । एवं स्मरणाद्यपि भावनीयમિતિ | જ વ્યારા . स्यादेतत-अथैवं मन्यसे-विशिष्टकार्यकारणभावनिबन्धनः सर्व एवायम्-अनन्तरोदितः ऐहिकामुष्मिकव्यवहारः । तथाहीत्यादि । विशिष्टाम्-अक्षेपकार्यजननसमर्थां रूपादिसामग्री प्रतीत्य विशिष्टं संवेदनमुपजायते । ततश्च तदेव-संवेदनं तस्य-रूपादेाहकमभिधीयते; न पुनरन्यत्-संवेदनान्तरम्, अतिप्रसङ्गात् । एवं स्मरणाद्यपि भावनीयं तत्संस्कार - અનેકાંતરશ્મિ ... સાર આમ, ક્ષણિકમતે ઐહિક-પારલૌકિક તમામ વ્યવહારનો અભાવ થાય છે. એટલે વસ્તુને પ્રતિક્ષણ નિરન્વય નશ્વર માનવી જરાય યોગ્ય નથી. (હવે બૌદ્ધ, ક્ષણિકમતે ઐહિક-પારલૌકિક તમામ વ્યવહારને સાબિત કરવા અને પોતાના મતને નિર્દોષ બતાવવા, વિસ્તૃત (૧૧૬૮-૧૧૭૫ પૃષ્ઠ સુધીનો) પૂર્વપક્ષ રજૂ કરે છે ) - ક્ષણિકમતે વ્યવહારસમંજસતાસાધક બૌદ્ધપૂર્વપક્ષ - (૨૦) બૌદ્ધ અમે એક વિશિષ્ટ કાર્ય-કારણભાવ માનીશું અને તેના આધારે જ ઐહિકઆમુખિક બધો વ્યવહાર ઘટી જશે. તે આ પ્રમાણે – (૧) ઈહલૌકિક વ્યવહારસંગતિઃ (ક) ગ્રાહ્ય-ગ્રાહકભાવ : વિશિષ્ટ (=તરત જ પોતાના કાર્યને ઉત્પન્ન કરવામાં સમર્થ) એવી રૂપાદિ સામગ્રીને આશ્રયીને, વિશિષ્ટ સંવેદન ઉત્પન્ન થાય છે અને એટલે તે વિશિષ્ટ સંવેદન જ, તે રૂપાદિનો ગ્રાહક બનશે, બીજું સંવેદન નહીં. કારણ કે બીજું સંવેદન, તે રૂપાદિથી ઉત્પન્ન થયું નથી.) તેનાથી ઉત્પન્ન ન થવા છતાં પણ,બીજા સંવેદનને તેનું ગ્રાહક માનો, તો તો અતિપ્રસંગ એ આવે કે, નીલથી અજન્ય પીતજ્ઞાન પણ નીલનું ગ્રાહક માનવું પડશે. (એટલે રૂપાદિજન્ય જ્ઞાન , રૂપાદિનું ગ્રાહક બને. તેથી ક્ષણિકમતે પણ પ્રતિનિયત ગ્રાહ્યગ્રાહકભાવ સંગત જ છે.) (ખ) સ્મરણ, (ગ) પ્રત્યભિજ્ઞાન : જ્ઞાનનાં વાસનારૂપ સંસ્કારના કારણે સ્મરણાદિ પણ અવિરોધપણે ઘટી જશે. ભાવ એ કે, વસ્તુનો અનુભવ થયો. હવે તે અનુભવનો વાસનારૂપ સંસ્કાર, - વિવરમ્ 8. तत्संस्कारनिबन्धनत्वेनेति । तस्य-ज्ञानस्य संस्कार:-वासनारूपो निबन्धनं-कारणं यस्य ૨. પૂર્વમુદ્રિતે ‘પેક્ષાર્થ ' ડુત્રશુદ્ધપાઠ:, સત્ર D-પ્રતિપાઠ: | For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ ११६९ अनेकान्तजयपताका (પષ્ટ: –૭૪ (२१) कृतनाशाकृताभ्यागमप्रसङ्गोऽप्यत्रानवकाश एव, क्षणभेदेऽपि उपादानोपादेयभावेनैकस्यामेव सन्ततौ आहितसामर्थ्यस्य कर्मणः फलदानात्, अतो य एव सन्तानः .... ચાહ્યા છે....... निबन्धनत्वेन इति ॥ कृतनाशाकृताभ्यागमप्रसङ्गोऽप्यत्र-विशिष्टकार्यकारणभावपक्षे अनवकाश एव । कथमित्याह-क्षणभेदेऽपि सति उपादानोपादेयभावेन, हेतुफलभावेनेत्यर्थः । एकस्यामेव सन्ततौ किमित्याह-आहितसामर्थ्यस्य कर्मणः प्रतीत्य भवनद्वारेण फलदानात् कारणात्, अतो અનેકાંતરશ્મિ ... તેની જ્ઞાનપરંપરામાં આવે છે (અર્થાત્ પૂર્વ-પૂર્વના જ્ઞાનો ઉત્તરોત્તર જ્ઞાનોને વાસનાથી સંસ્કારિત કરે છે) અને એટલે જ તેને ભાવિમાં, તત્સદશ વસ્તુ જોવાથી સ્મરણ-પ્રત્યભિજ્ઞાન થાય છે. આમ, ક્ષણિકમતે વિશિષ્ટ કાર્ય-કારણભાવને લઈને, ઈહલૌકિક સર્વવ્યવહાર સંગત જ છે. (૨) પારલૌકિક વ્યવહારસંગતિઃ * કૃતનાશ-અકૃતાવ્યાગમ દોષનું નિવારણ (૨૧) તમે જે કૃતનાશ અને અકૃત-અભ્યાગમ નામનો દોષ આપ્યો હતો, તે દોષનો પણ, વિશિષ્ટ કાર્ય-કારણભાવ માની લેવાથી અવકાશ રહેતો નથી. તે આ પ્રમાણે – - દરેક ક્ષણો જુદી જુદી હોવા છતાં પણ તે પૂર્વાપર ક્ષણોમાં ઉપાદાન-ઉપાદેયભાવ ( હેતુફળભાવ) રહેલો છે. (અર્થાત્ પૂર્વ-પૂર્વની ક્ષણ કારણ અને ઉત્તરોત્તરની ક્ષણ કાર્ય - આમ કાર્યકારણભાવ છે.) અને આમ કાર્ય-કારણભાવ હોવાથી, સામર્થ્ય જેમાં અહિત કરાયું છે તે કર્મ, ઉત્તરોત્તર ક્ષણપરંપરાએ પોતાનું ફળ આપે છે જ... એટલે સામાન્યથી જે સંતાન કર્મનો કર્યા છે, તે જ સંતાન કર્મનો ભોક્તા છે. ભાવાર્થ : (પ્રતીત્ય ભવનદારેT=ારનું પ્રતીત્વ વાર્થી ભવનદારેખ=) પૂર્વાપર ક્ષણોમાં કાર્યકારણભાવ છે. એટલે વ્યક્તિ તે પોતાની ઉત્તરક્ષણ ઉત્પન્ન કરે અને તેમાં કર્મનાં સામર્થ્યનું આધાન થાય... પછી તે ઉત્તરક્ષણ પણ પોતાની ઉત્તરક્ષણને ઉત્પન્ન કરે અને તેમાં પોતાના સામર્થ્યનું આધાન થાય... આમ, આગળ-આગળની ક્ષણોમાં પણ સમજવું (તે બધી ક્ષણો પણ પોતાના કારણને આશ્રયીને જ ઉત્પન્ન થાય છે અને એટલે તે કારણનું સામર્થ્ય પણ તેમાં અહિત થાય.) આમ, એક વ્યક્તિની જ્ઞાનપરંપરામાં, તે કર્મના સામર્થ્યનું આધાન થતું જાય છે અને ભવિષ્યમાં • વિવરમ્ ... स्मरणादेस्तत् तथा तस्य भावः-तत्त्वं तेन ।। ૨. ‘ત્યાદ હિત' તિ ટુ-પટ: For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता ११७० कर्ता स एवोपभोक्तेति । तथाहि- (२२) यः कुशले प्रवर्त्तते स यद्यपि तदैव सर्वथा विनश्यति तथापि निरुध्यमानः स्वानुरूपकार्योत्पादनसमर्थं सामर्थ्य विज्ञानसन्ततौ आधाय - વ્યાસ્ત્ર ... ...... ... ....... य एव सन्तानः कर्ता सामान्येन स एव भोक्तेति, यथोक्तमस्मवृद्धैः "यस्मिन्नेव तु सन्ताने आहिता कर्मवासना । फलं तत्रैव सन्ताने कर्पासे रक्तता यथा ॥" तथाहि-यः कुशले प्रवर्त्तते स यद्यपि तदैव-प्रवृत्तिकाल एव सर्वथा विनश्यति तथापि निरुध्यमानः स्वानुरूपकार्योत्पादनसमर्थं सामर्थ्यं विशिष्टं प्रतीत्योत्पादेन विज्ञानसन्ततावाधाय निरुध्यते । यतः सामर्थ्यविशेषादाहितात् उत्तरोत्तरक्षणपरिणामेन અનેકાંતરશ્મિ , તે સામર્થ્યને આધારે જ, તે વ્યક્તિને તેનું ફળ પ્રાપ્ત થાય છે. આ રીતે કર્મ, એક જ જ્ઞાનપરંપરામાં પોતાના સામર્થ્યનું આધાન કરી, ભવિષ્યમાં ફળનું અર્પણ કરે છે જ. તેથી સામાન્યથી જે સંતાન =જ્ઞાનપરંપરા) કર્મનો કર્યા છે, તે જ સંતાન કર્મનો ભોક્તા છે. (અહીં સામાન્યન કહેવાનું તાત્પર્ય એ લાગે છે કે, દરેક જ્ઞાનક્ષણો જુદી જુદી છે. તે છતાં - ઉપાદાન-ઉપાદેયભાવે સંલગ્ન હોવાથી - તેમનો ક્ષણભેદ નજરમાં ન રાખી, સામાન્યથી તે આખી જ્ઞાનપરંપરા એક માનવી અને એટલે તે એક જ જ્ઞાનપરંપરામાં કર્ણ-ભોજ્વભાવ સંગત થઈ જાય.) અમારા વૃદ્ધ પુરુષોએ કહ્યું છે કે – “કપાસમાં લાલ રંગની જેમ, જે જ્ઞાનસંતાનમાં કર્મની વાસના આહિત થઈ હોય, તે જ્ઞાનસંતાનમાં જ તેનું ફળ પ્રાપ્ત થાય છે.” (આશય એ કે, જે બીજમાં લાલ રંગનું આધાન થયું હોય, તે બીજના કપાસમાં જ લાલ રંગ આવે છે અથવા જે કપાસમાં લાલ રંગનું આધાન થયું હોય, તો કપડામાં પણ તે કપાસ પૂરતા ભાગમાં જ લાલ રંગ આવે છે. તેમ જે જ્ઞાનસંતાનમાં કર્મવાસનાનું આધાન થયું હોય, તે જ્ઞાનસંતાનમાં જ તેનું ફળ પ્રાપ્ત થાય છે...) (૨૨) આ જ વાત જણાવવા ભાવના કહે છે - (તથાદિ ) જે વ્યક્તિ કુશલ કાર્યમાં પ્રવૃત્ત થાય છે, તે વ્યક્તિ તો, તે પ્રવૃત્તિકાળમાં જ સર્વથા નષ્ટ થઈ જાય છે. તો પણ તે જયારે નાશ પામે ત્યારે તે પોતાના અનુરૂપ કાર્યને ઉત્પન્ન કરવામાં સમર્થ એવા સામર્થ્યને, વિજ્ઞાનપરંપરામાં અહિત કરીને જ નાશ પામે છે. (ભાવ એ કે, કાર્યની ઉત્પત્તિ કારણને આશ્રયીને થાય છે. એટલે કારણથી જયારે કાર્ય ઉત્પન્ન થાય, ત્યારે તે કાર્યમાં તેના કારણ) દ્વારા વિશિષ્ટ સામર્થ્ય આરિત કરાય છે. તે સામર્થ્યની વિશિષ્ટતા એ જ કે, તે કાર્ય પણ, પોતાના કારણને અનુરૂપ કાર્ય કરવા સમર્થ બની જાય છે.) ૨. સસ્તુનનાર્થ દ્રષ્ટચે ૨૨૬ પૃષ્ઠ ૨. “તને સમર્થ' રૂતિ -પઢિ: રૂ. અનgqI For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ ११७१ अनेकान्तजयपताका निरुध्यते । ( २३ ) यतः सामर्थ्यविशेषादुत्तरोत्तरक्षणपरिणामेन कालान्तरपरिणामसञ्जातवासनापरिपाकात्मकारिप्रत्ययसमवधानोपनीतप्रबोधात् फलमिष्टमनिष्टं चोपजायते, ततो न यथोक्तदोषः । (२४) प्रतीतश्चायमर्थः । तथाहि रसायनादिभिः प्रथमो - व्याख्या प्रशान्तवाहितया कालान्तरपरिणामेन सञ्जातश्चासौ वासनापरिपाकश्च स एव आत्मकारी चासौ प्रत्ययश्च तस्य समवधानं तेन उपनीतप्रबोधात् सामर्थ्यविशेषात् फलमिष्टमनिष्टं चोपजायते ततो न यथोक्तदोष ऐहिकामुष्मिकव्यवहारोच्छेदलक्षणः । प्रतीतश्चायमर्थो ... अनेअंतरश्मि (૨૩) હવે જ્ઞાનપરંપરામાં આહિત કરેલ આ સામર્થ્ય વિશેષથી જ, ઇષ્ટ-અનિષ્ટ ફળ ઉત્પન્ન थाय छे. (आवुं हुई रीते थाय ? ते आपसे भेजे -) ( षष्ठः (૧) કાલાંતરના પરિણામથી (અર્થાત્ અમુક કાળ વીત્યા પછી) ઉત્પન્ન થયેલો છે વાસનાનો પરિપાક જેનો, અને (૨) કાર્યરૂપને ઉત્પન્ન કરનારાં એવાં કારણોનાં સંનિધાનથી જેનો પ્રબોધ થયો છે (અર્થાત્ જેમાં જાગૃતતા ઊભી થઈ છે) તેવા સામર્થ્યવિશેષથી, ઉત્તરોત્તર ક્ષણના પરિણામે Ñશાંતઅપ્રશાંતવાહિતાના આધારે ઇષ્ટ-અનિષ્ટ ફળ ઉત્પન્ન થાય છે. (અર્થાત્ પ્રશાંતવાહિતા હોય તો ઇષ્ટ ફળ પ્રાપ્ત થાય અને અપ્રશાંતવાહિતા હોય તો અનિષ્ટ ફળ પ્રાપ્ત થાય...) સાર એ કે, તે તે કર્મો, નાશ થતી વખતે પોતાની ઉત્તરક્ષણમાં વિશિષ્ટ સામર્થ્યનું આધાન કરતા જાય છે અને તે સામર્થ્ય દ્વારા, વાસનાનો પરિપાક થયે અને કારણસંનિધાનથી જાગૃતિ થયે, विवरणम् .. 9. प्रशान्तवाहितयेति । प्रशान्तः-निरुत्सुकः सन् वहति - प्रवर्त्तते सर्वकार्येषु यः स तथा तस्य भावःतत्ता तया । कुशलानुष्ठातृपुरुषापेक्षया चेदं विशेषणम्, अकुशलानुष्ठायिनस्त्वप्रशान्तवाहितैव ।। 10. कालान्तरपरिणामसञ्जातवासनापरिपाकात्मकारिप्रत्ययसमवधानोपनीतप्रबोधादिति सूत्रम् । अत्रैवं समास:-कालान्तरपरिणामेन सञ्जातो वासनायाः परिपाको यस्य सामर्थ्यविशेषस्य सः, तथाऽऽत्मानं कार्यसम्बन्धिनं कुर्वत इत्येवंशीला आत्मकारिणः, ते च ते प्रत्ययाश्च - कारणानि तेषां समवधानं-निकटीभावः तेनोपनीत:-ढौकितः प्रबोधो यस्य स तथा । ततः कालान्तरपरिणामेन सञ्जातो वासनापरिपाकश्चासौ आत्मकारिप्रत्ययसमवधानोपनीतप्रबोधश्च तस्मात् सामर्थ्यविशेषात् ।। 11. इष्टमनिष्टं चोपजायत इति । प्रशान्तवाहितायामिष्टम्, अन्यथा त्वनिष्टमित्यर्थः ।। १. 'जायतेऽतो न' इति ङ-पाठ: । - * નિરુત્સુકભાવે સર્વ કાર્યોમાં પ્રવૃત્તિને પ્રશાંતવાહિતા કહેવાય. આ પ્રશાંતવાહિતા કુશલ-અનુષ્ઠાન કરનાર પુરુષને લઈને સમજવી. અકુશલ-અનુષ્ઠાન કરનાર પુરુષને અપ્રશાંતવાહિતા જ હોય છે. २. 'वहते प्रवर्तते' इति च पाठः । For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ अधिकार: ) व्याख्या - विवरण - विवेचनसमन्विता ११७२ पनिपातवेलायामाहितो विशेषो देंहे तदुत्तरोत्तरावस्थाभेदोपजननेन पश्चाद् देहाद्यतिशयस्य बल-मेधा-ऽऽरोग्यादेर्निष्पादकः, तथा लाक्षारसनिषेकोपनीतसामर्थ्यं मातुलिङ्गकुसुममुत्तरोत्तरविशेषोपजननेन फलोदरान्तवर्तिनः केशरस्य रक्तताहेतुर्भवत्येवेति दृष्टत्वान्मुच्यतामभिनिवेशवैशसम् ॥ Co * व्याख्या लोकेऽपि । तथाहि-रसायनादिभिः सञ्जीवनादिलक्षणैः प्रथमोपनिपातवेलायामाहित विशेषो जरादिविघातबीजलक्षण: देहे तदुत्तरोत्तरावस्थाभेदोपजननेन-विशिष्टविशिष्टतरभेदतः पश्चाद् देहातिशयस्य-प्रकृष्टदेहादेः बलमेधारोग्यादेर्निष्पादको भवति । निदर्शनान्तरमाह तथेत्यादिना । तथा लाक्षारसनिषेकोपनीतसामर्थ्यं मातुलिङ्गकुसुमं बीजपूरकपुष्पमुत्तरोत्तरविशेषजननेन तत्सन्तान एव फलोदरान्तरवर्त्तिनः केशरस्य मातुलिङ्गसम्बन्धिन एव रक्तताहेतुर्भवत्येव । इति-एवं र्दृष्टत्वात् कारणात् मुच्यतामभिनिवेशवैशसम्-अभिनिवेशव्यसनम् ॥ ... अनेअंतरश्मि ઉત્તરોત્તર ક્ષણપરંપરામાં ઇષ્ટ-અનિષ્ટ ફળ પ્રાપ્ત થાય છે. આમ, ક્ષણિકમતે કર્મફલસંબંધ વગેરે પારલૌકિક વ્યવહાર પણ સંગત જ છે. એટલે અમારા મતે ઐહિક-પારલૌકિક વ્યવહારનો ઉચ્છેદ થવારૂપ દોષ અંશતઃ પણ રહેતો નથી. (૨૪) અને અમે જે – સામર્થ્યના આધાન દ્વારા પરંપરાને વિશિષ્ટ ફળની પ્રાપ્તિ કહી, તે અર્થ તો લોકમાં પણ પ્રસિદ્ધ જ છે. તે આ પ્રમાણે - (खा वात जे दृष्टांतथी समभवे छे -) (૧) સંજીવન વગેરે રસાયનો દ્વારા, પહેલી વખતે તો શરીરમાં ઘડપણાદિને હણનારું એક વિશિષ્ટ બીજનું આધાન થાય છે... તે પછી ઉત્તરોત્તર વિશિષ્ટ-વિશિષ્ટતર અવસ્થાઓને ઉત્પન્ન કરવા દ્વારા, છેલ્લે તે રસાયન, પ્રકૃષ્ટ દેહાદિના બુદ્ધિ-બળ-આરોગ્યાદિને ઉત્પન્ન કરનાર થાય છે. (આમ રસાયન, સામર્થ્યના આધાન દ્વારા પરંપરાએ વિશિષ્ટ ફળનું અર્પણ કરે છે જ. તેમ કર્મ अंगे पए। समठवु...) (૨) લાક્ષારસના સિંચન દ્વારા, બીજોરાના પુષ્પમાં વિશિષ્ટ સામર્થ્યનું આધાન થાય છે. . . પછી તે સામર્થ્યવાળું પુષ્પ, તે બીજોરાની પરંપરામાં જ ઉત્તરોત્તર વિશેષને ઉત્પન્ન કરીને, છેલ્લે તે બીજોરાના ફળની અંદર રહેલ કેસરાના લાલ રંગને ઉત્પન્ન કરે છે. (આમ લાક્ષારસ, સામર્થ્યના આધાન દ્વારા પરંપરાએ કેસરાને લાલ કરવારૂપ વિશિષ્ટ ફળનું अर्पए। ४२ ४ छे... तेम उर्भ अंगे पए। समभ्वं.) १. 'देहलदुत्तरो०' इति ग-पाठः । २. 'रक्ततो हेतु०' इति क-पाठः । ४. 'देहोत्तरोत्तरा०' इति ड-पाठः । ५. 'मेधारोग्यनिष्पादको' इति ङ-पाठः । For Personal & Private Use Only ३. 'प्रथमोपरिपात०' इति क-पाठः । ६. 'दृष्टान्तत्वात्' इति ड-पाठः । Page #50 -------------------------------------------------------------------------- ________________ ...................................* ११७३ अनेकान्तजयपताका (षष्ठः (२५) यच्चोक्तम्-'मुक्तिरपि प्राणिनामसङ्गतैवेत्यादि यावदयं च प्रतिक्षणनिरन्वयनश्वरत्वे सत्यात्मादिवस्तुनो न घटामुपैति' इति, तदप्ययुक्तम्, प्रतिक्षणनिरन्वयनश्वररात्मपक्ष एव युज्यमानत्वात् । तथाहि-नैरात्म्यवादिनः क्षणिकाः पदार्था यथाहेतुसन्निधानं विक्रियामात्मसात्कुर्वाणाः समुपरोधहेतुभिर्यदा पीड्यन्ते दुःखविशेषा ............. व्याख्या - यच्चोक्तं सिद्धान्तवादिना-'मुक्तिरपि प्राणिनामसङ्गतैवेत्यादि यावदयं च प्रतिक्षणनिरन्वयनश्वरत्वे सत्यात्मादिवस्तुनो न घटामुपैति' तदप्ययुक्तम् । कुत इत्याह-प्रतिक्षणनिरन्वयनश्वरात्मपक्ष एव युज्यमानत्वात् मुक्तेः । एतदेवाह तथाहीत्यादिना । तथाहीति पूर्ववत् । नैरात्म्यवादिनः क्षणिकाः पदार्था यथाहेतुसन्निधानं ते विक्रियामात्मसात्कुर्वाणाः * मनेतिरश्मि .... આવું લોકમાં પણ સ્પષ્ટપણે દેખાતું હોવાથી, તે જૈનો ! તમે તમારા અભિનિવેશનું વ્યસન पाठ ५२ भूडी हो... (लिभते ५९। संबंध-मा ५( ४ घटे छे...) * भोक्ष-मसंगतिर्नु निवार* (२५) मी सिद्धांतवाही ! (स्याद्वाही !) तमे ४ ४ो तुं ४ - "प्रीमोनी मुक्ति ५९॥ संगत જ છે... ત્યારથી લઈને યાવત્ – એટલે પ્રતિક્ષણ નિરન્વય નશ્વર વસ્તુ માનવામાં, આત્માદિ વસ્તુઓ બિલકુલ સંગત નથી..” – તે બધું કથન પણ અયુક્ત છે, કારણ કે વાસ્તવમાં તો, પ્રતિક્ષણ નિરન્વય નશ્વર માનવાના પક્ષમાં જ મોક્ષ ઘટે છે. તે આ પ્રમાણે – નૈરામ્યવાદી (=કોઈપણ વસ્તુ આત્મક નથી – એવું કહેનારા) બૌદ્ધના મતે, દરેક પદાર્થો ક્ષણિક છે. હવે આ ક્ષણિક પૈદાર્થો (=વિજ્ઞાનસંતાન) ક્ષણિકતાના કારણે જ જે પ્રમાણે પોતાના હેતુનું સંવિધાન ....... ...... विवरणम् .......... 12. नैरात्म्यवादिन: क्षणिका: पदार्था इति । नैरात्म्यवादिन:-बौद्धस्य मते क्षणिका: पदार्थाः विज्ञानसन्तानरूपा एवात्र गृह्यन्ते, तेषामेव 'समुपरोधहेतुभिर्दण्डादिभिर्यदा पीड्यन्ते' इत्यादि विशेषणानां घटमानकत्वात् ।। અહી ક્ષણિકપદાર્થ તરીકે ક્ષણવ્યક્તિ નથી લેવાની પણ ક્ષણપરંપરા લેવાની છે અને તો જ તેમાં ‘ઉપરોધના १२५ सेवा हिथीयारे पाडायछ... निर्वे पामेछ... भावना मावेछ...' मेigigi विशेष घटी श, नहींतर तो व्यक्ति सेवामi, तेवा हा विशेष संगत थाय नही... (भेटले क्षयर्थ= विशानसंतानशान५२५२।...) १. ११६६तमे पृष्ठे। २. ११६६तमे पृष्ठे। ३. 'प्राणिनामसम्भवेत्यादि' इति क-पाठः। ४. 'पदार्थो सं(?)विज्ञान०' इति ख-पाठः। ५. 'विशेषानां' इति ख-पाठः । For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता ११७४ ध्यासितोत्तरक्षणोत्पत्तितस्ततस्ते निर्विद्युक्तोत्तरोत्तरक्षणसमुत्पादान्निविण्णाः तदुत्तरोत्तरश्रुतर्भावनादिना अक्लिष्टानेकक्षणपरम्परोत्पादेन दान-दम-संयमाद्यनेकप्रकारशुभधर्माध्यासाद् रागादिबीजोन्मूलनसमर्थमार्गभावनातः प्रतिकलमवदायमानविशुद्धपर्यन्तवर्त्तिक्षणोत्पादाधिगतविमुक्तयः कथ्यन्त इत्यनवद्यम्, (२६) अन्यथाऽऽत्मनो व्यवस्थितत्वाद् वेदनाऽभावाद् भावेऽपि विकारान्तराभावात् प्रतिपक्षाभ्यासेनाप्यनाधेया ........................ व्याख्या ............... क्षणिकतयैव समुपरोधहेतुभिः-ज्वरादिभिः यदा पीड्यन्ते दुःखविशेषाध्यासितोत्तरक्षणोत्पत्तितः प्रबन्धेन ततस्ते-क्षणिकाः पदार्था निर्विद्युक्तोत्तरोत्तरक्षणसमुत्पादात् प्रबन्धेन निर्विण्णाः सन्तः तदुत्तरोत्तरश्रुतभावनादिना अक्लिष्टानेकक्षणपरम्परोत्पादेन दान-दमसंयमाद्यनेकप्रकारशुभधर्माध्यासात्-प्रस्तुतधर्माध्यासेन रागादिबीजोन्मूलनसमर्थमार्गभावनातः, नैरात्म्यभावनात इत्यर्थः, प्रतिकलं कलां कलां प्रति अवदायमानाः-शुद्ध्यमानाश्च ते विशुद्धपर्यन्तवर्तिक्षणोत्पादाधिगतविमुक्तयश्चेति समासः त एवम्भूताः कथ्यन्त इत्यनवद्यम् । इत्थं चैतदङ्गीकर्त्तव्यमिति विपक्षे बाधामाह अन्यथेत्यादिना । अन्यथा-एवमनभ्युपगमे आत्मनो व्यवस्थितत्वात् अप्रच्युतानुत्पन्नस्थिरैकस्वभावतया वेदनाऽभावात् भावेऽपि वेदनाया ..... मनेतिरश्मि ..... थाय, ते प्रभा वियाने (=वि.२२) प्राप्त ४२ छे. (अर्थात् क्षो क्षो ते विशानसंतान, पोताना હેતુના સંનિધાન પ્રમાણે વિકારને પામે છે.) જુઓ - તે ક્ષણિક પદાર્થો ( વિજ્ઞાનસંતાન) સમુપરોધના કારણભૂત જવર-જરા વગેરેના કારણે વિકારને પામે છે અને તેથી તેઓ દુઃખવિશેષથી વાસિત ઉત્તરોત્તર ક્ષણને ઉત્પન્ન કરવા દ્વારા પીડાને અનુભવે છે. ત્યાર પછી તે ક્ષણિક પદાર્થો, ઉક્તક્ષણ પછીની ઉત્તરોત્તર ક્ષણોને નિર્વેદ પામીને ઉત્પન્ન કરતા હોવાથી તેઓ નિર્વિષ્ણુ થઈ જાય છે, સંસારથી વિરક્ત થઈ જાય છે. ત્યાર પછી ઉત્તરોત્તર શ્રુતભાવના વગેરેના આધારે અક્લિષ્ટ (શુદ્ધ) અનેક ક્ષણોને ઉત્પન્ન કરવા દ્વારા, દાન-દમ-સંયમ આદિ અનેક પ્રકારના શુભધર્મોથી વાસિત થઈને, રાગ-દ્વેષાદિનાં બીજને જડમૂળથી ઉખેડી નાંખવા સમર્થ એવા માર્ગની ભાવનાથી પ્રતિસમય વિશુદ્ધ થતા, છેલ્લે અત્યંત વિશુદ્ધ એવી પર્યત ક્ષણને ઉત્પન્ન ४२वा द्वा२। तेसो विभुत' थयेला उपाय छे... माम, उत्तरोत्तर १९५२५२।नी अपेक्षा, क्षમતમાં જ મોક્ષ સંગત છે. ___(२६) (अन्यथा=)ो मात्माने निरन्वय नश्वर न मानो भने अप्रत्युत-अनुत्पन्न-स्थिर એકસ્વભાવી માનો, તો તે આત્મામાં, જવરાદિ સમુહરોધના હેતુઓથી કોઈ વેદના જ નહીં થાય... ........* १. 'भावनादिना क्लिष्टा' इति ग-पाठः। २. 'शुभकर्मा०' इति ग-पाठः । ३. पूर्वमुद्रिते 'नैरात्म्यभाव' इति पाठः, अत्र H-D-प्रतेन पूर्तिः कृता। ४. 'समासत एवम्भूताः' इति ङ-पाठः । For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ ११७५ अनेकान्तजयपताका (પ8: तिशयत्वान्मुक्त्यसम्भवः । (२७) इत्येतदपि तत्त्वापरिज्ञानविजम्भितमेव, भवत्पक्षे कार्यकारणभावस्यैवायोगात्, अयोगश्च विकल्पानुपपत्तेः ।(२८) तथाहि-तत् कार्यमुत्पद्यमानं नष्टाद् वा हेतुत उत्पद्येतानष्टाद् वा नष्टानष्टाद्वेति । कारणमप्यनेकमेकस्वभावस्य कार्यस्य જ વ્યરહ્યા છે...... विकारान्तराभावात् प्रतिपक्षाभ्यासेनापि शास्त्रविहितेन अनाधेयातिशयत्वाच्च कारणात् मुक्त्यसम्भवः । इति-एवं पूर्वपक्षमाशङ्कयाह सिद्धान्तवादी-एतदपि-अनन्तरोक्तं तत्त्वापरिज्ञानविजृम्भितमेव । कथमित्याह-भवत्पक्षे कार्यकारणभावस्यैवायोगात् कारणात् । अयोगश्च अस्य विकल्पानुपपत्तेः । एनामेवाह तथाहीत्यादिना । तथाहीति पूर्ववत् । तत् कार्यमुत्पद्यमानं नष्टाद् वा हेतुत उत्पद्येत तदभावेऽनष्टाद् वा सद्भाव एव नष्टानष्टाद् वेति । ... અનેકાંતરશ્મિ છે (માવેશfપ) કદાચ વેદના માની પણ લો, તો પણ તે એકાંત-એકસ્વભાવી હોવાથી, તેમાં કોઈ વિકાર નહીં થાય અને શાસ્ત્રવિહિત પ્રતિપક્ષી ભાવનાઓથી (=રાગાદિના પ્રતિપક્ષભૂત વિરાગભાવનાઓથી) તેમાં કોઈ અતિશય વિશેષનું આધાન પણ નહીં થાય અને તો આવા આત્માની મુક્તિ પણ શી રીતે સંભવે? એટલે ખરેખર તો અક્ષણિકમતમાં જ મોક્ષ અસંગત છે. સાર : આમ, વિશિષ્ટ કાર્ય-કારણભાવને આશ્રયીને, ક્ષણિકમતે, સ્મરણાદિ ઐહિક વ્યવહાર અને કર્મફળસંબંધાદિ પારલૌકિક વ્યવહાર નિબંધ ઘટે છે, એટલે અમારો મત નિર્દષ્ટ જણાઈ આવે (આ પ્રમાણે બૌદ્ધનો પૂર્વપક્ષ ચૅયો. હવે ગ્રંથકારશ્રી ઉત્તરપક્ષ કહેશે. તેમાં બૌદ્ધમંતવ્યનું વિકલ્પશ: અનેક સચોટ યુક્તિઓથી નિરાકરણ કરાશે. આ ઉત્તરપક્ષ (પૃ. ૧૧૭૫ થી ૧૩૫૩) ખૂબ જ વિસ્તૃત છે.) - બૌદ્ધમંતવ્યનિરાકારક-ઉત્તરપક્ષ - (૨૭) સ્યાદ્વાદી : અરે બૌદ્ધો ! તમારું આ બધું કથન પણ તત્ત્વનાં અપરિજ્ઞાનથી વિજંભિત છે. (અર્થાત્ વાસ્તવિક તત્ત્વને જાણ્યા વિનાના વચનવિલાસરૂપ છે.) તેનું કારણ એ કે, તમે બધી વ્યવસ્થા કાર્ય-કારણભાવના આધારે કરી, પણ તમારા મતે તો કાર્ય-કારણભાવ જ ઘટતો નથી... ન ઘટવાનું કારણ એ જ કે, તેમાં એક વિકલ્પો સંગત થતા નથી. તે આ પ્રમાણે – ક્ષણિકમતે કાર્ય-કારણભાવનો વિકલ્પશઃ નિરાસ (૨૮) તે ઉત્પન્ન થતું કાર્ય, કેવા હેતુથી ઉત્પન્ન થાય છે?(૧) નષ્ટહેતુથી, (૨) અનષ્ટહેતુથી, કે (૩) નખાનષ્ટહેતુથી ? આ પૂર્વપક્ષની દરેક વાતોનું બરાબર અવધારણ કરી લેવું. આગળ તેની એકેક વાતોની તલસ્પર્શી સમીક્ષા થશે અને અવાંતર પૂર્વપક્ષ-ઉત્તપક્ષ પણ ઘણા થશે... ૨. “તદ્વીવ ઈવ' રૂતિ -પટિ: I For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ અધિક્ષર) व्याख्या-विवरण-विवेचनसमन्विता ११७६ जनकं भवेत्, यद्वाऽनेकस्वभावस्य,अथवैकमेकस्वभावस्य, यदि वा अनेकस्वभावस्येति सर्वथाऽपि दोषः ।(२९) तथाहि-न नष्टादुत्पद्यते, तस्य तदानीमसत्त्वात् तदहेतुकत्वापत्तेः, - વ્યારહ્યા છે. परिणतिमत् कारणमपि तत् अनेकं-रूपादि एकस्वभावस्य कार्यस्य-विज्ञानादेः जनकं भवेत्, यद्वाऽनेकस्वभावस्य चित्रधर्मणः । अथवैकं कारणं-रूपाद्येव एकस्वभावस्य-रूपादेरेव कार्यस्य । यदि वाऽनेकस्वभावस्य-कार्यस्य एकमेव कारणमिति एतावन्तः पक्षाः । इह च सर्वथाऽपि दोषः । तमाह तथाहीत्यादिना । तथाहि-न नष्टादुत्पद्यते कारणात् कार्यम्, तस्य-नष्टस्य तदानीं कार्यकाले असत्त्वात्, तदहेतुकत्वापत्तेः तस्य-कार्यस्याहेतुकत्वापत्तेः । અનેકાંતરશ્મિ .... (આશય એ કે, કાર્ય ક્યારે ઉત્પન્ન થાય? કારણના અભાવમાં, કારણના ભાવમાં, કે કારણના ભાવાભાવમાં?) વળી, તે રૂપ-સમનત્તરપ્રત્યય આદિ અનેક કારણો પણ, વિજ્ઞાનાદિ (૪) એકસ્વભાવી કાર્યને ઉત્પન્ન કરે છે, કે (૫) જુદા જુદા અનેક ધર્મવાળા અનેકસ્વભાવી કાર્યને ઉત્પન્ન કરે છે? કે રૂપાદિ એક-વ્યક્તિદીઠ કારણ પણ, રૂપાદિ કાર્યને જ (૬) એકસ્વભાવે ઉત્પન્ન કરે છે, કે (૭) અનેકસ્વભાવે ઉત્પન્ન કરે છે? આમ, સત વિકલ્પો છે. પણ તમારા મતે આ સાતેય વિકલ્પોમાં સર્વથા દોષ રહ્યો છે. તે હવે અમે બતાવીશું. (આ સાત વિકલ્પો બરાબર ધ્યાનમાં રાખવા. પહેલા ત્રણ વિકલ્પોનું નિરાકરણ કરશે, પછી વચ્ચે અવાંતર અનેક પૂર્વપક્ષ-ઉત્તરપક્ષ થશે અને ત્યારબાદ અનેક ચર્ચાઓ સાથે બાકીના વિકલ્પોનું ક્રમશઃ નિરાકરણ થશે.) - આદ્ય ત્રણ વિકલ્પોમાં દોષોનું આપાદન : (૨૯) (૧) નષ્ટ કારણથી કાર્ય ઉત્પન્ન થાય એવું તો ન માની શકાય, કારણ કે કારણ નષ્ટ વિકલ્પોની તાલિકા આ પ્રમાણે છે – હેતુ (૧) નષ્ટ (૨) અનન્ટ (૩) નાનષ્ટ એક અનેક અનેકસ્વભાવી એકસ્વભાવી અનેકસ્વભાવી એકસ્વભાવી (૪) (૫) (૬) કાર્ય કાર્ય કાર્ય કાર્ય ૨. ‘ઇતિમત: li૦' તિ ટુ-પત: | ૨. ‘અર્થÉ ત ટુ-પીટ: | For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ ११७७ अनेकान्तजयपताका -> सदाभावाभावप्रसङ्गात् । नाप्यनष्टात्, कार्यकारणयोर्योगपद्यापत्तेः, सव्येतरगोविषाणादिषु तदनभ्युपगमात्, अभ्युपगमे च प्रतीतिविरोधात् । नापि नष्टानष्टात्, नियोगतो विरोधापत्तेः, વ્યાધ્યા . एवं च सदाभावाभावप्रसङ्गात्, तस्याहेतुकत्वाविशेषेणेति भावः । नाप्यनष्टात्, कारणात् कार्यमुत्पद्यत इति प्रक्रमः । कुत इत्याह-कार्य-कारणयोर्योगपद्यापत्तेः । ततः किमित्याह-सव्येतरगोविषाणादिषु तदनभ्युपगमात्-कार्यकारणभावानभ्युपगमात्, अभ्युपगमेऽपि तत्र कार्यकारणभावस्य प्रतीतिविरोधात् । नापि नष्टानष्टात् कारणात् कार्यमुत्पद्यते, नियोगतो विरोधापत्तेः, नष्टानष्टविरोधस्य अनुभवाऽनुमानाभ्यामविरोधेऽप्यभ्युपगमविरोधादित्यर्थः । तथा चाह-तस्यैव ... અનેકાંતરશ્મિ આ થઈ ગયું તો એનો મતલબ એ થયો કે, કાર્યકાળે તેનું અસ્તિત્વ જ નથી, તે અસત્ થઈ ગયું. - હવે એ વખતે જો કારણ ન હોવા છતાં, કાર્યની ઉત્પત્તિ માનો, તો તો એ કાર્યને નિહેતુક (=હેતુવિનાનું) માનવું પડશે ! અને એટલે તો તેનો સદા ભાવ કે અભાવ માનવાનો પ્રસંગ આવશે ! (ભાવ એ કે, નિર્દેતુક પદાર્થનું કાં'તો આકાશની જેમ સદા અસ્તિત્વ હોય, અથવા તો શશશંગની જેમ સદા નાસ્તિત્વ હોય. એટલે હેતુ વિનાનાં આ કાર્યનું પણ સદા અસ્તિત્વ-નાસ્તિત્વ માનવાનો પ્રસંગ આવશે) એટલે પ્રથમ વિકલ્પ તો યોગ્ય નથી. (૨) હવે અનષ્ટ કારણથી કાર્ય ઉત્પન્ન થાય, અર્થાત્ કારણ હજી હયાત હોય ને ત્યારે જ કાર્ય ઉત્પન્ન થાય એવું કહો, તો તે પણ બરાબર નથી. કારણ કે તેવું માનવામાં તો, કાર્ય-કારણને યુગપતું ( એકી સાથે રહેલ) માનવા પડશે ! અને યુગપતું હોવાથી તો તેઓમાં કાર્ય-કારણભાવ જ ન ઘટે. કારણ કે ગાયના ડાબા-જમણા શૃંગ વગેરે સહસંજાત સ્થળે તમે જ કાર્ય-કારણભાવ માનતા નથી. તો અહીં પણ યુગપભાવી ભાવોમાં કાર્ય-કારણભાવ શી રીતે મનાય ?). કદાચ તમે સહભાવી પદાર્થોમાં કાર્ય-કારણભાવ માની લેશો, તો પ્રતીતિનો વિરોધ થશે... (કારણ કે સહભાવી પદાર્થોમાં કાર્ય-કારણભાવ હોય - એવી પ્રતીતિ કોઈને કદી થતી નથી !) એટલે બીજો વિકલ્પ પણ યોગ્ય નથી. (૩) હવે જો નષ્ટાનષ્ટ હેતુથી કાર્યોત્પત્તિ માનો, અર્થાત્ કોઈક અપેક્ષાએ નષ્ટ થયેલા અને કોઈક અપેક્ષાએ અનષ્ટ રહેલા એવા હેતુથી કાર્ય થાય – એમ કહો, તો તે પણ બરાબર નથી, કારણ છે આ વાત તમારા શાસ્ત્રમાં જ કહી છે – "नित्यं सत्त्वमसत्त्वं वा हेतोर्बाह्यानपेक्षणात् । तैक्ष्ण्यादीनां यथा नास्ति कारणं कण्टकादिषु ॥१/१८२॥ नित्यं सत्त्वमसत्त्वं वाऽहेतोरन्यानपेक्षणात् । अपेक्षातश्च भावानां कादाचित्कस्य सम्भवः ॥३/३५॥" - રૂતિ પ્રમU/વાર્તિા For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता ११७८ तस्यैव तथाभवनायोगात्, योगेऽप्यभ्युपगमप्रकोपादिति ॥ (३०) अथ तुलोन्नामावनामवद्धेतुविनाशकाले कार्योत्पादान्नायं दोष इति समाधिरास्थीयते । तत्रापि वक्तव्यम्-कोऽयं हेतुविनाशः ? किं हेतुस्वभाव एव, यथाऽऽहुः - ચીરહ્યા છે .... कारणस्य तथा-कार्यतया भवनायोगात्, योगेऽपि तत्तत्स्वभावतया अभ्युपगमप्रकोपाવિતિ | ___ अथ तुलोन्नामावनामवदिति निदर्शनम् । हेतुविनाशकाले कार्योत्पादात् कारणात् नायं दोषः-अनन्तरोदित इति समाधिरास्थीयते । तत्रापि-समाधौ वक्तव्यं भवता-कोऽयं हेतुविनाशो नाम ? किं हेतुस्वभाव एव हेतुविनाशो यथाऽऽहुः तार्किकचूडामणयः ના અનેકાંતરશ્મિ - કે તેમાં નિચે વિરોધનું આપાદન થાય છે, અર્થાત્ અભ્યપગમવિરોધ આવે છે. (જો કે, તેમાં અનુભવ કે અનુમાનનો જરાય વિરોધ નથી, કારણ કે પર્યાયની અપેક્ષાએ નષ્ટ અને દ્રવ્યની અપેક્ષાએ અનષ્ટ એવા હેતુથી કાર્ય થાય – એ તો અનુભવ-અનુમાન બંનેથી સિદ્ધ છે, પણ બૌદ્ધમતે તેવું સ્વીકૃત નથી. એટલે તેને માનવામાં અભ્યપગમવિરોધ આવે જ.) વળી, કારણનું જ કાર્યરૂપે ભવન તો (તમારા મતે) જરાય ઘટતું નથી. જો કદાચ તેવા પરિણામસ્વભાવે, કારણનું કાર્યરૂપે પરિણમન માની પણ લો, તો પણ અભ્યપગમપ્રકોપ તો થશે જ. (કારણ કે તેવું બૌદ્ધમતે સ્વીકૃત નથી.) એટલે ત્રીજો વિકલ્પ પણ યોગ્ય નથી. (હવે બૌદ્ધ, કાર્ય-કારણભાવ ઘટાડવા અનેક દલીલો રજૂ કરે છે અને ગ્રંથકારશ્રી પણ તે એકેક દલીલોનું ક્રમશઃ નિરાકરણ કરે છે -) (૩૦) બૌદ્ધ ઃ જેમ ત્રાજવામાં એક પાસુ ઉંચે જાય ત્યારે જ બીજું પાસુ નીચે આવે, છતાં તેમાં કાર્ય-કારણભાવ છે તેમ કાર્ય-કારણમાં પણ જયારે હેતુનો વિનાશ થાય, ત્યારે કાર્યનો ઉત્પાદ થાય છે. (ભાવ એ કે, તુલાનું ઉન્નમન-અવનમન સાથે જ થાય છે, એક પછી એક નહીં... તેમ હેતુનાશ-કાર્યોત્પત્તિ સાથે જ થાય છે. એટલે નષ્ટ-અનખ વગેરે વિકલ્પોનો પ્રસંગ નહીં આવે.) એટલે અમારા મતે કાર્ય-કારણભાવની અસંગતિનો દોષ રહેતો નથી. આ પ્રમાણેનું અમારું સમાધાન છે. સ્યાદ્વાદીઃ તમારું આ સમાધાન પણ બરાબર નથી. કારણ કે અહીં પણ વિકલ્પો ઊભા રહેવાથી તમારું કથન અસંગત જણાઈ આવે છે. તે આ પ્રમાણે - - બૌદ્ધમાન્ય હેતુવિનાશ વિશે પૃચ્છા તમારે હેતુવિનાશ વખતે કાર્યનો ઉત્પાદ કહેવો છે, પણ આ વિશે અમારે એ પૂછવું છે કે, આ ‘હતુવિનાશ' શું છે? (તે તમે કહો.) (૧) શું આ હેતુવિનાશ હેતુનો સ્વભાવ જ છે? જેમ કે તમારા તાર્કિકચૂડામણિ પૂર્વજે કહ્યું છે For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ जयपताका ११७९ (NB: - > "क्षणस्थितिधर्माभाव एव नाश इति?" किंवा हेतुप्रत्यस्तमयः, यथाऽऽहुः-"न भवत्येव केवलम्" ?(३१) किञ्चातः यदि हेतुस्वभावः सैव हेतु-फलयोयौगपद्यापत्तिः, तन्नाशोत्पादयोरेव तत्त्वात्, तयोश्च यौगपद्याभ्युपगमात् । अथ हेतुप्रत्यस्तमयः, न तस्य "क्षणस्थितिधर्माभाव एव नाश इति" ? किं वा हेतुप्रत्यस्तमयः हेतुविनाशः यथाऽऽहुः त एव-"न भवति एव केवलम्" इति ? किञ्चातः ? उभयथाऽपि दोषः । तमाह-यदि हेतुस्वभावः हेतुविनाशः सैव हेतु-फलयोः । किमित्याह-योगपद्यापत्तिः । कथमित्याहतन्नाशोत्पादयोरेव-हेतुफलनाशोत्पादयोरेव तत्त्वात्-हेतुफलतत्त्वात् तयोश्च-तन्नाशोत्पादयोयोगपद्याभ्युपगमादिति । - અનેકાંતરશ્મિ ... કે – “ક્ષણસ્થિતિરૂપ સ્વભાવનો અભાવ એ જ નાશ છે.” (તો આ પ્રમાણે હેતુવિનાશને તમે હેતુના સ્વભાવરૂપ કહો છો? કે) (૨) એ હેતુ ન હોવો તે હેતુનાશ કહો છો? જેમ કે તે જ તાર્કિક ચૂડામણિએ કહ્યું છે કે – “નાશ એટલે કેવળ તે ક્ષણસ્થિતિક ધર્મનું ન હોવું.” | (૩૧) આમ, બે વિકલ્પો છે. પણ આમાંથી એકે વિકલ્પો ઘટતા નથી. (અર્થાત્ હેતુવિનાશને, હેતુના સ્વભાવરૂપ પણ ન મનાય અને હેતુના વિનાશરૂપ પણ ન મનાય.) તે આ પ્રમાણે – (૧) જો હેતુવિનાશને હેતુના સ્વભાવરૂપ કહો, તો તો હેતુ-ફળ બંને યુગપત્ (=એકી સાથે) માનવાની આપત્તિ આવશે ! કારણ કે હેતુવિનાશને હેતુસ્વભાવરૂપ કહીને, તમે તેને હેતુરૂપ જ કહી દીધો. એટલે વાસ્તવમાં હતુવિનાશ તે હેતુ અને ફળની ઉત્પત્તિ તે ફળ... આમ, હેતુવિનાશ અને ફળોત્પાદ જ હેતુ-ફળરૂપ થયા... અને તમે (હેતુવિનાશ વખતે જ ફળોત્પાદ) થાય - એવું કહીને તો હેતુવિનાશ અને ફળોત્પાદને યુગપત્ માન્યા છે. એટલે તો હેતુવિનાશરૂપ હેતુ અને ફળોત્પાદરૂપ ફળ – એમ હેતુ-ફળ બંને યુગપત્ માનવાની આપત્તિ વશે જ.) જ તાત્પર્ય એ કે, ક્ષણસ્થિતિરૂપે સ્વભાવનો બીજી ક્ષણે અભાવ થવો, તે જ નાશ. તે અભાવ કેમ થયો? તો તેનો સ્વભાવ જ હતો કે ક્ષણમાત્રસ્થિતિ થયા પછી બીજી ક્ષણે અભાવ થવાનો. આમ, નાશ પણ સ્વભાવરૂપ જ છે (એક ક્ષણ રહેવું, બીજી ક્ષણે નાશ પામવું, તે પણ સ્વભાવ જ છે.) : “ તસ્થ શિન્ મવતિ ન મવચેવ વનમ્ | भावे ह्येष विकल्पः स्याद् विधेर्वस्त्वनुरोधतः ।।' - इति प्रमाणवार्त्तिके ३/२७९ । * તમે હેતુવિનાશ અને ફળોત્પાદન તુલ્યકાલીન કહ્યા હતા. હવે આ પક્ષ પ્રમાણે, જો હેતુવિનાશને હેતુસ્વભાવી કહો, તો તો હેતુ-ફળ તુલ્યકાલીન થાય જ. ૨. ‘ભાવો નાશ૦' તિ ટુ-પી: ૨. “તથાડડટ્ટ' રૂતિ ટુ-પાઠ: I For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ व्याख्या-विवरण-विवेचनसमन्विता ११८० कार्योत्पादसमानकालता, निःस्वभावत्वेन कादाचित्कत्वायोगात्, तत्त्वे वा तस्य सहेतुत्ववस्तुत्वप्रसङ्गादिति ॥ (३२) स्यादेतद् द्वितीये क्षणे कार्यस्य सत्तोत्पादात्मिका । प्रथमे तु कारणं जातम् । - વ્યારા .. अथ हेतुप्रत्यस्तमयः हेतुविनाशः न तस्य-हेतुप्रत्यस्तमयस्य कार्योत्पादसमानकालता। कुत इत्याह-निःस्वभावत्वेन हेतुना कादाचित्कत्वायोगात् तस्य तत्त्वे वाकादाचित्कत्वे वा तस्य सहेतुत्ववस्तुत्वादिप्रसङ्गादिति ॥ स्यादेतदिति पूर्वपक्षोपन्यासः । द्वितीये क्षणे-कारणानन्तरभाविनि कार्यस्य सत्ता । અનેકાંતરશ્મિ - એટલે હેતુવિનાશને હેતુસ્વભાવી કહેવો બિલકુલ યોગ્ય નથી. (૨) જો હેતુવિનાશને હેતુના અભાવરૂપ કહો, તો તે હેતુઅભાવ રૂપ હેતુવિનાશ, કાર્યોત્પાદને સમાનકાલીન નહીં રહે. તેનું કારણ એ કે, તે અભાવ નિઃસ્વભાવ (તુચ્છરૂપ) હોવાથી તેનું કદાચિતપણું ન ઘટે... જો તેનું કદાચિપણું માનો, તો તેને સહેતુક-વસ્તુ આદિરૂપ માનવાનો પ્રસંગ આવે. ભાવાર્થ : તમારે હેતુવિનાશ અને ફળોત્પાદને સમાનકાલીન કહેવા છે... પણ હતુવિનાશને જો અભાવરૂપ કહો, તો અભાવ તો તુચ્છ-નિઃસ્વભાવી હોવાથી, તેવા નિઃસ્વભાવી હતુવિનાશનું, અમુક પ્રતિનિયત કાળમાં જ અસ્તિત્વ ન ઘટે (શું નિઃસ્વભાવી શશવિષાણનું કદાચિત્ રહેવાપણું છે? નથી જ.) એટલે કાર્યોત્પાદની સાથે તેનું (તુચ્છરૂપ હેતુવિનાશનું) નિયત અસ્તિત્વ ન રહેવાથી, તેની સમાનકાલીનતા; જે તમને અભિપ્રેત છે, તે ઘટે નહીં. હવે સમાનકાલીનતા ઘટાવવા, જો તમે તેનું કદાચિ રહેવાપણું સિદ્ધ કરો, તો તો તે અભાવ રૂપ હતુવિનાશને સહેતુક-વસ્તુરૂપ માનવાનો પ્રસંગ આવશે ! (કારણ કે હેતુસહિતના વાસ્તવિક પદાર્થનું જ કદાચિત્ રહેવાપણું સિદ્ધ થાય... પણ બૌદ્ધમતે, તેવા નાશને સહેતુક કે વસ્તુરૂપ માનવો જરાય ઇષ્ટ નૅથી.) એટલે હેતુવિનાશને, હેતુના નાશરૂપ કહેવો પણ બિલકુલ યોગ્ય નથી. (આમ, બૌદ્ધમતે, હેતુવિનાશનું કોઈ સ્વરૂપ જ સંગત નથી, કે જેથી તે હેતુવિનાશ વખતે કાર્યોત્પાદ માની, પ્રતિનિયત કાર્ય-કારણભાવ સંગત થઈ શકે.) બૌદ્ધકૃત બચાવનું નિરસન : (૩૨) પૂર્વપક્ષ : (બૌદ્ધ :) બીજી ક્ષણે કાર્યની ઉત્પન્ન થવારૂપે સત્તા થાય છે... અને કારણ છે બૌદ્ધો, નાશને તુચ્છ-નિઃસ્વભાવ માને છે અને તેનો કોઈ હેતુ પણ માનતા નથી, અર્થાત્ તેને નિર્દેતુક કહે છે. ૨. “તત્ત્વ વા, સહેતુo' તિ -પઢિ: I For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ ११८१ अनेकान्तजयपताका (પષ્ટ: -૭ तच्चाविनष्टमेव तदा । स हि तस्य स्वसत्तायाः कालः, क्षणभावित्वात् तु तत् फलकाले निवर्त्तते, अनुवृत्तावपि तस्य नैरर्थक्यं निष्पत्तेस्तदानीं कार्यस्य, तदित्थं कारणक्षणानन्तरभावित्वात् कार्यस्य अविनष्टाच्च हेतोरुत्पादः, न च योगपद्यप्रसङ्ग इति । (३३) एतदप्यचारु, स्वतन्त्रविरोधात्, कारणभावाविच्छेदित्वेन कार्यभावस्यान्वयापत्तेः, भावा વ્યારા ... किम्भूतेत्याह-उत्पादात्मिका । प्रथमे तु क्षणे कारणं जातम् । तच्च कारणमविनष्टमेव तदास्वक्षणे । किमित्यत आह-स यस्मात् तस्य-कारणस्य स्वसत्तायाः कालो वर्त्तते क्षणभावित्वात् तु तत्-कारणं फलकाले निवर्त्तते, द्वितीयक्षण इत्यर्थः । अनुवृत्तावपि तस्यकारणस्य फलकाले नैरर्थक्यं निष्पत्तेः कारणात् तदानीं-द्वितीयक्षणे कार्यस्य, तदित्थं कारणक्षणानन्तरभावित्वात् कार्यस्य । किमित्याह-अविनष्टाच्च हेतोरुत्पादः कार्यस्य न च यौगपद्यप्रसङ्गो हेतु-फलयोरिति । एतदाशङ्कयाह-एतदप्यचारु । कुत इत्याह-स्वतन्त्रविरोधात् । एनमेवाह-कारणभावाविच्छेदित्वेन उक्तनीतेः कार्यभावस्य अन्वयापत्तेः ... અનેકાંતરશ્મિ પર પહેલી ક્ષણે ઉત્પન્ન થયું છે અને તે કારણે પોતાની પહેલી ક્ષણે તો અવિનષ્ટ જ રહે છે. એટલે હવે તે કારણની પોતાની સત્તાનો કાળ ક્ષણિક હોવાથી, તે માત્ર પહેલી ક્ષણે જ રહે છે, ફળકાળે (અર્થાતુ બીજી ક્ષણે) તો તે નિવૃત્ત થઈ જાય છે. (આશય એ કે, કારણ પહેલી ક્ષણે અને કાર્ય બીજી ક્ષણે... હવે કારણનો સ્વસત્તાકાળ ક્ષણિક હોવાથી, તેનું બીજી ક્ષણે અસ્તિત્વ રહેતું નથી.) જો તે કારણની બીજી ક્ષણે (°ફળકાળે) અનુવૃત્તિ માનો, તો પણ તે નિરર્થક જ છે. કારણ કે કાર્ય તો બીજી ક્ષણે થઈ જ ગયું છે એટલે હવે તે ક્ષણે કારણનું હોવું કંઈ જરૂરી નથી. હા, પૂર્વક્ષણે તેનું અસ્તિત્વ જરૂર હોવું જોઈએ.) આ પ્રમાણે કાર્ય, કારણ પછી થતું હોવાથી, (પોતાની પૂર્વેક્ષણમાં) અવિનષ્ટ એવાં કારણથી, બીજી ક્ષણે કાર્યનો ઉત્પાદ થવો અવિરુદ્ધ છે. (અર્થાત્ આમ પૂર્વાપરભાવે કાર્ય-કારણભાવ સંગત જ છે.) અને આમાં હેતુ-ફળને યુગપત માનવાનો પ્રસંગ પણ રહેતો નથી. (કારણ કે હેતુ પૂર્વક્ષણે છે અને ફળ ઉત્તરક્ષણે છે - એમ બંને અયુગપત જુદી-જુદી ક્ષણે છે.) (૩૩) ઉત્તરપક્ષ (સ્યાદ્વાદી) : તમારું આ કથન પણ સુંદર નથી, કારણ કે આમાં તો તમારા પોતાના સિદ્ધાંતનો જ વિરોધ આવે છે. (તમારા મતમાં, પૂર્વ-પૂર્વ ક્ષણનો ઉત્તરોત્તર ક્ષણમાં અન્વય મનાતો નથી. પણ હવે તે માનવો પડશે.) જુઓ - 4 "''' ૨. ‘વિઝેક્વાન્વય' તિ -પાઠ: ૨. ‘સ્વતી ' તિ દુપટ: | For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ अधिकार: ) <0 व्याख्या - विवरण - विवेचनसमन्विता ११८२ विच्छेदस्यान्वयत्वात्, तस्य चेत्थमङ्गीकरणात्, सदैव भावाभावाभावादिति । ( ३४ ) कारणभावादन्य एव कार्यभाव इति चेत्, न, एकान्तेन अन्यत्वासिद्धेः, तत्त्वतो भेदका જે બાબા कारणात्। आपत्तिश्च भावाविच्छेदस्यैवान्वयत्वात् तस्य च भावाविच्छेदस्य इत्थम्उक्तनीत्याऽङ्गीकरणात् । भावार्थमाह - सदैव भावाभावाभावात्, नाशाव्यवधानादिति । कारणभावादन्य एव कार्यभाव इति चेत्, नैवं भावाविच्छेद इत्यभिप्रायः । एतदाशङ्कयाह* અનેકાંતરશ્મિ .. તમે ઉપર કારણભાવ પછી તરત જ કાર્યભાવ માન્યો. હવે કારણભાવ અને કાર્યભાવ બંનેમાં ‘ભાવ’ તત્ત્વ તો અવિચ્છિન્ન જ છે (કેમ અવિચ્છિન્ન છે ? તેનો ભાવાર્થ આગળ સમજાશે.) એટલે આમ કાર્યભાવ, કારણના ભાવથી અવિચ્છિન્ન હોવાથી ‘અન્વય’ માનવાની આપત્તિ આવશે જ. તેનું કારણ એ કે, ભાવનો વિચ્છેદ ન થવો તેને જ ‘અન્વય’ કહેવાય છે અને ઉપરોક્ત રીતે ભાવનો વિચ્છેદ ન થવાનું તો તમે માન્યું જ. (તાત્પર્ય એ કે, કારણભાવ પછી તમે તરત જ કાર્યભાવ માન્યો – આમ કારણભાવ-કાર્યભાવ બંનેમાં ભાવતત્ત્વ અવિચ્છિન્નપણે રહેલું માન્યું. .. બસ તો આ ભાવનો અવિચ્છેદ એ જ તો અન્વય છે. એટલે ફલતઃ તમે અન્વય માની જ લીધો...) આ જ વાતનો ભાવાર્થ કહે છે - હંમેશા (=ઉત્તરોત્તરક્ષણપ્રવાહમાં પણ) ભાવનું અસ્તિત્વ તો અખંડપણે રહે છે, તે ભાવનો અભાવ કદી થતો નથી. તેનું કારણ એ કે, વચ્ચે નાશ થકી વ્યવધાન આવતું નથી. (આશય એ કે, એક ભાવ પછી તરત જ બીજો ભાવ ઉત્પન્ન થઈ જાય છે, વચ્ચે તુચ્છ એવો અભાવ ઉત્પન્ન થતો નથી. આમ, ભાવ પછી ભાવ, ભાવ પછી ભાવ... એમ ઉત્તરોત્તર ભાવની ધારા અવિચ્છિન્નપણે ચાલતી હોવાથી, તે ક્ષણપરંપરામાં ભાવનો અન્વય માનવો જ રહ્યો.) : (૩૪) બૌદ્ધ ઃ કા૨ણભાવથી કાર્યભાવ જુદો છે. એટલે ભાવનો અવિચ્છેદ નહીં રહે. (કહેવાનો ભાવ એ કે, પૂર્વક્ષણે કારણભાવ અને ઉત્તરક્ષણે કાર્યભાવ બંનેમાં ભાવતત્ત્વ છે જ, પણ બંનેના ભાવ જુદા જુદા છે, કોઈ એક જ ભાવ બધામાં અવિચ્છિન્નપણે અનુગત નથી. એટલે તેઓમાં અન્વય પણ નહીં માનવો પડે...) સ્યાદ્વાદી : કારણભાવથી કાર્યભાવ એકાંતે (=સર્વથા) જુદો છે – એવું સિદ્ધ થતું નથી, કારણ કે તે બંને ભાવને જુદું પાડનાર કોઈ ભેદક તત્ત્વ જ નથી અને તેનું (=ભેદક તત્ત્વ ન હોવાનું) પણ * વિવરામ્ 13. नाशाव्यवधानादिति । नाशेनाव्यवधानं नाशाव्यवधानं तस्माद् । भावानन्तरं भाव एवोत्पन्नो न तुच्छोऽभाव इति भावाविच्छेदादन्वय एव ।। For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ ११८३ अनेकान्तजयपताका भावात् तदतिरिक्तक्षणानभ्युपगमात्, अभ्युपगमे तदक्षणिकत्वप्रसङ्गात् तस्याप्यपरक्षणानुपपत्तेः अनवस्थाप्रसङ्गात्, अप्रसङ्गेऽपि तद्भावाभेदकत्वेनान्वयापत्तेः, उभयत्र भावा - વ્યારણ્ય - न, एकान्तेन-सर्वथा अन्यत्वासिद्धेः । असिद्धिश्च तत्त्वतः-परमार्थेन भेदकाभावात् । अभावश्च तदतिरिक्तक्षणानभ्युपगमात्-कारणभावाद्यतिरिक्तक्षणानभ्युपगमात् । अभ्युपगमे तदतिरिक्तक्षणस्य तदक्षणिकत्वप्रसङ्गात्-क्षणस्याक्षणिकत्वप्रसङ्गात् । प्रसङ्गश्च तस्यापि-क्षणस्य अपरक्षणानुपपत्तेः । अनुपपत्तिश्च अनवस्थाप्रसङ्गात् तस्याप्यपरक्षणाभावेनाक्षणिकत्वात्, क्षणोऽस्य अस्तीति क्षणिक इति कृत्वा । अप्रसङ्गेऽपि अनवस्थायाः तद्भावाभेदकत्वेन - અનેકાંતરશ્મિ કારણ એ જ કે, કારણભાવ-કાર્યભાવાદિથી અતિરિક્ત જુદી કોઈ ક્ષણ તમે માનતા જ નથી કે જે ક્ષણ, તે બંનેના ભેદને જણાવે.) (ભાવાર્થ: આ પૂર્વ (કારણ) ક્ષણ, આ પશ્ચાત્ (કાય)ક્ષણ એવો ભેદ કરવા સમય નામનું તત્ત્વ માનવું પડે, જે બૌદ્ધો માનતા નથી. માને તો સમય નિત્ય થવાથી અક્ષણિકવાદ થાય.) (અભ્યપગમે=) હવે તે બંનેનો ભેદ બતાવનાર કોઈ જુદી (=કારણભાવાદિથી અતિરિક્ત) ક્ષણ (સમયનામનું તત્ત્વ) માનો, તો તો તે ક્ષણને “અક્ષણિક માનવાનો પ્રસંગ આવશે ! અને તેનું કારણ એ કે, ક્ષણના યોગથી વસ્તુ ક્ષણિક બને. પણ તમે જે જુદી ક્ષણ માની, તેની તો કોઈ બીજી ક્ષણ છે જ નહીં કે જેના આધારે તે ક્ષણિક બની શકે. જો બીજી ક્ષણ માનો, તો તેને ક્ષણિક માનવા પાછી એક નવી બીજી ક્ષણ માનવી પડે અને તેના માટે પણ એક નવી બીજી ક્ષણ... એવું થવાથી તો અનવસ્થા થશે! (પ્રશ્ન : તમે ક્ષણના આધારે ક્ષણિક માનવાનું કેમ કહો છો ? ઉત્તરઃ કારણ કે ક્ષણિકની વ્યુત્પત્તિ જ એવી છે : “ક્ષતિ શી તિ ક્ષણ:' એટલે તેના ક્ષણિકતાના વ્યવહાર માટે બીજી ક્ષણ માનવી જ પડે. જે માનતા અનવસ્થા આવે છે.) કદાચ બીજી-બીજી ક્ષણો માની અનવસ્થા નથી આવતી – એવું માની પણ લો, તો પણ ... વિવર ___ 14. कारणभावाद्यतिरिक्तक्षणानभ्युपगमादिति । कारणस्य भावः-सत्ता कारणभाव: । 'आदि'शब्दात् कार्यभावपरिग्रहः । तदतिरिक्तक्षणस्यानभ्युपगमात् ।। જો બીજી ક્ષણ નહીં માનો, તો તેને પણ અક્ષણિક માનવાની આપત્તિ આવે. (કારણ કે જે ક્ષણના આધારે તેનાં ક્ષણિકત્વનો વ્યવહાર થાય છે, તેને જ તમે માની નહીં.) ૨. ‘ન્યથાસિદ્ધઃ' રૂતિ -પાઠ: For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ ....... अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता ११८४ विशेषादिति ।(३५)आकारादिभेदादविशेषासिद्धिरिति चेत्, न, तद्वद् भावभेदाभावात् तथाऽनुभवसिद्धत्वात्, अन्यथा अन्यतराभावापत्तेः, तदात्मनाऽपि विशेषात्, तंत्तथा ... व्याख्या * कारणादिभावाभेदकत्वेन हेतुना । किमित्याह-अन्वयापत्तेः । भावार्थमाह-उभयत्र-कारणे कार्ये च भावाविशेषादिति । आकारादिभेदात् तयोः अविशेषासिद्धिरिति चेद् भावस्य । एतदाशङ्कयाह-न, तद्वत्-आकारादिभेदवत् भावभेदाभावात्, कार्य-कारणयोरिति प्रक्रमः । अभावश्च तथाऽनुभवसिद्धत्वात् भावाभेदतयेति । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-अन्यथा-एवमनभ्युपगमे अन्यतरस्य-कारणतादेरभावापत्तेः । आपत्तिश्च तदात्मनाऽपि-भावात्मनाऽपि विशेषात् । उपचयमाह-तथा तत्तथाऽभावेन तस्य-कारणस्य तथा-कार्यतया अभावेन हेतुना । किमित्याह ....... मनेतिरश्मि .. કારણભાવ-કાર્યભાવનો ભેદક કોઈ ન રહેવાથી, અન્વયનું આપાદન થશે જ. તેનું કારણ એ કે, કારણકાર્ય બંનેમાં “ભાવ” તો અવિશેષપણે રહેલ છે. (આશય એ કે, ભાવરૂપે તો કાર્ય-કારણ બંને ભાવ સમાન છે, એ રૂપે તે બેમાં કોઈ તફાવત નથી અને કોઈ તફાવત કરનાર પણ નથી. એટલે તો અન્વયની આપત્તિ આવે જ.) (34) बौद्ध : २९ माय (=माटीक्षा) भने र्यभाव (=2१५) बनेन। २ । જુદા છે અને એટલે તે બંને ભાવ અવિશેષ-સમાન છે – એવું સિદ્ધ થાય નહીં. સ્યાદ્વાદી ઃ તમારી વાત યોગ્ય નથી, કારણ કે આકારાદિના ભેદની જેમ, તે કાર્ય-કારણનો ભાવભેદ નથી. (અર્થાત્ તે બંનેના આકારાદિ જુદા જુદા છે, પણ ભાવરૂપે સત્તારૂપે તે બે જુદા જુદા નથી.) તેનું કારણ એ કે, કાર્ય-કારણ બને ભાવરૂપે તો અભિન્ન તરીકે જ અનુભવસિદ્ધ છે. (એટલે એ રૂપે તો તેમને અવિશેષ-સમાન માનવા જ રહ્યા.) प्रश्न : (अन्यथा ) भा१३५ ५५ ते नो मे भानी सई तो ? ઉત્તર: તો તો કાર્ય-કારણ બેમાંથી એકનો અભાવ માનવો પડશે, કારણ કે ભાવરૂપે પણ તેઓમાં વિશેષ છે. (અભિપ્રાય છે કે, જો કાર્ય-કારણ બંનેનો ભાવરૂપે=સત્તારૂપે પણ વિશેષ માનો, તો તો બેમાંથી એકનો અભાવ જ થઈ જાય, કારણ કે ભાવરૂપે તો તેઓમાં વિશેષ ત્યારે જ થાય છે, જ્યારે .... ... विवरणम् ........ 15. भावात्मनाऽपि विशेषादिति । यदि हि कार्य-कारणयो: परस्परं भावात्मनाऽपि-सत्तारुपेण विशेष: स्यात् तदाऽन्यतरस्याभाव एव स्यात्; यतो भावात्मना विशेषस्तदैव भवति, यदि एक: कश्चिद् भाव: सन्नभावो भवतीति ।। १. 'तत्तथाऽभावेनातददलत्वा०' इति क-पाठः। २. पूर्वमुद्रिते 'स्य भाव' इति पाठस्याशुद्धिः। ३. पूर्वमुद्रिते 'सत्ताभावो' इति पाठः, अत्र N-प्रतपाठः । For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ (ષષ્ઠ: ત ११८५ अनेकान्तजयपताका ऽभावेन तददलत्वाच्चेति ॥ (३६) स्यादेतत्-हेत्वनिवृत्तिपक्षे तत्तादवस्थ्येन हेतुफलभावानुपपत्तेः निवृत्त्यनिवृत्तिपक्षस्य च विरुद्धत्वात्, तन्निवृत्तावेव तदनन्तरभावित्वेन तद्भावसिद्धिः गत्यन्तराभावादिति,(३७) न, अनेकदोषप्रसङ्गात्, तन्निवृत्तावेव तदनन्तरभावित्वे तस्य पर વ્યારા तददलत्वाच्चेति तस्य-कार्यस्यानुपादानत्वाच्चेति । न हि सर्वथा कारणनिवृत्तौ अभावादृते कार्यस्योपादानमिति भावनीयम् ॥ ___ स्यादेतत्-हेत्वनिवृत्तिपक्षे कारणनित्यतया तत्तादवस्थ्येन तस्य-हेतोः तादवस्थ्येन हेतुना हेतुफलभावानुपपत्तेः निवृत्त्यनिवृत्तिपक्षस्य च हेतुगतस्य विरुद्धत्वात् तनिवृत्तावेवहेतुनिवृत्तावेव तदनन्तरभावित्वेन-हेत्वनन्तरभावित्वेन तद्भावसिद्धिः-फलभावसिद्धिः गत्यन्तराभावादिति । एतदाशङ्कयाह-न, अनेकदोषप्रसङ्गात् । एनमेवाह-तन्निवृत्तावेव - અનેકાંતરશ્મિ .. તે બેમાંથી કોઈ એક ભાવ અભાવરૂપ બને... આવું બને તો જ, ભાવરૂપ ભાવ અને અભાવરૂપ ભાવ - બંને ભાવનો વિશેષ સંગત થાય.. અને તેથી તો, બેમાંથી એકનો અભાવ થશે જ.) આ જ વાતને (=અન્વયભાવને) પુષ્ટ કરવા કહે છે – જો કારણનું કાર્યરૂપે પરિણમન ન માનો, તો તે કાર્યને ઉપાદાનરહિત માનવાની આપત્તિ આવે ! કારણ કે તમે જેને ઉપાદાન માનો છો) તે કારણ તો પૂર્વેક્ષણે સર્વથા નિવૃત્ત થઈ જાય છે અને એટલે હવે અભાવ સિવાય બીજું કોઈ તત્ત્વ જ નથી કે જે કાર્યનું ઉપાદાન બને. આમ કાર્યમાં કારણનો અન્વય ન માનવામાં, કાર્યને ઉપાદાનરહિત માનવાની આપત્તિ આવશે. એટલે કારણક્ષણનો ઉત્તરોત્તરમાં અન્વય માનવો જ રહ્યો... એ બધું તમે શાંતિથી વિચારો. બૌદ્ધ-ઉબેક્ષિત અનન્વયમાં અનેક દોષપ્રસંગ (૩૬) બૌદ્ધ અહીં ત્રણ પક્ષ છે : (ક) હેતુ-અનિવૃત્તિ, (ખ) હેતુનિવૃત્તિ-અનિવૃત્તિ, અને (ગ) હેતુનિવૃત્તિ. હવે અહીં હેતુ-અનિવૃત્તિ માનો, અર્થાત્ કારણનો કાર્યમાં સર્વથા અન્વય માનો, તેનો જરાય નાશ ન માનો, તો તો હેતુ તદવસ્થ રહેવાથી, હેતુ-ફળભાવ સંગત થાય નહીં. (ભાવ એ કે, હેતુ નિત્ય-તદવસ્થ છે, તેમાં કોઈ ફેરફાર થતો નથી - હેતુ તેવો જ રહ્યો, તો પછીની ક્ષણે તેને ફળ કેમ કહેવાય ? (મૃદુ, મૃદુ જ રહે, તો હેતુ-ફળભાવ શી રીતે ?) એ બધા તર્કોથી હેતુફળભાવ અસંગત થાય.) હવે હેતુની નિવૃત્તિ-અનિવૃત્તિ કહો, તો તે તો વિરુદ્ધ છે. કારણ કે નિવૃત્તિ હોય તો અનિવૃત્તિ શી રીતે ? અને અનિવૃત્તિ હોય તો નિવૃત્તિ શી રીતે ? એટલે હવે બીજી કોઈ ગતિ ન હોવાથી, છેલ્લો પક્ષ જ સ્વીકારવો પડશે. અને તે એ કે, હેતુની ૨. “વ' ત પીઢો -પ્રત નતિ ૨. “સિદ્ધ: સત્ય ' ત -પઢિ: I For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता ११८६ ....... मार्थतोऽसत एव सद्भावापत्तिः, अपरस्य तथाभाविनोऽभावात्, सा चायुक्ता निरुपाख्यस्य खरविषाणादेरिव जन्मार्थविशेषायोगात्, अन्यथा सर्व एवासन्तः यतः कुतश्चिज्जन्मा ...... ...... व्याख्या .................. हेतुनिवृत्तावेव तदनन्तरभावित्वे-हेत्वनन्तरभावित्वे (तस्य-) फलस्य परमार्थतः असत एव सद्भावापत्तिः । कथमित्याह-अपरस्य-कस्यचित् तथाभाविनः फलतया भाविनोऽभावात् । सा चायुक्ता असत एव सद्भावापत्तिरिति निरुपाख्यस्य खरविषाणादेरिवेति निदर्शनं, जन्मार्थविशेषायोगादिति युक्तिः । इत्थं चैतदङ्गीकर्त्तव्यमित्याह-अन्यथा सर्व एवासन्तः ................ मनेतिरश्मि. ..... નિવૃત્તિ થયે જ હેતુના અનંતર =પછી) તરત જ ફલભાવની સિદ્ધિ થવી. આમ, હેતુના નાશમાં જ ફળભાવની સિદ્ધિ થાય છે. (એટલે હેતુનો અન્વય માનવો બિલકુલ યોગ્ય નથી.) (3७) स्याद्वाही : तमारी भावात ५९॥ ५२।५२ नथी, ॥२९॥ 3 मामा भने घोषो मावे छे. તે આ પ્રમાણે – જો હેતુની નિવૃત્તિ થયા પછી જ, ત્યારબાદ અનંતર ફળ ઉત્પન્ન થતું હોય, તો ફળ તો અસતમાંથી જ થયું... (અર્થાત્ અસતમાંથી જ સરૂપ ફળ થવાની આપત્તિ આવે) (આશય એ કે, જો કારણની સર્વથા નિવૃત્તિ થયે જ કાર્યસત્તા માનવાની હોય, (તો હવે કારણ તો કાર્યરૂપે પરિણમશે નહીં અને) તો અભાવને છોડીને બીજી કોઈ વસ્તુવિશેષ રહી નહીં, કે જે કાર્યરૂપે પરિણમે... એટલે સામર્થ્યથી એવું ફલિત થાય કે, પૂર્વે અસત્ જ હમણાં સત્ થયું અને તો અસદ્ જ સરૂપે થવાની આપત્તિ આવશે જ.) પણ તુચ્છ એવા ખરવિષાણાદિની જેમ, જન્મરૂપ અર્થવિશેષ ન ઘટવાથી, તે અસનું સરૂપે થવું બિલકુલ યોગ્ય નથી. (ભાવ એ કે, તુચ્છ-અભાવરૂપ અસનો જન્મરૂપ અર્થ ન ઘટે, નહીંતર તો તુચ્છ એવા વંધ્યાપુત્રાદિનો પણ જન્મ માનવો પડે. તેથી તેવા અસનું સત્ થવું, જન્મ થવો સંગત नथी.) ... .... विवरणम् ........ 16. अपरस्य कस्यचित् तथाभाविनः फलतया भाविनोऽभावादिति । सर्वथा कारणनिवृत्तौ कार्यसत्तायामङ्गीक्रियमाणायां नास्त्यभावमपहाय अपर: कश्चिद् वस्तुविशेषो य: कार्यरूपतया परिणतिं लभत इत्यर्थः । अत: सामर्थ्यादसत एव सद्भावापत्तिरायाता ।। 17. जन्मार्थविशेषायोगादिति । जन्म-उत्पाद: तल्लक्षणो योऽर्थविशेष:-धर्मभेदरूपस्तस्याभावादभावस्य-तुच्छरूपस्य ह्यभावस्य नास्ति जन्मलक्षणार्थविशेषः । अन्यथा वान्ध्येयादीनामपि जन्म स्यात् ।। १. 'असत्य एव' इति ङ-पाठः । 'सत्ताम्' इति पाठः, अत्र N-प्रतानुसारेण । २. पूर्वमुद्रिते 'निर्वृत्तौ' इति पाठः, अत्र N-प्रतानुसारेण । ३. पूर्वमुद्रिते ४. पूर्वमुद्रिते 'दलक्षणो' इति पाठः, अत्र N-प्रतानुसारेण । For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ ११८७ अनेकान्तजयपताका (પ8: सादयेयुरिति हेतुफलनियमो न भवेत् ॥ (३८) स्यादेतत्-प्रतिनियतशक्तयो हि भावास्तेभ्यः कुतश्चित् किञ्चिदेवोत्पद्यते, न सर्वमसत्त्वाविशेषेऽपीति । तदयुक्तम्, यदि हि कार्यैः संश्लिष्टमूर्तयः प्रत्ययाः स्युस्तदा ખ્ય વ્યારા ... वान्ध्येयादयः यतः कुतश्चिज्जन्मासादयेयुरिति कृत्वा हेतुफलनियमो न भवेत् ॥ स्यादेतत्-प्रतिनियतशक्तयो हि भांवा वर्तन्ते तेभ्यः-भावेभ्यः कुतश्चित्-भावात् किञ्चिदेवोत्पद्यते, न सर्वम्, असत्त्वाविशेषेऽपि इति । एतदाशङ्कयाह-तदयुक्तम् । कथमित्याह-यदि हि कार्यैः संश्लिष्टमूर्तयः प्रत्ययाः स्युस्तदा तेषां-प्रत्ययानां प्रतिनियतकार्य જ અનેકાંતરશ્મિ જ અમે કહેલી વાત માનવી જ રહી, નહીંતર જો અસત્નો પણ જન્મ માનશો, તો તો ખરવિષાણાદિ તમામ અસદ્ પદાર્થો, કોઈપણ નિમિત્તને લઈને જન્મ મેળવી લેશે ! અને એટલે તો હેતુ-ફળનું કોઈ બંધારણ જ નહીં રહે. (જો માટીક્ષણથી, અસત્ એવી ઘટક્ષણ થતી હોય, તો અસત્ એવી ખરવિષાણક્ષણ પણ કેમ ન થાય? અને તેથી માટીથી ઘટક્ષણ થવાનો જ પ્રતિનિયમ નહીં રહે.) (હવે બૌદ્ધ, પ્રતિનિયત હેતુ-ફળભાવ ઘટાવવા, જુદી જુદી રીતે પોતાનું મંતવ્ય રજુ કરે છે. જેનું ગ્રંથકારશ્રી યુક્તિશઃ નિરાકરણ કરશે.) - બધાથી બધાની ઉત્પત્તિનું આપાદન : (૩૮) બૌદ્ધઃ દરેક પદાર્થો પ્રતિનિયત (=અમુક નિયત કાર્ય કરવાની) શક્તિવાળા છે. એટલે તે પદાર્થોમાંથી અમુક પદાર્થથી અમુકની જ ઉત્પત્તિ થાય, બધાની નહીં. પછી ભલે અસપણે બધા કાર્યોનું સમાનપણે રહેલું હોય. (અસત્ તો ઘટક્ષણની જેમ ખરવિષાણાદિ ક્ષણો પણ છે, તો માટીક્ષણથી તેમની પણ ઉત્પત્તિ કેમ ન થાય? તો એનું સમાધાન એ કે, માટીમાં પ્રતિનિયત શક્તિ છે, અર્થાત અસતુમાં પણ ઘટક્ષણને જ કરવાની શક્તિ છે. એટલે તેનાથી ખરવિષાણાદિ અસતની ઉત્પત્તિ ન થાય.) સ્યાદ્વાદી: તમારી આ વાત પણ યુક્ત નથી, કારણ કે કારણો જો કાર્યથી સંશ્લિષ્ટમૂર્તિવાળા હોય, તો તે કારણોમાં પ્રતિનિયત કાર્યનો સંબંધ રહેવાથી, અમુક પ્રતિનિયત કાર્ય વિશે જ જનકશક્તિનો વિવરમ્ . 18. कार्यैः संश्लिष्टमूर्तयः प्रत्ययाः स्युरिति । शक्तिरूपतया यदि कार्याणि कारणेषु भवेयुરિચર્થ: //. १. 'भावास्तेभ्यः' इति पूर्वमुद्रितपाठः, अत्र तु ङ-पाठः। २. पूर्वमुद्रिते 'ते, न किञ्चिदेवोत्पद्यते' इति साधिकपाठो નિરર્થપ્રતિમતિ, H- પ્રિતેશ્ર્વર તીર્ણનાત્ ! રૂ. “સવિસ્તકૂર્તઃ' તિ -પઢિ: I ૪. પૂર્વમુદ્રિત ‘વિ7(2સ્તિ)!' રૂતિ પાસ, મત્ર N-Bતાનુસારે | For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ ११८८ મધર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता तेषां प्रतिनियतकार्यसम्बन्धभावात् तस्मिन् कार्ये शक्तिनियमः स्यात् । न चैतदेवं,सतोऽसता संश्लेषायोगात्, तस्मान्निरवधिकमेव सामर्थ्यमवस्थितमिति सर्वतः सर्वस्योत्पत्तिप्रसङ्गो दुर्निवारः। (३९) स्यादेतत्-न दुर्निवारः, सामर्थ्यप्रतिनियमवर्मितेषु भावेषु तदप्रवृत्तेः । यदेव ચીરહ્યાં છે सम्बन्धभावात् कारणात् तस्मिन् कार्ये प्रतिनियत एव शक्तिनियमः स्यात् अवधिभावेनेति भावः । न चैतदेवं कथमित्याह-सतः-कारणभावस्य असता-कार्यभावेन संश्लेषायोगात् तस्मान्निरवधिकमेव सामर्थ्य कारणभावस्य अवस्थितम् । इति-एवं सर्वतो भावात् सर्वस्योत्पत्तिप्रसङ्गो दुर्निवार इति भावनीयम् । ___ स्यादेतत्-न दुर्निवारः सामर्थ्यप्रतिनियमवर्मितेषु भावेषु-पदार्थेषु तदंप्रवृत्तेः-सर्वतः ... અનેકાંતરશ્મિ ... નિયમ રહે. (ભાવ એ કે, કારણોમાં કાર્યોનું જો શક્તિરૂપે અસ્તિત્વ હોય, તો જેની જનકશક્તિ હશે તેની સાથે જ તે કારણનો સંબંધ થશે અને તેનું જ તે કારણથી જનન થેંશે... એવું નિયમન ઘટી જાય... પણ તેવું માનવા, કારણમાં કાર્યનો સંશ્લેષ=શક્તિરૂપે સંબંધ માનવો પડે.) પણ તે કાર્યસંશ્લેષ જ તમારા મતે ઘટતો નથી. કારણ કે કારણભાવ સતુ છે અને તે વખતે કાર્યભાવ અસત્ છે, તો સત્નો (=કારણભાવનો) આવા અસની સાથે સંશ્લેષ શી રીતે થાય? શું ખરવિષાણની સાથે કોઈનો સંશ્લેષ થાય છે ?) અને સંશ્લેષ ન થવાથી, કારણભાવનું સામર્થ્ય સાવધિક નહીં રહે, અર્થાત્ તે કોઈ પ્રતિનિયત કાર્ય સાથે જ સંલગ્ન નહીં રહે. ફલતઃ તેના નિરવધિક સામર્થ્યથી બધાથી બધાની ઉત્પત્તિ થશે જ. એ પ્રસંગનું નિવારણ થઈ શકશે નહીં. (સાર એ કે, કાર્યસંશ્લેષ ન હોવા છતાં જેમ તેમાં ઘટજનનસામર્થ્ય છે, તેમ તેમાં ખરવિષાણજનનસામર્થ્ય પણ હોઈ જ શકે. લતઃ માટીથી ખરવિષાણ થવાની પણ આપત્તિ આવે જ.) - કાર્ય-કારણ પ્રતિનિયતતાસાધક પૂર્વપક્ષ (૩૯) પૂર્વપક્ષઃ (બૌદ્ધ) : તમે બધાથી બધાની ઉત્પત્તિ થવાનું કહ્યું. પણ તેનું નિવારણ અશક્ય નથી. જુઓ – દરેક પદાર્થો સામર્થ્યપ્રતિનિયમથી નિયમિત હોય છે, એટલે તેઓ વિશે ‘બધાથી બધાની ઉત્પત્તિ થવાનો પ્રસંગ પ્રવૃત્ત થઈ શકે નહીં. છે આ બધું વ્યાખ્યામાં મૂકેલ ‘અવધમાન'નો ભાવાર્થ છે. ૨. ‘થા' તિ -પ્રતી વિદ્યતે. ૨. પૂર્વમુદ્રિતે “સર્વતોડમાવત' તિ પઠાણદ્ધિ, સત્ર D-9ત્તેન શુદ્ધિ: | ३. 'प्रवृत्तेः सर्व०' इति पूर्वमुद्रितपाठः, अत्र तु ङ-पाठः । For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ ११८९ अनेकान्तजयपताका (પ8: हि यदुत्पादने शक्तं तत एव तदुत्पादः, नान्यतः । सा च तस्य सामर्थ्यप्रतिनियतिः स्वहेतोः तस्याप्यात्मनिमित्तादिति अनादित्वात् कार्यकारणपरम्पराया नानवस्थाऽपीष्टबाधिका । आदौ हि परिकल्प्यमाने तस्याहेतुकत्वं स्यात् । तच्चायुक्तम्, नित्यं सदसत्त्वापत्तेः, अत વ્યારા . सर्वस्योत्पत्तिप्रसङ्गस्याप्रवृत्तेः । यदेव हि कारणं यदुत्पादने शक्तं-यत्कार्योत्पादने समर्थं तत एव कारणात् तदुत्पादः-तत्कार्यप्रभवः, नान्यतः-कारणान्तरात् । सा च तस्य सामर्थ्यप्रतिनियतिः विवक्षितकारणस्य स्वहेतोस्तस्यापि एषा आत्मनिमित्तादपरतः । इति-एवमनादित्वात् कार्यकारणपरम्पराया न अनवस्थाऽपि इष्टबाधिका । आदौ हि परिकल्प्यमाने तस्य-कार्यादेरहेतुकत्वं स्यात् । तच्चायुक्तम्-हेतुकत्वम् । कुत इत्याह-नित्यं सदसत्त्वापत्तेः, ... અનેકાંતરશ્મિ .... પ્રશ્નઃ તે સામર્થ્યપ્રતિનિયમ શું? ઉત્તર : જે કારણ કે કાર્યને ઉત્પન્ન કરવામાં સમર્થ હોય, તે કારણથી જ તે કાર્યની ઉત્પત્તિ થાય, બીજા કોઈ કારણથી નહીં (માટી, ઘટને ઉત્પન્ન કરવામાં સમર્થ છે, તો માટીથી જ ઘટની ઉત્પત્તિ થાય, તંતુથી નહીં.) આ જ તે કારણના સામર્થ્યનો પ્રતિનિયમ છે. જૈન : માટીમાં ઘટજનનસામર્થ્ય ક્યાંથી આવ્યું? બૌદ્ધ : જે હેતુષણથી માટી ઉત્પન્ન થઈ, તે હેતુક્ષણ દ્વારા જ તેમાં ઘટજનનસામર્થ્ય ઉત્પન્ન કરાયું... જૈન: પણ તેના હેતુમાં તેવી શક્તિ કોણે ઉત્પન્ન કરી? જો પોતાના પૂર્વ હેતુએ ઉત્પન્ન કરી તો તે પૂર્વ હેતુમાં પણ શક્તિનું આધાન તેના પૂર્વ હેતુ દ્વારા માનવું પડશે અને એ રીતે તો અનવસ્થા જ થવાની... બૌદ્ધ : અનવસ્થા અમને અનિષ્ટ નથી, કારણ કે તે કારણે પોતાના પ્રતિનિયત કારણથી જ ઉત્પન્ન થાય અને એ પ્રતિનિયત કારણ પણ પોતાના પ્રતિનિયત કારણથી જ ઉત્પન્ન થાય અને તે પણ પાછું પોતાના પ્રતિનિયત કારણથી... એમ કાર્ય-કારણની પરંપરા ઍનાદિ હોવાથી ‘અનવસ્થા પણ અમારા ઈષ્ટની બાધક નથી. (અર્થાત્ તે અનવસ્થા પણ અમને ઈષ્ટ જ છે.) હવે જો એ અનવસ્થા દૂર કરવા, તમે આદિ માનો, અર્થાત્ કોઈક કાર્યને કારણ વિના પણ માનો, તો તો તે કાર્યને નિહેતુક માનવું પડશે અને નિર્દેતુકપણું તો બિલકુલ યોગ્ય નથી, કારણ કે નિહેતુક માનવામાં તો તે કાર્ય સદા સત્ કે અસત્ માનવાની આપત્તિ આવશે ! (પૂર્વે જ કહ્યું હતું કે, જ આવું કહીને બૌદ્ધ એ જણાવે છે કે, સામર્થ્યપ્રતિનિયમ પણ પોતાની અનાદિ-હેતુપરંપરાથી ચાલ્યો આવ્યો ૨. “પરિક્રમ્પને' તિ -પટિ: I For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता । ११९० एव न कार्यसंश्लेषाभावतः कारणस्य निरवधिकसामर्थ्यदोषः हेतुपरम्परातस्तस्यैव तथास्वभावत्वादिति ॥ (४०) किञ्च कारणस्य कार्यस्वभाववियोगादेव कारणत्वव्यवस्थितिः।यदि हि कार्यस्वभावसम्बद्धं कारणं भवेत् तदा कार्यमपि कारणवन्निष्पन्नमेव । इति किं कुर्वत् कारणं स्यात् ? किञ्च क्रियमाणं कार्यमिति व्यतिरिक्तावधि प्रक्रमात् कार्यादेरिति, अत एव न कार्यसंश्लेषाभावतः कारणस्य निरवधिकसामर्थ्यदोषः, हेतुपरम्परातस्तस्यैव-कारणस्य तथास्वभावत्वात्-विशिष्टकार्यजननस्वभावत्वादिति ॥ ____ अभ्युच्चयमाह किञ्चेत्यादिना । किञ्च कारणस्य कार्यस्वभाववियोगादेव किमित्याहकारणत्वव्यवस्थितिः । यदि हि कार्यस्वभावसम्बद्धं कारणं भवेत् तदा-तस्मिन् काले कार्यमपि कारणवन्निष्पन्नमेव । इति-एवं किं कुर्वत् कारणं स्यात् ? न किञ्चिदपीत्यर्थः । ... અનેકાંતરશ્મિ જ હેતુવિનાનું કાર્ય કાંતો આકાશની જેમ સદા સત્ માનવું પડે અથવા તો ખપુષ્પની જેમ સદા અસત્ માનવું પડે.) તેથી તે અનાદિ હેતુપરંપરા; જેનાથી પ્રતિનિયત સામર્થ્ય સિદ્ધ થાય, તે માનવી જ રહી. એટલે જ તમે જે કહ્યું હતું કે, - “કાર્યની સાથે સંશ્લેષ ન રહેવાથી, કારણનું સામર્થ્ય નિરવધિક ( પ્રતિનિયત કાર્યની સાપેક્ષતા વિનાનું) બની જશે” – તે દોષ પણ રહેતો નથી, કારણ કે પોતાની પૂર્વ-પૂર્વની હેતુપરંપરાથી, તે કારણનો જ તેવા વિશિષ્ટ કાર્યને ઉત્પન્ન કરવાનો સ્વભાવ છે. (આશય એ કે, કારણમાં સ્વહેતુપરંપરાથી તેવો સ્વભાવ ઊભો થાય છે અને તેથી તેનું સામર્થ્ય અમુક પ્રતિનિયત કાર્ય કરવા જ નિયમિત છે.) તેથી તેનું સામર્થ્ય નિરવધિક નહીં રહે. (૪૦) બીજી વાત, કારણ પણ કાર્યસ્વભાવના વિયોગથી જ “કારણ” તરીકે વ્યવસ્થાપિત થાય છે. (આશય એ કે, તમે કારણમાં કાર્યનું શક્તિરૂપે અસ્તિત્વ માનો છો, અર્થાત્ કારણમાં કાર્યને સંલગ્ન માનો છો, પણ તેવું માનવામાં તો તે કારણ જ ન રહે. આ જ વાત જણાવે છે –). જો કારણ કાર્યસ્વભાવની સાથે સંલગ્ન હોય, તો તો કારણની જેમ, તે વખતે તેની સાથે સંલગ્ન કાર્ય પણ થઈ જ ગયું માનવું પડશે. (પૂર્વક્ષણ કારણ છે અને તે કાર્યસ્વભાવથી સંલગ્ન છે. એટલે કાર્યસ્વભાવ પૂર્વક્ષણે પણ છે જ અને તો કાર્ય પૂર્વે જ નિષ્પન્ન થઈ ગયું.) તો હવે તે શું કરતું “કારણ” બને ? (ભાવ એ કે, કંઈક કરે તો તે કારણ કહેવાય. હવે જે કરવાનું હતું, તે કાર્ય તો નિષ્પન્ન થઈ જ ગયું છે અને તે સિવાય બીજું કંઈ કરવાનું રહેતું નથી. તેથી હવે જો તે કંઈ ન કરે, તો તે “કારણ” જ કહેવાય નહીં.) ૨. “áસ્નેપમાવત:' રૂતિ -પઢિ: ૨. ‘ ળવશાન્નિષ્પન્ન' ત ટુ-પd: I For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ ११९१ अनेकान्तजयपताका विकलमेवोक्तवद् विशिष्टं तत्सामर्थ्यमिति यथोक्तदोषाभावः । ( ४१ ) एतदप्यसमीचीनम्, प्रलापमात्रत्वात् । तथाहि - 'यदेव हि यदुत्पादने शक्तं तत एव तदुत्पादः, नान्यतः' इत्यत्र न सामर्थ्यप्रतिनियतिस्तदतिरेकेण, अपि तु तत्सत्ता * व्याख्या किञ्च क्रियमाणं कार्यमिति एवं व्यतिरिक्तावधिविकलमेव अभूतभवनतया उक्तवद् विशिष्टं हेतुपरम्परात एव तत्सामर्थ्यमिति एवं यथोक्तदोषाभावः । एतदप्यसमीचीनम् - अशोभनम् । कुत इत्याह-प्रलापमात्रत्वात् । एतदेवाह तथाहीत्यादिना । तथाहीति पूर्ववत् । यदेव हि यदुत्पादने शक्तं तत एव तदुत्पाद:, नान्यत इत्यत्र न सामर्थ्यप्रतिनियतिर्भवत्परिकल्पिता * અનેકાંતરશ્મિ એટલે કારણને કાર્યસ્વભાવથી સંલગ્ન ન મનાય. (તો જ કાર્ય અનિષ્પન્ન રહેશે અને તેને ક૨વાથી જ કારણનો કારણરૂપે વ્યપદેશ થઈ શકશે.) વળી, ‘કરાતું હોય તે કાર્ય કહેવાય' આ કાર્યની વ્યુત્પત્તિ છે. એટલે તે કાર્ય, અભૂતભવનરૂપ હોવાથી (અર્થાત્ નહોતું અને થતું હોવાથી) વ્યતિરિક્ત-કાર્યથી ભિન્ન (એવી પૂર્વક્ષણગત કારણનિષ્ઠ) શક્તિથી રહિત જ હોય છે. એટલે કાર્યશક્તિ જેવું કંઈ હોતું જ નથી એટલે કહ્યા મુજબ હેતુપરંપરાથી જ કાર્યજનનસામર્થ્ય કારણમાં આવે છે. (અને તેવા સામર્થ્યના આધારે પ્રતિનિયત કાર્યની ઉત્પત્તિ પણ નિબંધ સંગત થઈ જાય.) ( 8: -or> કાર્ય તો અભૂતભવનરૂપે જ ઉત્પન્ન થાય છે, અર્થાત્ પૂર્વે (અભૂત=) ન હતું અને હમણાં (ભવન=) ઉત્પન્ન થાય છે. (એટલે આવા કાર્યનું પૂર્વક્ષણમાં કોઈપણ રીતે અસ્તિત્વ ન હોય.) તો તેનાથી પ્રતિનિયત કાર્ય કેમ થાય છે ? (અર્થાત્ જો તે કાર્યરૂપ અવિધથી સર્વથા વિકલ હોય, તો તેનાથી બીજા કાર્યો ન થાય ને અમુક પ્રતિનિયત કાર્ય જ થાય - એવું નિયમન શેના આધારે ?) તો તેનું સમાધાન એ કે, કારણનું સામર્થ્ય, પોતાની હેતુપરંપરાથી જ તેવું વિશિષ્ટ થયું છે કે જેથી તે અમુક જ કાર્યજનનસ્વભાવી છે. એટલે તમે કહેલ કોઈ દોષનો અવકાશ રહેતો નથી. (આમ, પ્રતિક્ષણ નિરન્વય નશ્વરમતે પણ પ્રતિનિયત કાર્ય-કારણભાવ સંગત જ છે.) ૨. દ્રવ્યે ૧૮૮-૧૬૮૬તમે છે । * બૌદ્ધવક્તવ્યની પ્રલાપમાત્રતા (૪૧) ઉત્તરપક્ષ ઃ (સ્યાદ્વાદી :) તમારું આ કથન પણ પ્રલાપ પૂરતું હોવાથી અસમીચીન (=અશોભન) જણાઈ આવે છે. તે આ પ્રમાણે – ‘જે કારણ જે કાર્યને ઉત્પન્ન કરવા સમર્થ હોય, તે કારણથી જ તે કાર્યની ઉત્પત્તિ થાય, બીજાથી નહીં’ - આવું તમે જે કહ્યું, તેમાં જે સામર્થ્યપ્રતિનિયતિ તમે માનો છો, તે પ્રતિનિયતિ, કારણ કરતાં ૨. ‘પ્રતિનિયતમસ્તવૃતિ॰' કૃતિ -પાટ: । For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ મધર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ११९२ मात्रम् । तच्च सर्वासतामविशिष्टम् । इति कथं ततस्तस्यैवोत्पादः ? (४२) तस्यैव तथास्वभावत्वादिति चेत्, असत्तामात्रगोचरमिदमस्य अकारणवत्सलत्वं न तदविशेषे વ્યાધ્યા . तदतिरेकेण-अधिकृतशक्त्य(व्यक्त्य ?)तिरेकेण, अपि तु तत्सत्तामात्रम्-अधिकृतकारणसत्तामात्रमेकान्तेनैकस्वभावं तच्च-तत्सत्तामात्रं सर्वासतामविशिष्टमेकस्वभावतया । इति-एवं कथं ततः-तत्सत्तामात्रात् तस्यैव-विवक्षितस्य कार्यस्यासत उत्पाद इति सर्वासदविशिष्टतया तस्य न युक्तोऽयमित्यभिप्रायः । एतदनादृत्य आह-तस्यैव-तत्सत्तामात्रकस्य तथास्वभावत्वात्विवक्षितासज्जननस्वभावत्वात् । इति चेत्, एतदाशङ्कयाह-असत्तेत्यादि । असत्तामात्रगोचरं वस्तुस्थित्या इदं-तथास्वभावत्वं नाम अस्य-अधिकृतसत्तामात्रस्य अकारणवत्सलत्वम - અનેકાંતરશ્મિ . જુદી નથી, પણ કારણસત્ત્વમાત્ર જ છે અને આવું એકાંત એકસ્વભાવી સત્ત્વમાત્ર તો જેમ અસત્ઘટક્ષણ વિશે છે, તેમ તમામ અસત્ પદાર્થ વિશે અવિશેષ છે, સમાન છે. (કારણ કે તે એક સ્વભાવી હોવાથી, જુદા જુદા અસત્ પદાર્થ વિશે, તે જુદું જુદું નથી.) તો આવા સત્ત્વમાત્રરૂપ કારણથી, વિવક્ષિત ( ઘટક્ષણરૂપ) અસત્ કાર્ય જ ઉત્પન્ન થાય એવું શી રીતે ઘટે ? (અભિપ્રાય છે કે, તેવું કારણસત્ત્વ તો ખરવિષાણાદિ તમામ અસત્ વિશે અવિશેષસમાન છે. એટલે તેનાથી કોઈ પ્રતિનિયત અસત્ જ ઉત્પન્ન થવાનું બંધારણ બિલકુલ યોગ્ય નથી. કારણમાં શક્તિરૂપે કાર્યનું અસ્તિત્વ માનીએ, તો તેનાથી અમુક પ્રતિનિયત કાર્યની ઉત્પત્તિ સંગત થાય, પણ તે તો તમને માનવું નથી.) (૪૨) બૌદ્ધ: મત્ર શુદ્ધસત્ત્વરૂપ તે કારણનો જ તેવો (=વિવક્ષિત અસતને જ ઉત્પન્ન કરવાનો) સ્વભાવ માની લઈએ તો? સ્યાદ્વાદીઃ શુદ્ધસત્વરૂપ કારણનું, તમે જે તથાસ્વભાવપણું કહ્યું, તે પણ પરમાર્થથી તો માત્ર અસત્ત્વને જ વિષય કરનારું છે. (અમુક - પ્રતિનિયત અસત્ત્વને નહીં. કારણ કે પ્રતિનિયત અસદ્જનનસ્વભાવ માનવા તો શક્તિરૂપે કાર્યનું અસ્તિત્વ માનવું પડે, અન્વય માનવો પડે, જે તમને માન્ય નથી. એટલે તો તે તથાસ્વભાવ; પ્રતિનિયત અને ઉત્પન્ન કરવારૂપ નહીં, પણ અસમાત્રને ઉત્પન્ન કરવારૂપ ફલિત થશે.) તો આવું અકારણવત્સલત્વ (=તમામ અસત્ વિશે વાત્સલ્ય ધરાવનારૂ) પ્રતિનિયત અવધિ છે આટલા બધા તર્કો રજુ કર્યા પછી પણ બૌદ્ધ, તે બધી વાતોનો અનાદર કરીને, હજી પોતાની વાહિયાત દલીલો ઊભી કરે છે. १. 'विवक्षितसज्जनन०' इति पूर्वमुद्रितपाठः, अत्र तु ङ-पाठः। २. 'मात्रे गोचरं' इति ङ-पाठः । For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ ११९३ अनेकान्तजयपताका HOM विशेषप्रवृत्त्येदमपनेतुं न्याय्यम् । (४३) असतः को विशेष इति चेत्, वयमप्येतदेव ब्रूम इत्यनुपालम्भ एषोऽस्मद्विधानाम् । तत्तथास्वभावत्वविभवप्रतिनियमाददोष इति चेत्, ..* व्याख्या .... वधिरहितं तथास्वभावत्वं न तदविशेषे-असत्तामात्राविशेषे सति विशेषप्रवृत्त्या-असद्विशेषगोचरतया इदं-तथास्वभावत्वमकारणवत्सलाख्यमपनेतुं न्याय्यम् । अपनीयते च ततोऽसद्विशेषभावेनेति भावनीयम् । असतः को विशेष इति चेत् निरुपाख्यतया, न कश्चिदित्यर्थः । एतदाशङ्कयाह-वयमप्येतदेव ब्रूम इति-एवमनुपालम्भ एषोऽस्मद्विधानांसर्वासदविशिष्टजननैकस्वभावतः असद्विशेषभवनवादिपर्यनुयोगपराणाम् । तत्तथास्वभावत्व ....... मनेतिरश्मि ... વિનાનું તથાસ્વભાવપણું; એ તો ખરવિષાણાદિ તમામ અસત્ વિશે અવિશેષ છે, સમાન છે, તો આવા અકારણવત્સલત્વરૂપ તથાસ્વભાવપણાને, પ્રતિનિયત વિશેષ અસદુ વિશે જ નિયંત્રિત કરી દેવું બિલકુલ ન્યાયસંગત નથી. (તમે તથાસ્વભાવને; માત્ર ઘટક્ષણ જેવી પ્રતિનિયત અસક્ષણજનનસ્વભાવરૂપ કહીને, ખરેખર તો તેનું તમામ અસત્ વિશેનું વ્યાપકપણે તોડી નાંખો છો. પણ આવું યોગ્ય નથી. તેવું અકારણવત્સલ તથાસ્વભાવપણું તો તમામ અસને ઉત્પન્ન કરવાના સ્વભાવરૂપ છે. એટલે તેના આધારે પ્રતિનિયત અસની ઉત્પત્તિ કહેવી સાવ ખોટી છે.) (४३) बौद्ध : ५९ असत् तो तु७-नि:स्वभावीछे, तो तेनो विशेष शाशते थाय ? (माटीथी ઘટક્ષણરૂપ અસવિશેષની ઉત્પત્તિ મનાય છે. પણ અસત્ તો નિઃસ્વભાવી છે, તેનો વિશેષ શી રીતે ?) स्यावाही : अरे ! अभे ५९ मा ४ वात ही छीमे. भेटले अमने भावो उपासम (=841) આપી શકાય નહીં. (અભિપ્રાય એ કે, કારણનો સ્વભાવ, તમામ અસતુને અવિશિષ્ટપણે ઉત્પન્ન કરવાના એકસ્વભાવરૂપ છે. તો તેનાથી પ્રતિનિયત અસદૂવિશેષની જ ઉત્પત્તિ કેમ? એવો પ્રશ્ન, અસવિશેષની ઉત્પત્તિ કહેનારા એવા તમને અમે કહીએ છીએ. એટલે અમારું તો કહેવું છે જ કે, અસત્ તો નિઃસ્વભાવ હોઈ તેનો કોઈ વિશેષ ન જ હોય, એટલે તમે જે કહ્યું, તે ઉપાલંભરૂપ નથી, ............... ... .........* विवरणम् ............... .............. 19. सर्वासदविशिष्टजननैकरवभावत: असद्विशेषभवनवादिपर्यनुयोगपराणामिति । असद्विशेषस्य भवनम्-उत्पादं वदतीत्येवंशीलोऽसद्विशेषभवनवादी तत्पर्यनुयोग: पर:-प्रकृष्टो येषां ते तथाविधा: । तेषां कुतो यदसद्विशेषभवनमित्याह-अविशिष्ट: सन् जननोऽविशिष्टजनन: सर्वासतामविशिष्टजनन एक: स्वभावो यस्य वस्तुनस्तत् तथा तस्मात् ।। १. 'तदविशेषे सत्ता०' इति ङ-पाठः। २. पूर्वमुद्रिते 'मात्रविशे' इति पाठस्याशुद्धिः। ३. पूर्वमुद्रिते 'मु(?मनु) पा' इति पाठः। ४. 'तो सिद्विशेष०' इति ङ-पाठः । ५. 'विशिष्टजननः सर्वाशतामविशिष्ट०' इति ख-पाठः । For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ ધિર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ११९४ (४४) भवत्यदोषो यस्य कस्यचिदसतः तत्सम्पादनेन, नियमतत्सम्पादनं तु तद्विशेषाधायीति तद्विशेषत्वादेव न सर्वथा तदसत्त्वमिति परिचिन्त्यतामेतत् । एवं च निरवधि - વ્યા .... विभवप्रतिनियमात् तस्य-अधिकृतसत्तामात्रस्य तथास्वभावत्वविभवप्रतिनियमात्-कार्यविशेषकरणस्वभावत्वविभवप्रतिनियमाददोषः इति चेत् अनन्तरोदितः । एतदाशङ्कयाह-भवत्यदोषो यस्य कस्यचिदसतो यदृच्छया तत्सम्पादनेन, नियमतत्सम्पादनं तु-नियमेनासत्त्वविशेषसम्पादनं पुनस्तद्विशेषाधायि-अधिकृतसत्तामात्रस्य तथास्वभावत्वविशेषाधायि । इति-एवं तद्विशेषत्वादेव-अधिकृतसत्तामात्रस्य तथास्वभावत्वविशेषादेव न सर्वथा तदसत्त्वं-भाविकार्यासत्त्वमवधिभावेनाधिकृतभावविशेषत्वादिति परिचिन्त्यतामिति । एवं च कृत्वा निरवधि... . ..અનેકાંતરશ્મિ . પણ ઇષ્ટ માન્યતાને અનુરૂપ જ છે.) બૌદ્ધ ઃ તે સત્તામાત્રનો, કાર્યવિશેષને જ કરવારૂપ જે સ્વભાવ છે; તે સ્વભાવરૂપ વૈભવના આધારે પ્રતિનિયત માની લઈએ, તો તો દોષ ન રહે ને ? (આશય એ કે, કારણનું જે સત્ત્વ; તેનો સ્વભાવ તમામ અસમાંથી પણ પ્રતિનિયત અસરૂપ કાર્યવિશેષને જ કરવાનો છે, આ જ તેનો વૈભવ છે.. આ વૈભવને આધારે તેનાથી પ્રતિનિયત કાર્યની જ ઉત્પત્તિ થશે. એટલે અનિયમનનો દોષ નહીં રહે.) (૪૪) સ્યાદ્વાદીઃ તમે તે કારણથી, યદચ્છાથી જે કોઈની પણ ઉત્પત્તિ કહેતા હોત, (અર્થાત્ ક્યારેક એક અસની, તો ક્યારેક બીજા અસતની...) તો તો કોઈ દોષ ન હતો. પણ પ્રતિનિયત અસત્ની જ ઉત્પત્તિ કહો, તો તો તે કારણસત્ત્વનાં તથાસ્વભાવપણાંમાં કંઈક વિશેષનું આધાન માનવું જ પડે અને એ વિશેષ એ જ કે શક્તિરૂપે તેમાં કાર્યનું અસ્તિત્વ... એટલે આવા વિશેષથી તો ફલિત થાય છે કે, ભાવી કાર્યનું સર્વથા અસત્ત્વ નથી, શક્તિરૂપે તો પૂર્વે તેનું સત્ત્વ છે જ. આ બધું તમે શાંતિથી વિચારો. ભાવાર્થ તમે તે કારણસત્ત્વથી કોઈપણ અસતની ઉત્પત્તિ કહેતા હોત, તો તો કોઈ દોષ નહોતો. કારણ કે તેનો જનનસ્વભાવ સર્વ અસત્ વિશે સમાન હોવાથી, તેનાથી તે બધાની ઉત્પત્તિ નિબંધ ઘટી જાય. પણ તમે તો નિયતરૂપે અસવિશેષની જ ઉત્પત્તિ કહો છો. તો આવી ઉત્પત્તિ તો; તે કારણસત્ત્વનાં તથાસ્વભાવપણાંમાં કંઈક વિશેષનું આધાન કરનારી છે અને તે વિશેષ એ જ કે, શક્તિરૂપે તેમાં કાર્યનું અસ્તિત્વ... અને આવા વિશેષથી તો, કારણક્ષણે પણ કાર્યનું કથંચિત્ અસ્તિત્વ માનવું 20. कार्यविशेषकारणस्वभावत्वविभवप्रतिनियमादिति । कार्यविशेषस्य कारणं-प्रतिनियतकार्यहेतुः स्वभावो यस्य तत् तथा, तस्य भाव: कार्यविशेषकारणस्वभावत्वम्, तदेव विभव:-विभूतिस्तस्मात् प्रतिनियम:તૈયત્વે તમ્માત્ | For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ ११९५ अनेकान्तजयपताका कसामर्थ्यदोषस्तदवस्थ एव ।(४५)सति हि बीजादिसत्ताकालेऽङ्करादीनां तथाभाविनाऽपि रूपेण सर्वथाऽसत्त्वादङ्करादिप्रतिनियतशक्तीदं कारणमित्येवं सावधिकः सामर्थ्य नियमो नास्तीत्ययमर्थोऽस्माभिर्विवक्षितः, स चापरिहृत एव, सर्वथा प्रतियोग्यभावादिति ॥ - થાક્યા .. कसामर्थ्यदोषस्तदवस्थ एव य उक्तः प्राक् । एतद्भावनायैवाह-सति हीत्यादि । सति यस्माद् बीजादिसत्ताकाले अङ्कुरादीनां-कार्याणां तथा-तत्प्रतिनियततया भाविनाऽपि रूपेण सर्वथाऽसत्त्वात् अङ्कुरादिप्रतिनियतशक्तीदं कारणं-बीजादि इत्येवं सावधिकः सामर्थ्यनियमो नास्तीत्ययमर्थोऽस्माभिर्विवक्षितः प्राक् । स च भवता अपरिहृत एव, सर्वथा प्रतियोग्यर्भावात्, तदभावे स्वभावप्रतिनियमाभावादित्यर्थः ॥ ... અનેકાંતરશ્મિ જ રહ્યું ! એટલે એ ભાવી કાર્યનું સર્વથા અસત્ત્વ નહીં. (પણ શક્તિરૂપે તે, કારણભાવને વિશેષિત કરનાર હોવાથી, તે રૂપે તેનું સત્ત્વ છે જ.) (પર્વ વ...) પણ તમે તેમાં શક્તિરૂપે કાર્યનું અસ્તિત્વ માનતા જ નથી. (તેવું માનવામાં તો ક્ષણિકતાનો વિલોપ-અન્વયભાવ... વગેરે દોષો આવે.) અને તેવું ન માનો, તો તો કારણનું સામર્થ્ય સાવધિક (=અમુક પ્રતિનિયત અસતને જ ઉત્પન્ન કરવારૂપ) નહીં રહે, પણ નિરવધિક બની જશે (અર્થાત્ તેમાં પ્રતિનિયત કાર્યની કોઈ અવધિ ન હોવાથી, તેનામાં તમામ અને ઉત્પન્ન કરવાનું સામર્થ્ય આવી જશે.) એટલે કારણનું સામર્થ્ય નિરવધિક બનવાનો દોષ; જે અમે પૂર્વે કહ્યો હતો, તે તદવસ્થ જ રહ્યો. (૪૫) આ જ વાતની ભાવના જણાવે છે – બીજાદિ કારણ છે અને અંકુરાદિ કાર્ય છે. હવે બીજની સત્તા વખતે, અંકુરનું તમે પ્રતિનિયત શક્તિરૂપે પણ અસ્તિત્વ માનતા નથી. તેને પૂર્વે સર્વથા અસત્ માનો છો. હવે જો તેમાં શક્તિરૂપે પણ તે કાર્ય ન હોય, તો “અંકુરાદિ પ્રતિનિયત કાર્યને ઉત્પન્ન કરવાની શક્તિવાળું આ છે' - એમ કારણનું સાવધિક (=અમુક કાર્યને જ સાપેક્ષ રહેવાનું) સામર્થ્ય ન રહે; એ જ તમને દોષ છે. આ અર્થ (=નિરવધિકસામર્થ્યનો દોષ) અમે પૂર્વે જ કહ્યો હતો, તમે આટલી બધી દલીલો કર્યા પછી પણ તેનો પરિહાર તો ન જ કરી શક્યા ! તેનું કારણ એ કે, તમે પ્રતિયોગીનો સર્વથા અભાવ માની લીધો ! તાત્પર્ય એ કે, તમે કાર્યરૂપ પ્રતિયોગીનું, કારણમાં શક્તિરૂપે પણ અસ્તિત્વ માન્યું નહીં. સર્વથા ...................... વિવU|| ........... .. ............ .................* 21, તમારે રમવપ્રતિનિયમમવતિ | તસ્વ-પ્રતિયોગિન: કાર્યસ્થ રિતિયાડપિ કારો ૨. ‘માવાન્ પતાવે' તિ ટુ-પાઠ: For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ થનાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ११९६ (४६) स्यादेतत्-अङ्करादौ यत् सामर्थ्यमुदितं बीजोदेस्तत् तदा विशेषतो व्यपदेष्टुमशक्यम्, अवध्यनिष्पत्तेः, तत्र तु तत् सिद्धमेव, यतोऽनन्तरमङ्कराद्युत्पत्तिः, सति च तादृशि वस्तुनि तथाव्यपदेशनिवृत्तावपि न किञ्चिद् व्याहन्यते, न हि नामायत्ता वस्तू આ વ્યાધ્યા છે स्यादेतत्-अङ्कुरादौ-कार्ये यत् सामर्थ्यमुदितं बीजादेः-कारणस्य तत् तदा-कारणकाले विशेषतो व्यपदेष्टमशक्यम् । कुत इत्याह-अवध्यनिष्पत्तेः; तत्र तु-बीजादौ तत् सिद्धमेव सामर्थ्यम् । कथमित्याह-यतोऽनन्तरमङ्कुराद्युत्पत्तिः । सति च तादृशि वस्तुनि वस्तुस्थित्या तथाव्यपदेशनिवृत्तावप्यवध्यभावेन न किञ्चिद् व्याहन्यते, तात्त्विकहेतुभावसिद्धेः । - અનેકાંતરશ્મિ .. અભાવ માન્યો. (તમાd=) હવે જો કારણમાં કાર્ય ન હોય, તો (સ્વભાવપ્રતિનિયમપાવા=) “આ કારણ, પ્રતિનિયત કાર્યનું જ જનક છે' એમ કારણનો નિયમિત સ્વભાવ નહીં રહે. ફલતઃ કારણનું સામર્થ્ય નિરવધિક થવાનો દોષ; જે અમે પૂર્વે કહ્યો હતો, તે તદવસ્થ જ રહ્યો. (હવે બૌદ્ધ, હજી પોતાની દલીલો રજૂ કરે છે, પણ ગ્રંથકારશ્રીનું એક જ સમાધાન છે કે શક્તિરૂપે કાર્યનું અસ્તિત્વ માન્યા વિના છૂટકારો નથી જ.) (૪૬) બૌદ્ધ : અંકુરાદિ કાર્યને ઉત્પન્ન કરવાનું, બીજાદિ કારણમાં જે સામર્થ્ય ઊભું થયું છે, તે સામર્થ્યનો તે વખતે (-પૂર્વની કારણક્ષણે) વ્યપદેશ કરવો શક્ય નથી. અર્થાત્ તે વખતે તે સામર્થ્યને વિશેષથી કહેવું શક્ય નથી. તેનું કારણ એ કે, (અવધિ=) જેને ઉત્પન્ન કરવાનું તે સામર્થ્ય છે, એ કાર્ય હજી નિષ્પન્ન થયું નથી. એટલે તેના વિના તો સામર્થ્યનો વિશેષથી વ્યપદેશ શક્ય નથી.) આમ તે સામર્થ્યનો માત્ર વ્યપદેશ શક્ય નથી, બાકી બીજાદિમાં તો તે સામર્થ્ય સિદ્ધ જ છે. એ સામર્થ્ય હોવાથી જ તો; તે પછીની તરતની જ ક્ષણોમાં અંકુરાદિની ઉત્પત્તિ થાય છે. (અન્યથા સામર્થ્ય વિના તરત-અનંતર તેમની ઉત્પત્તિ શી રીતે થાય ?) પ્રશ્નઃ પણ સામર્થ્યનો વ્યપદેશ ન થાય, તો બીજાદિમાં તેવું સામર્થ્ય શી રીતે માની લેવાય? ઉત્તરઃ જુઓ; બીજાદિ વસ્તુમાં, તેવી (કાર્યરૂપ) અવધિ નિષ્પન્ન ન થઈ હોવાથી, જો તેમાં તે સામર્થ્યનો વ્યપદેશ ન થાય, તો પણ પરમાર્થથી તેનું કંઈ જ વ્યાહત થતું નથી. (અર્થાતુ અમુક કારણસર તેમાં સામર્થ્યનો વ્યપદેશ ન થાય એટલા માત્રથી તેમાં સામર્થ્યનો અભાવ ન થઈ જાય.) સામર્થ્ય તો છે જ અને તેથી તાત્ત્વિક હેતુ-ફળભાવ પણ સિદ્ધ જ છે. ........................................ વિવરVIE ऽभावे सति स्वभावप्रतिनियमस्य-प्रतिनियतस्यैव कार्यस्य कारणं-जनकमित्येवंलक्षणस्याभावात् ।। १. 'तादृशवस्तुनि' इति ड-पाठः । २. पूर्वमुद्रिते 'स्वभावे प्रति०' इति पाठस्याशुद्धिः, अत्र M-प्रतानुसारेण શુદ્ધિ: વૃતા | For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ ११९७ अनेकान्तजयपताका (: - > त्पत्तिः, तस्याप्रयोजकत्वादिति ।(४७) एतदप्ययुक्तम्, तत्त्वतो विहितोत्तरत्वात् । तथाहिन बीजादावुदितसामर्थ्यं तदतिरेकेण, अपि तु तत्सत्तामात्रमिति तदेवावर्त्तते । (४८) न चाङ्करादौ सामर्थ्यमिति तदा परिज्ञानोपायः, सर्वासद्विविक्ततत्सत्तामात्रवेदनात् । न च तत्तत्स्वभावतया तदुपलम्भ एव, सर्वथाऽवध्यभावे तत्तत्स्वभावताऽसिद्धेः । (४९) न - થાક્યા છે न हि नामायत्ता वस्तूत्पत्तिः, तस्याप्रयोजकत्वात् नाम्न इति । एतदाशङ्कयाह-एतदप्ययुक्तं परोक्तम् । कुत इत्याह-तत्त्वतो विहितोत्तरत्वात् । एतदेव योजयति तथाहीत्यादिना । तथाहि न बीजादौ-कारणे उदितसामर्थ्य अङ्कुरादिनिबन्धनं तदतिरेकेण-बीजाद्यतिरेकेण, अपि तु तत्सत्तामात्रं-बीजादिसत्तामात्रम् । इति-एवं तदेवावर्त्तते, प्रागुक्तमिति । न चाङ्कुरादौकार्ये सामर्थ्यमिति-एवं तदा-बीजकाले परिज्ञानोपायः । कुत इत्याह-सर्वासद्विविक्ततत्सत्तामात्रवेदनात्-त्रैलोक्यगतासद्विविक्तबीजमात्रवेदनात् । न च तत्तत्स्वभावतया-बीजादेर - અનેકાંતરશ્મિ ... તેનું કારણ એ કે, વસ્તુની ઉત્પત્તિ નામને આધીન નથી. નામ તો અપ્રયોજક છે. (આશય એ કે, તે નામથી તે વસ્તુનો વ્યપદેશ ન થાય એટલા માત્રથી તે વસ્તુ મટી જતી નથી. એટલે કારણકાળે માત્ર તે સામર્થ્યનો વ્યપદેશ થતો નથી, બાકી સામર્થ્ય તો તેમાં રહેલું જ છે.) (૪૭) સ્યાદ્વાદી: તમારી આ વાત પણ અયુક્ત જણાઈ આવે છે. કારણ કે પરમાર્થથી તેનો ઉત્તર અને પૂર્વે જ આપી દીધો છે. તે આ પ્રમાણે – બીજાદિમાં, જે અંકુરાદિનું કારણભૂત સામર્થ્ય ઉદિત થયું છે, તે સામર્થ્ય, બીજાદિથી અતિરિક્ત કંઈ જ નથી... પણ તે માત્ર બીજાદિની જ સત્તારૂપ છે. હવે બીજસત્ત્વ તો તમામ અસત્ વિશે અવિશેષ છે, એટલે તો તે રૂપ સામર્થ્ય પણ અવિશેષ થશે ! તો તેવા અવિશેષ સામર્થ્યથી, પ્રતિનિયત અસતુની જ ઉત્પત્તિ તમે શી રીતે કહી શકો? ... એ બધી પહેલા કહેલી વાતો જ ફરી-ફરી આવી પડશે. એ બીજમાં સામર્થ્યજ્ઞાનનો ઉપાયાભાવ : (૪૮) બીજી વાત, બીજરૂપ કારણમાં, અંકુરાદિ વિશેનું જનનસામર્થ્ય છે – એવું જાણવાનો ઉપાય બીજકાળ વખતે તો નથી જ... કારણ કે તે વખતે તો, તમામ અસત્ પદાર્થોથી જુદું માત્ર બીજસત્ત્વનું જ વેદના થાય છે. (ભાવ એ કે, જો સામર્થ્ય જણાય તો તે સામર્થ્યના વિષયભૂત અંકુરાદિ અસત્ તત્ત્વ પણ જણાય. પણ બીજવસ્તુનું વેદન–અનુભવ તો, તમામ અસતપદાર્થોથી વ્યતિરિક્તરૂપે થાય છે. માત્ર શુદ્ધસજ્વરૂપે થાય છે, તો તે વખતે અસજનનસામર્થ્યનું જ્ઞાન શી રીતે થઈ શકે ? તેવું માનવામાં તો અસત્નો સંબંધ માનવો પડે. ) બૌદ્ધ: બીજાદિનો અંકુરાદિને ઉત્પન્ન કરવાનો સ્વભાવ હોવાથી, અંકુરાદિના ઉપલંભને જ, ૨. ‘ાર્યસામર્થ્ય' રૂતિ -પઢિ: I For Personal & Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ ११९८ ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता च स्वहेतुसामर्थ्यतस्तत्सिद्धिः, तत्राप्युक्तदोषानतिवृत्तेः । न च तत्रापि स्वहेतुसामर्थ्यमेव परिहारः, तुल्यदोषतयोपघातात् । न चानादिहेतुपरम्परा उपघातत्राणम्, अत एव हेतोः, ... ... ચાલ્યા .... कुरादिजननस्वभावतया तदुपलम्भ एव-अङ्कुराधुपलम्भ एव, उपाय इति वर्तते । कुत इत्याह-सर्वथाऽवध्यभावे तत् तत्स्वर्भावताऽसिद्धेः-बीजादेरङ्कुरादिजननस्वभावताऽसिद्धेः । न च स्वहेतुसामर्थ्यतस्तत्सिद्धिः-तत्तत्स्वभावतासिद्धिः । कुत इत्याह-तत्रापि-स्वहेतुसामर्थ्य उक्तदोषानतिवृत्तेः कारणात् । न च तत्रापि-अधिकृतहेतुसामर्थ्य स्वहेतुसामर्थ्यमेव परिहारः ના અનેકાંતરશ્મિ તે સામર્થ્યજ્ઞાનનો ઉપાય કેમ ન મનાય? (બીજ અંકુરજનનસ્વભાવી છે, તેનાથી અંકુરાની ઉત્પત્તિ થાય છે. તો આ ઉત્પત્તિ, બીજમાં તેવા અંકુરજનનસામર્થ્ય વિના ન જ હોય. એટલે આ અંકુરાના સાક્ષાત્કારને આધારે અનુમાન થાય છે કે, બીજમાં તેવું સામર્થ્ય છે જ.) આમ, સામર્થ્યજ્ઞાનનો ઉપાય | (આ અર્થ વ્યાખ્યાના આધારે કર્યો છે, વ્યાખ્યાકારે તદુપલંભનો અર્થ અંકુરાદિનો ઉપલંભ કર્યો છે, પણ હકીકતમાં અહીં બીજાદિનો ઉપલંભ હોવો જોઈએ. અંકુરજનનસ્વભાવરૂપે જ બીજની ઉપલબ્ધિ એ સામર્થ્ય જ્ઞાનનો ઉપાય છે. કુંત્યર્થ હવે સ્યાદ્વાદી ઉત્તર આપે છે.) સ્યાદ્વાદી : તમારી આ વાત પણ બરાબર નથી, કારણ કે જો સર્વથા અવધિનો અભાવ હોય (અર્થાત્ કારણમાં શક્તિરૂપે પણ કાર્યનું અસ્તિત્વ ન હોય) તો તો તે બીજાદિનો અંકુરજનનસ્વભાવ સિદ્ધ થાય નહીં. (૪૯) બૌદ્ધ : પોતાના હેતુનાં સામર્થ્યથી જ, તે કારણમાં તેવો અંકુરજનનસ્વભાવ છે – એમ અમે પૂર્વે કહ્યું જ છે. પછી તો તે સ્વભાવની સિદ્ધિ થઈ જાય ને? સ્યાદ્વાદિઃ પણ તે હેતુમાં પણ, પોતાના કાર્યને (=અંકુરાના કારણરૂપ બીજરૂપ કાર્યને) આવા સ્વભાવે (=અંકુરજનનસ્વભાવે) ઉત્પન્ન કરવાનું સામર્થ્ય ક્યાંથી આવ્યું? એટલે એમાં પણ આ પ્રશ્ન તો ઊભો જ રહેશે. (તે દોષનું ઉલ્લંઘન થઈ શકે નહીં.) - વિવરમ્ .... 22. તત્તવમાતારિરિતિ | તસ્ય-વીઝાસ્તવમાતા-3 રાવનનનસ્વમાવતા તસ્યા: સિદ્ધિ: || જ આવા પુષ્કળ પદાર્થોથી પ્રાય: એ નિશ્ચિત થાય છે કે, વ્યાખ્યા સ્વોપજ્ઞ નથી, પણ કોઈક અજ્ઞાતકર્તક છે. * કાર્યનું શક્તિરૂપે અસ્તિત્વ હોય, તો માની શકાય કે કારણમાં પ્રતિનિયત અંકુરજનનસ્વભાવ જ છે. પણ જો અંશતઃ પણ અસ્તિત્વ ન હોય, સર્વથા અસતું હોય, તો તેવા અસતુ તો ઘણા બધા પદાર્થો છે અને તો તેનાથી પ્રતિનિયત અસતની જ ઉત્પત્તિ સંગત થાય નહીં. ૨-૨. ‘માવતાસિદ્ધ ' કૃતિ પૂર્વમુદ્રિતપાઢ: રૂ. પૂર્વમુદ્રિતે ‘સિદ્ધ' ત્યશુદ્ધપાઠ:, a N-Jતપાઃ | For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ ११९९ अनेकान्तजयपताका (५०) प्रमाणानुपपत्तेश्च तस्मान्न तत्तथाभावसङ्गतां तद्योग्यतां विहाय अपरस्तत्परि *બાબા , ષષ્ઠ: अपरहेत्वपेक्षया । कुत इत्याह- तुल्यदोषतया कारणेन उपघातात् हेतोः । न चानादिहेतुपरम्परा प्रागुपन्यस्ता उपघातत्राणम् । कुत इत्याह- अत एव हेतोः, तुल्यदोषतयोपघातादित्यर्थः । उपचयमाह-प्रमाणानुपपत्तेश्च अनादिहेतुपरम्पराग्राहकप्रमाणाभावात्, औंदिपरिकल्पनादोषप्रमाणस्य च जातिरूपत्वादिति । तस्मादित्यादि । यस्मादेवं तस्मात् न तत्तथाभावसङ्गतां-न ... અનેકાંતરશ્મિ બૌદ્ધ ઃ તેનો પરિહાર અમારી પાસે છે જ. જુઓ; તે હેતુમાં, પોતાના પૂર્વના હેતુથી જ તેવું સામર્થ્ય આવ્યું છે. (એટલે તે સામર્થ્ય વિશે કોઈ પ્રશ્નનો અવકાશ નથી.) સ્યાદ્વાદી : ઉપરોક્ત દોષ અહીં પણ તુલ્ય જ છે. (અર્થાત્ તે પોતાના પૂર્વના હેતુમાં પણ તેવું સામર્થ્ય ક્યાંથી આવ્યું ? એમ પૂર્વ હેતુમાં પણ જ પ્રશ્ન ઊભો છે.) બૌદ્ધ : અરે ! પૂર્વે બતાવેલી અનાદિ હેતુપરંપરા; એ જ તેને ઉપહત ન થવા ત્રાણભૂત બનશે. (આશય એ કે, તે હેતુઓમાં પણ તેવું સામર્થ્ય; પોતાની પૂર્વ-પૂર્વની અનાદિ-હેતુપરંપરાથી જ આવેલું છે. એટલે તે વિશે પણ સાશંક રહેવાની કોઈ જરૂર નથી.) Page #77 -------------------------------------------------------------------------- ________________ મથિલાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता १२०० ज्ञानोपायः । (५१) न विशिष्टं सामर्थ्य न हैतुफलभावनियमः सर्वथाऽसदुत्पद्यत इति અને ત્યારથૈ .. कारणस्यैव कार्यभावसङ्गतां तद्योग्यता-कार्ययोग्यतां विहाय अपरः-अन्यस्तत्परिज्ञानोपायःअधिकृतसामर्थ्यपरिज्ञानोपायः । न विशिष्टं सामर्थ्य तत्तथाभावसङ्गतां तद्योग्यतां विहाय । अवध्यभावेन न हेतुफलभावनियमः । तत्तथाभावसङ्गतां तद्योग्यतां विहाय सर्वथाऽसदुत्प અનેકાંતરશ્મિ . સ્યાદ્વાદીઃ તમે જેને પ્રમાણ કહો છો, તે તો જાતિરૂપ છે (અર્થાત્ કુતર્ક છે) એટલે વાસ્તવમાં તે પ્રમાણ ન બને. (અભિપ્રાય છે કે, જો આદિ કલ્પના કરવામાં આવનારા દોષો વાસ્તવિક હોત, તો અનાદિ હેતુપરંપરાને ગ્રહણ કરનાર કોઈક પ્રમાણ તો મળી જ રહેત. પણ તેનું કોઈ પ્રમાણ જડતું નથી, એ પરથી જણાઈ આવે છે કે, તે આદિકલ્પનાગત દોષો પ્રમાણ નહીં, પણ પ્રમાણાભાસરૂપ છે.) (આ અર્થ વિવરણ પ્રમાણે કર્યો છે, પણ હકીકતમાં તે આદિકલ્પનાગત દોષો કુતર્કરૂપ હોવાનું સચોટ કારણ એ જણાય છે કે, વસ્તુ સદસરૂપ હોવાથી સત્ત્વની અપેક્ષાએ કથંચિત્ અનાદિ અને અસત્ત્વની અપેક્ષાએ કથંચિત્ સાદિ છે. એટલે એકાંત સત્ત્વ અને અસત્ત્વની અને તેને લઈને એકાંત સાદિત્ય અને અનાદિત્વની) કલ્પના કુતર્ક છે, કારણ કે તેવી કોઈ વસ્તુ જ હોતી નથી.) એટલે ફલિત એ થયું કે, અનાદિ હેતુપરંપરા પણ મનાય નહીં, કે જેના આધારે ઉત્તરોત્તર ક્ષણપ્રવાહમાં પ્રતિનિયત સામર્થ્ય વ્યવસ્થાપિત થાય. જે કારણથી આવું છે, (તસ્મા=તે કારણથી માનવું જ રહ્યું કે, કારણમાં કાર્યભાવ સાથે સંકળાયેલી કાર્ય કરવાની યોગ્યતા રહેલી છે. (અર્થાત્ જે યોગ્યતા; પ્રતિયોગી-સંબંધીરૂપે કાર્ય સાથે સંલગ્ન છે, તે યોગ્યતા (=કાર્યજનનયોગ્યતા) કારણમાં રહેલી છે...) આવું માન્યા વિના, તે કારણનાં સામર્થ્યને જાણવાનો બીજો કોઈ ઉપાય નથી. (આશય એ કે, તેમાં તેની યોગ્યતા માનો, તો તેના સંબંધી તરીકે પ્રતિનિયત કાર્ય જણાઈ આવે અને તો તે કારણનું પ્રતિનિયત કાર્યકરણસામર્થ્ય જણાઈ આવે... પણ યોગ્યતા ન માનો, તો આ બધું જાણવાનો કોઈ ઉપાય ન રહે.) (૫૧) બીજી વાત, કાર્ય સાથે સંલગ્ન તેવી યોગ્યતા માન્યા વિના તો વિશિષ્ટ સામર્થ્ય પણ સંગત થાય નહીં. (જો તે કારણમાં, પ્રતિનિયત કાર્ય સાથે સંલગ્ન તે પ્રતિનિયત કાર્યકારણયોગ્યતા હોય, તો તે કારણનું પ્રતિનિયત કાર્યજનન વિશિષ્ટ સામર્થ્ય માની શકાય. તે સિવાય તેવું સામર્થ્ય સંગત થાય નહીં.) અને તેવી યોગ્યતા વિના તો, કારણમાં કોઈ અવધિ ન રહેવાથી પ્રતિનિયત હેતુ-ફળભાવનો નિયમ નહીં રહે. (જો કાર્ય સાથે સંલગ્ન તેવી કાર્યજનનયોગ્યતા મનાય, તો તેમાં પ્રતિનિયત કાર્યનો જ સંબંધ રહે અને તો તેનાથી પ્રતિનિયત કાર્ય જ ઉત્પન્ન થાય, પણ તે ન માનવામાં તો તેનાથી કોઈ પણ કાર્ય થવા લાગશે. ફલતઃ હેતુ-ફળભાવનો જે નિયમ છે, તે રહેશે નહીં.) ૨. ‘હેતૃત્વત્તિનમાવનિયમ:' રૂતિ -પ4િ: . ૨. “સર્વથા સ૬૦' તિ -પઢિ: | For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ १२०१ प्राप्त्या न क्वचिद् व्यवस्थासिद्धिरिति ॥ (५२) स्यादेतन्न वै काचिदुत्पत्तिर्भावव्यतिरिक्ताऽस्ति यामाविशदसदुत्पद्यत इत्युच्यते, किन्तु कुतश्चिद् वस्तुनोऽनन्तरं कस्यचिद् वस्तुनो नियमवतः सत्ता सैव तदात्मिकोत्पत्तिरभिधीयते । न त्वियं केनचित् सम्बद्धा । सा च प्राग् नासीदित्यसदुत्पद्यत * વ્યાવ્યા *. अनेकान्तजयपताका द्यते । इति एवं प्राप्त्या न क्वचिद् व्यवस्थासिद्धिर्विशिष्टसामर्थ्यादाविति ॥ स्यादेतत्-न वै काचिदुत्पत्तिर्भावव्यतिरिक्ताऽस्ति - विद्यते याम्-उत्पत्तिमाविशत् सत् असदुत्पद्यत इत्युच्यते, किन्तु कुतश्चिद् वस्तुनो विशिष्टादनन्तरं कस्यचिद् वस्तुनो नियमवतः-अव्यभिचारिणः सत्ता भवति, सैव - सत्ता तदात्मिका - सत्तात्मिका उत्पत्तिरभिधीयते । * અનેકાંતરશ્મિ ૨.. * વળી, કાર્ય સાથે સંલગ્ન તેવી કાર્યજનનયોગ્યતા ન માનો, તો એનો મતલબ એ થાય કે, કારણમાં શક્તિરૂપે પણ કાર્યનું અસ્તિત્વ નથી અને તો સર્વથા અસત્ કાર્યની જ ઉત્પત્તિ માનવી પડે. અને તેથી તો ખપુષ્પ જેવાની પણ ઉત્પત્તિ માનવી પડશે ! આ બધા દોષોથી છૂટવાનો માત્ર એક જ ઉપાય છે કે, કારણમાં કાર્યસંલગ્ન તેવી કાર્યજનનયોગ્યતા માની લેવી. બાકી તો વિશિષ્ટ સામર્થ્ય વગેરે કોઈપણ ઠેકાણે, પ્રતિનિયત વ્યવસ્થા સિદ્ધ થશે નહીં. ( ષષ્ઠ: (હવે બૌદ્ધ, કાર્યની ઉત્પત્તિ કેવી હોય ? તે વિશે પોતાની વિચારધારા રજૂ કરે છે. પણ ગ્રંથકારશ્રી તેની અરમણીય વાતનો તિરસ્કાર કરશે.) (૫૨) બૌદ્ધ ઃ કોઈપણ ઉત્પત્તિ ભાવથી જુદી નથી, કે જેને આશ્રયીને અસદ્ ઉત્પન્ન થાય છે - એમ કહી શકાય... (આશય એ કે, ઉત્પત્તિ કાર્યભાવ સાથે સંલગ્ન છે, તેનાથી જુદી નહીં. એટલે . સદ્પ છે અને તો વાસ્તવમાં અસદુત્પત્તિ કોઈ ન હોવાથી, અસત્ ઉત્પન્ન થાય છે - એવો વ્યવહા૨ ન કરાય.) તે ઉત્પત્તિ કેવી છે ? તે જણાવે છે - બીજાદિ કોઈક વિશિષ્ટ વસ્તુથી, પોતાના પછીની ક્ષણે, અવ્યભિચારી એવી કોઈક અંકુરાદિ વસ્તુની સત્તા થાય છે... અને આ (તત્મિા=) સપણારૂપ (સૈવ=) સત્તા જ, વસ્તુની ઉત્પત્તિ કહેવાય છે. આમ, વસ્તુની સત્તા એ જ ઉત્પત્તિ. ૬. ‘તદ્દાત્મોત્પત્તિ' કૃતિ -પાઇ: । * અહીં અંકુરાદિના વિશેષણ તરીકે ‘અવ્યભિચારી’ પદ મૂક્યું છે એટલે કારણથી જે કોઈની પણ ઉત્પત્તિ નહીં થાય. પણ જે વસ્તુ હંમેશા કારણને અવ્યભિચારી છે, તેની જ ઉત્પત્તિ થશે. અંકુરો તે બીજને અવ્યભિચારી છે. તેના વિના થતો નથી. એટલે તેની ઉત્પત્તિ તેનાથી થઈ શકશે. ૨. ‘ત્યુદ્વૈત’ રૂતિ ૩-પાટ: I For Personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ મધર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता १२०२ इति व्यवहियते, न पुनरसतोऽवस्थान्तरावेशस्तदिति । (५३) अत्रोच्यते-यत्किञ्चिदेतत्, अविचारितरमणीयत्वात् । तथाहि-नोत्पत्तिर्भावव्यतिरिक्ता । न चासौ गर्भवत् कारणानिष्क्रामति, न चाम्बरतलात् पतति, न चास्ति सर्वथा प्राक् न चासत् सद् भवति,(५४) न त्वियम्-उत्पत्तिः केनचित् वस्तुसम्बद्धा । सा च-उत्पत्तिः प्राग्-अधिकृतक्षणान्नासीदिति कृत्वा असदुत्पद्यत इति-एवं व्यवह्रियते; न पुनरसतः अवस्थान्तरावेशस्तत् सदिति । एतदाशङ्याह-अत्रोच्यते । यत्किञ्चित्-असारमेतत्-अनन्तरोक्तम्, अविचारितरमणीयत्वात् हेतोः । एतदेवाह (तथाहीत्यादिना । तथाहि-) नोत्पत्तिर्भावव्यतिरिक्ता । न चासौ-भावो गर्भवत् कारणान्निष्क्रामति, मातुरुदरादिति गम्यते, न चाम्बरतलात्-आकाशतलात् पतति અનેકાંતરશ્મિ ... (ઉત્પત્તિ એટલે જ કાર્યની સત્તા. એટલે કશું ઉત્પન્ન થાય છે, એવું કહેવાય જ નહીં.) અને તે ઉત્પત્તિ, કોઈપણ વસ્તુ સાથે (કારણ સાથે) જોડાયેલી ન હતી. (અર્થાત્ પૂર્વની કારણક્ષણ સાથે સંબદ્ધ ન હતી.) આ ઉત્પત્તિ, વર્તમાનક્ષણની પહેલા હતી જ નહીં. એટલે જ હમણાં “અસદ્ ઉત્પન્ન થાય છે એવો વ્યવહાર થાય છે. બાકી અસત્ પદાર્થનું, અવસ્થાંતર થઈને સત્ થઈ જવું; એવું નથી. (આશય એ કે અસદુ૫દ્યતે” એનો મતલબ એ નથી કે, અસત્ પદાર્થ અવસ્થા બદલાઈને સેતુ થઈ જાય છે... એવું હોય તો ખપુષ્પાદિ પણ સત્ થઈ જવાની આપત્તિ આપી શકાય. પણ મતલબ એ કે, એ વસ્તુની સત્તા એ જ ઉત્પત્તિ જે પહેલા ન હતી અને હમણાં થઈ છે... બસ, આના આધારે જ “અસદુત્પત્તિ, અસત્ ઉત્પન્ન થાય' એવો વ્યવહાર કરાય છે.) (૫૩) સ્યાદ્વાદીઃ તમારી આ વાત પણ, ન વિચારીએ ત્યાં સુધી જ રમણીય લાગે એવી હોવાથી, યત્કિંચિ=અસાર જણાઈ આવે છે. તે આ પ્રમાણે - ઉત્પત્તિ તે ઘટાદિરૂપ કાર્યભાવથી જુદી નથી, પણ તે કાર્યભાવરૂપ જ છે. પણ હવે આ કાર્યભાવ આવ્યો ક્યાંથી? (તેનું સમાધાન કરવા, તમારી પાસે એક પણ યુક્તિ નથી. જુઓ –). (૧) તે (વટાદિ કાર્યરૂપ) ભાવ, ગર્ભની જેમ, પોતાના કારણમાંથી નીકળે એવું તો નથી જ... (ગર્ભ, પોતાની માતાના પેટમાંથી નીકળે છે અને તેનું કારણ એ કે, તે પૂર્વે પોતાની માતાના પેટમાં રહ્યો હોય છે. પણ કાર્યનું તો તમે પૂર્વે અસ્તિત્વ માનતા જ નથી, તો ગર્ભની જેમ કારણમાંથી એ કાર્ય નીકળે એવું શી રીતે કહેવાય?) (૨) વળી, તે કાર્યરૂપ ભાવ, અચાનક આકાશથી પણ ટપકી જતું નથી. તો તે કાર્ય આવ્યું ક્યાંથી ? ૨. “ન વાડq૨૦” ત -પટિ: I For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ १२०३ अनेकान्तजयपताका ( 8: -> भवति च कस्यचिदनन्तरं - मरणसमय एवास्य, रहितस्तदन्वयेन तत्सामर्थ्यप्रभवो नियम * વ્યાધ્યા સહલા, ન ચાપ્તિ સર્વથા-સર્વે: પ્રાર: પ્રાત્, ઉત્પત્તેરિતિ પ્રમ:, ને ચાતત્ સત્ મતિ, अभावस्य भावत्वविरोधात्, भवति च कस्यचित् - वस्तुनोऽनन्तरं मैरणसमय एवास्यकस्यचित् रहितस्तदन्वयेन-तत्तद्भावापत्त्यभावतः तत्सामर्थ्यप्रभवः - अनन्तरातीतवस्तुशक्तिजन्मा * અનેકાંતરશ્મિ * (૩) વળી, ઉત્પત્તિની પહેલા, તે કાર્યનું (સર્વથા=) કોઈપણ રીતે અસ્તિત્વ ન હતું (એવું તમે જ કહ્યું છે અને એનો મતલબ એ થયો કે પૂર્વે તે કાર્ય અસત્ હતું...) અને અસત્ સત્ થાય એવું પણ તમે માનતાં નથી. કારણ કે અભાવનું ભાવરૂપે થવું વિરુદ્ધ છે (જો અભાવનો ભાવ માનો, તો ખપુષ્પાદિનો પણ ભાવ માનવો પડે.) (સાર એ કે, તે કાર્ય, કારણમાંથી નથી નીકળ્યું તે આકાશમાંથી પણ નથી ટપક્યું. પૂર્વે સત્ હતું એવું પણ નથી અને પૂર્વે અસત્ હતું ને હમણાં સત્ થયું એવું પણ નથી. આમ, એક પણ પ્રકાર નથી, તો તે કાર્ય થયું શી રીતે ?) (૫૪) પણ તમે એવું માનો છો કે, કોઈક વસ્તુના વિનાશ પછી જ તે પ્રતિનિયત કાર્ય થાય છે જ. (માટીનાં નાશ વખતે જ તે ઘટાદ ઉત્પન્ન થાય છે.) (એટલે માનવું જ રહ્યું કે, પૂર્વક્ષણીય કારણમાં કોઈક અપેક્ષાએ તે કાર્યનું અસ્તિત્વ છે જ, શક્તિરૂપે પૂર્વે તેનું સત્ત્વ છે જ. એટલે જ તો તેના પછી તરત એ કાર્યની ઉત્પત્તિ થાય છે. પણ તમે આવું ન માની, વાસ્તવમાં ઉન્મત્ત જેવો પ્રલાપ કરો છો. જુઓ -) વળી, તમે કહો છો કે (તત્) કારણનું (તજ્ઞાવ) કાર્યરૂપે પરિણમન (આપન્દ્વમાવતઃ) ન થતું હોવાથી, કાર્ય તે કારણના અન્વયથી રહિત છે (બૌદ્ધો કારણ, કાર્યભાવને પામે એવું નથી માનતા. એટલે કાર્ય અન્વયથી રહિત છે.) અને વળી બીજી બાજું તમે કહો છો કે, તે કાર્ય, અનંતર-અતીત (=હમણાં જ પૂર્વે થઈ ગયેલી) * વિવરામ્ .. 24. મરાસમય વાસ્યેતિ । વિનાશસમયે વ મૃવાવેર્ઘટાવિરુત્વદ્યુત નૃત્યર્થ: । તત્ત્વ ‘વિવनन्तरम्' इत्यस्यैव सौत्रपदस्य व्याख्यानं कृतं सुखावबोधाय सूत्रकृता ।। * व्याख्यागतस्य 'तत्तद्भावापत्त्यभावतः' इत्यस्य पदस्येयं व्याख्या - तस्य कारणस्य तद्भावः - कार्यभावः स एवापत्तिरिति तत्तद्भावापत्तिः, तस्या अभावो यतः, ततः कार्यं कारणान्वयेन रहितमिति सण्टङ्कः । अयमत्राभिप्रायः - न हि बौद्धः कारणस्य कार्यरूपतया परिणमनं मन्यते । तेन तन्मते न कारणस्यान्वयः कार्ये ॥ ૬. ‘પ્રભવનિયમ૰’ રૂતિ -પાઇ: । ૨. ‘વૈવાસત્’ રૂતિ -પાđ: । For Personal & Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ १२०४ ધિક્કાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता वाँश्चेति को न्वस्वप्नायमान इत्थं भाषते, अबोधग्रहगृहीताच्चापरः अनुवक्तीत्यपकर्ण्यमेतत् । (५५) आह-एवमपि पारिशेष्यानाश्रयणे हेतुफलभावोच्छेददोषोऽनिवारितप्रसरः, આ ચાલ્યા .... नियमवाँश्च भावः स एव नापरः । इति को न्वस्वप्नायमानः सन् इत्थं भाषते ? अबोधग्रहगृहीताच्चापरः-अन्यः अनुवक्ति को न्वपरः?, न कश्चिदित्यर्थः । इत्यपकर्ण्यमेतत् । आहएवमपि सति पारिशेष्यानाश्रयणे हेतुफलभावोच्छेददोषः । किमित्याह-अनिवारितप्रसरः । · અનેકાંતરશ્મિ .... એવી વસ્તુનાં સામર્થ્યથી જન્ય છે અને તે અનંતર-અતીત વસ્તુની સાથે જ (નિયમવા=) નિયમવાળો છે. તેનાથી જ તે ભાવનો જન્મ થાય, બીજાથી નહીં અને તેનાથી પણ તે જ ભાવનો જન્મ થાય બીજા ભાવનો નહીં. એવો જે નિયમ; તેના વાળું કાર્ય છે.) (હવે અહીં પ્રશ્ન એ ઊભા થાય છે, જો તેમાં તેનો અન્વય નથી, તો તે, તેના સામર્થ્યથી જન્ય કેમ ? તેની સાથે જ કેમ આવ્યભિચાર ધરાવે ? અથવા તો તે કારણસામર્થ્યથી પણ તે વસ્તુ જ જન્ય કેમ? .. અને આ બધાનો ઉકેલ લાવવો મુશ્કેલ થઈ પડશે.) એટલે આવું પૂર્વાપર વિચારણા વિનાનું કથન, સ્વપ્ન જેવું આચરણ કરનાર વ્યક્તિ સિવાય, બીજો તો કયો આપ્તપુરુષ કરે ? (અર્થાત્ સપનામાં બોલનાર વ્યક્તિ જ તેવું બોલે છે.) (જો કે તમે સપનામાં નહીં, પણ જાગૃત અવસ્થામાં બોલો છો) પણ તમે તો (અબોધગ્રહ=) અજ્ઞાનરૂપી ગ્રહથી ગ્રસિત થઈ ગયા છો. અને તેથી જ તમે તેવું વિચારશૂન્ય કથન કરી રહ્યા છો. અજ્ઞાનથી જડ સિવાય બીજું કોણ આવું બોલે ? (એટલે તમારી વાત તો અપવાદભૂત છે. બાકી હકીકતમાં તો, સપનામાં બોલનાર વ્યક્તિ સિવાય બીજું કોઈ આવું ન બોલે.) એટલે તમારી એકે વાતો સાંભળવા યોગ્ય નથી. આ કારણના કાર્યરૂપે પરિણમનમાં વિરોધ–અભાવ : (૫૫) બૌદ્ધ અને પૂર્વે જ કહ્યું હતું કે, આ વિશે ત્રણ પક્ષ છે : (૧) હેતુ-અનિવૃત્તિ, (૨) .. - વિવરમ્ ... 25. पारिशेष्यानाश्रयणे इति । हेतोरनिवृत्तिपक्षे साङ्याभिमते तादवस्थ्याद्धेतोर्न घटते कार्यम् । निवृत्त्यनिवृत्तिपक्षस्तु जैनाभिमतो विरुद्ध इति पारिशैष्याद् बौद्धाभिमत एव वस्तुनोऽनन्तरं वस्तूत्पद्यत इत्यस्मिन् पक्षे कार्यकारणभावव्यवस्थितिरिति पारिशेष्यं तस्यानाश्रयणे सति ।। આ પક્ષ સાંખ્યને અભિમત છે, તેમના મતે દરેક વસ્તુ અપ્રશ્રુત-અનુત્પન્ન-સ્થિરેકસ્વભાવી છે. એટલે તેમના મતે હેતુની અંશતઃ પણ નિવૃત્તિ થતી નથી. રૂ. પૂર્વમુદ્રિતે “પરિશિષ્યાત્ તિ પાઠક, ૨. “નાશ્રયેા હેતુપ' રૂતિ -પઢિ: ૨. ‘વોડપ:' તિ -પઢિ: N-પ્રતિપાઠ: . ૪. ‘ત્યસ્મ(?ત) પક્ષે’ તિ g-પાટ: | For Personal & Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ १२०५ जयपताका -૭) हेत्वनिवृत्तिपक्षे तत्तादवस्थ्यात्, निवृत्त्यनिवृत्तिपक्षस्य च विरुद्धत्वादिति, (५६) न, निवृत्त्यनिवृत्तिपक्षे विरोधासिद्धेः, तस्यैव तथाभवनात् ॥ - ચહ્યા છે ... . कथमित्याह-हेत्वनिवृत्तिपक्षे तत्तादवस्थ्यात्-हेतुतादवस्थ्येन निवृत्त्यनिवृत्तिपक्षस्य च, प्रक्रमाद्धेतुगतस्य, विरुद्धत्वादिति । एतदाशङ्कयाह-नेत्यादि । न-नैतदेवं निवृत्त्यनिवृत्तिपक्षेऽधिकृते । किमित्याह-विरोधासिद्धेः । असिद्धिश्च तस्यैव-हेतोस्तथा-कार्यतया भवनात् ॥ ... અનેકાંતરશ્મિ .... હતુનિવૃત્તિ-અનિવૃત્તિ, અને (૩) હતુનિવૃત્તિ... આમાંથી બે વિકલ્પો તો ઘટતા જ નથી. તેનું કારણ એ કે, (૧) જો હેતુની અંશતઃ પણ નિવૃત્તિ ન કહો, તો તે હેતુ તદવસ્થ જ રહ્યો, અર્થાત્ હેતુ મૃદુરૂપ જ રહ્યો, તે ઘટરૂપ કાર્યમાં પરિણમ્યો જ નહીં. અને તો ઘટરૂપ કાર્યનું ઉત્પન્ન થવું સંગત નહીં થાય. (૨) હવે હેતુની નિવૃત્તિ-અનિવૃત્તિ કહો, તો તે વિરુદ્ધ છે. કારણ કે તેની નિવૃત્તિ હોય તો અનિવૃત્તિ શી રીતે ? અને અનિવૃત્તિ હોય તો નિવૃત્તિ શી રીતે? એટલે આ બે વિકલ્પોને છોડીને, હવે માત્ર એક ત્રીજો પક્ષ જ શેષ રહે છે, તે એ કે – હેતુની નિવૃત્તિ; અર્થાત્ હેતુની નિવૃત્તિ થયે જ ફળની ઉત્પત્તિ થાય છે. આ પક્ષમાં કાર્ય-કારણભાવની વ્યવસ્થા સંગત થઈ જાય છે. પણ હવે જો તમે અવશેષ રહેલ આ પક્ષનો પણ આશ્રય નહીં કરો, તેનો પણ અપલાપ કરશો, તો તો (હેતુ-ફળભાવના એક પ્રકારો ન ઘટવાથી) હેતુ-ફળભાવનો જ ઉચ્છેદ થઈ જશે ! (એટલે તમારે હેતુ-ફળભાવની સંગતિ કરવા પણ અમારો ત્રીજો પક્ષ માનવો જ રહ્યો... અર્થાત્ હેતુની સર્વથા નિવૃત્તિ બાદ તરત વસ્તુ ઉત્પન્ન થાય છે – એવું માનવું જ રહ્યું...) (૫૬) સ્યાદ્વાદી : તમારી આ વાત પણ યોગ્ય નથી. કારણ કે હેતુની નિવૃત્તિ-અનિવૃત્તિરૂપ બીજો પક્ષ; જે જૈનોનો માન્ય છે, તેમાં કોઈ વિરોધ સિદ્ધ નથી. તેનું કારણ એ કે, તે કારણ જ કાર્યરૂપે પરિણમે છે. ભાવાર્થ માટી જ ઘડારૂપે પરિણમે છે, હવે અહીં માત્ર તે માટીનો આકાર વગેરે બદલાય છે, બાકી માટી તો તેની તે જ રહે છે. એટલે આકાર વગેરે પર્યાયની અપેક્ષાએ માટીની નિવૃત્તિ થઈ કહેવાય અને માટીરૂપ દ્રવ્યની અપેક્ષાએ તેની અનિવૃત્તિ=નિવૃત્તિ ન થઈ કહેવાય. આમ, કારણનું જ કાર્યરૂપે પરિણમન માનવામાં, હેતુની નિવૃત્તિ-અનિવૃત્તિ સંગત જ છે, તેમાં કોઈ વિરોધ નથી. આ પક્ષ જૈનને અભિમત છે.જૈનમતે પર્યાયની અપેક્ષાએ દરેક વસ્તુ અનિત્ય છે અને દ્રવ્યની અપેક્ષાએ દરેક વસ્તુ નિત્ય છે. એટલે જૈનો પર્યાય-દ્રવ્યની અપેક્ષાએ હેતુની નિવૃત્તિ-અનિવૃત્તિ કહે છે. ક આ પક્ષ બૌદ્ધને અભિમત છે. તેઓ દરેક વસ્તુને પ્રતિક્ષણ નિરન્વય નશ્વર કહે છે. એટલે તેમના મતે ક્ષણિક હેતની નિવૃત્તિ થાય છે જ. ૨. “દૈનિવૃત્તપક્ષે' રૂતિ -પતિ: ૨. સમીક્યતાં ૨૧૮ત પૃષ્ઠમ્ | For Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ अधिकार: ) व्याख्या- विवरण - विवेचनसमन्विता १२०६ (५७) स्यादेतत्-तथाभवनमित्यन्यथाभवनमेतच्च शब्दार्थाननुगतं तदेवान्यथा भवतीति, (तद्) यदि तदेव कथमन्यथा भवति, अन्यथा चेद् भवति कथं तदेवेति ? उच्यते-कथञ्चिदन्यथाभवनाददोषः, तदतादवस्थ्योपलब्धेः, मृदाद्यात्मककपालादिवेद - * વ્યાજ્ઞા स्यादेतत्-तथाभवनमिति - एवमन्यथाभवनम् एतच्च - अन्यथाभवनं शब्दार्थाननुગતમ્ । જ્યમિત્યાહ-તરેવાન્યથા મવતિ ગયમર્થ: । અત્ર-તત્ વ તત્ ( તવેવ ? ) થમन्यथा भवति, अन्यथा चेद् भवति कथं तदेवेति विरोधात् । एतदाशङ्कयाह-उच्यतेकथञ्चिदन्यथाभवनाददोषः । कथमित्याह- तदतादवस्थ्योपलब्धेः तस्य हेतोः अतादवस्थ्योपलब्धेः । उपलब्धिश्च मृदाद्यात्मककपालादिवेदनात् । एतच्चानुभवसिद्धं उभयनिश्चयसिद्धेः * અનેકાંતરશ્મિ * તથાભવનમાં શબ્દાર્થ-અસંગતિનો નિરાસ (૫૭) બૌદ્ધ : તમે કહ્યું કે, તથાભવન એટલે અન્યથાભવન. અર્થાત્ કારણનું જ કાર્યરૂપે થવું... પણ આ વાતમાં, તેનો વાસ્તવિક શબ્દાર્થ નથી, તે આ પ્રમાણે - ‘અન્યથાભવન’ શબ્દનો અર્થ આ થાય - તહેવ અન્યથા મતિ=કારણ જ કાર્યરૂપે થાય છે અહીં હવે વિરોધ એ કે, જો (વેવ) કા૨ણ જ છે, તો (થં અન્યથા મતિ) તે કાર્યરૂપે શી રીતે થયો ? અને જો તે (અન્યથા મતિ) કાર્યરૂપે થઈ ગયો, તો તે (છ્યું તવેવ) કારણરૂપ જ શી રીતે રહ્યો ? (ભાવ એ કે, તે જ અન્યરૂપે થાય છે, એવો અન્યથાભવન શબ્દનો અર્થ છે. હવે જો તે, તે જ છે, તો તે અન્યરૂપે શી રીતે ? અને જો અન્યરૂપે છે, તો તે, તે જ શી રીતે ?) સ્યાદ્વાદી ઃ તે દોષ અમને નથી, કારણ કે અમે કથંચિદ્ અન્યથાભવન માનીએ છીએ, અર્થાત્ કોઈક અપેક્ષાએ તેનું અન્યથાભવન થાય છે, સર્વથા નહીં, એવું અમે માનીએ છીએ. (હવે પહેલા ગ્રંથકારશ્રી, કથંચિદ્ અન્યથાભવનની સિદ્ધિ કરે છે, ત્યારબાદ તેમાં શબ્દાર્થની સંગતિ કરશે.) તે હેતુનું કોઈક અપેક્ષાએ અન્યથાભવન થાય છે. તેનું કારણ એ કે, તે હેતુની તદવસ્થરૂપે જ ઉપલબ્ધિ થતી નથી, પણ અતદવસ્થરૂપે (=કથંચિદ્ જુદારૂપે) ઉપલબ્ધિ થાય છે. હવે આ ઉપલબ્ધિમાં પ્રમાણ એ જ કે, માટી-આદિનો કપાલ-ઘટાદિરૂપે અનુભવ થાય છે. (હવે અહીં જો માટી તદવસ્થ જ હોત, અંશતઃ પણ ફેરફાર ન હોત, તો તેનો કપાલાદિરૂપે અનુભવ જ ન થાત. અને જો માટી સર્વથા અતદવસ્થ=અન્ય રૂપે બની ગઈ હોત, તો તે ઘટકપાલાદિનો કથંચિત્ માટીરૂપે; જે રૂપે ઉપલબ્ધિ થાય છે તે રૂપે, અનુભવ જ ન થાત... એટલે માનવું જ રહ્યું કે, તે માટી કથંચિત્ અન્યથારૂપ થાય છે અને તો માટીરૂપ કપાલાદિનો અનુભવ પણ નિર્બાધ સંગત થઈ જાય.) For Personal & Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ १२०७ अनेकान्तजयपताका (પ8: नात् उभयनिश्चयसिद्धेः (५८) अन्यतरस्यापि भ्रान्तत्वायोगात्, इतरत्राप्यनाश्वासापत्तेः तज्जातीयव्यभिचारदर्शनात् सतः सर्वथाऽसत्त्वानापत्तेः, कादाचित्कतया तदुत्पत्त्यादि આ વ્યાહ્યા .... मृदादि कपालादि चोभयमन्यतरस्यापि-मृदादेः भ्रान्तताऽयोगात् । अयोगश्चेतरत्रापि कपालादौ अनाश्वासापत्तेः । आपत्तिश्च तज्जातीयव्यभिचारदर्शनात् । तथा सतः सर्वथा-एकान्तेन असत्त्वानापत्तेः । अनापत्तिश्च कादाचित्कतया कारणेन तदुत्पत्त्यादिप्रसङ्गात्-असत उत्पाद ... અનેકાંતરશ્મિ .... બૌદ્ધઃ તમે માટીરૂપે અને કપાલરૂપે વસ્તુનો અનુભવ કહ્યો, પણ હકીકતમાં તેમાં કપાલરૂપેનો અનુભવ જ યથાર્થ છે, માટીરૂપનો અનુભવ નહીં. કારણ કે માટી તો પૂર્વેક્ષણમાં જ નિરન્વય નષ્ટ થઈ ગઈ છે, તેનો અનુભવ ન થાય. સાંખ્યઃ વાસ્તવમાં માટીરૂપનો અનુભવ જ યથાર્થ છે, કપાલાદિ જુદી જુદી અવસ્થાનો નહીં. કારણ કે વસ્તુ તો અપ્રશ્રુત-અનુત્પન્ન-સ્થિર એકસ્વભાવી છે, તેની કોઈ જુદી જુદી અવસ્થા જ નથી કે જેનો અનુભવ થઈ શકે. સ્યાદ્વાદીઃ તમારા બંનેની વાત અસંગત છે. કારણ કે બંને રૂપનો અનુભવ સિદ્ધ જ છે. તેનું કારણ એ કે, માટી અને કપાલાદિ બંનેનો નિશ્ચય થાય છે. આમ, જ્યારે બંનેનો નિશ્ચય થતો હોય, ત્યારે તે બેમાંથી એકેને બ્રાન્ત માનવું યોગ્ય નથી. (૫૮) બૌદ્ધઃ નિશ્ચય થવા છતાં પણ, તે મૃદાદિના અનુભવને ભ્રાન્ત માની લઈએ તો? સ્યાદ્વાદીઃ તો તો તમને માન્ય કપાલાદિના અનુભવને પણ ભ્રાન્ત કહી શકાશે. (અર્થાત્ જેમ નિશ્ચિત પણ મૃદાદિનો અનુભવ બ્રાન્ત છે, તેમ નિશ્ચિત પણ કપાલાદિનો અનુભવ બ્રાન્ત માનવો પડશે.) કારણ કે તેના સજાતીય માટીના અનુભવમાં, યથાર્થતાનો વ્યભિચાર દેખાય છે. (નિશ્ચિત પણ માટીનો અનુભવ, યથાર્થ ન દેખાવાથી, નિશ્ચિત એવા કપાલ-અનુભવની યથાર્થતામાં પણ વિશ્વાસ રહે નહીં.) બીજી વાત એ કે, સત્ વસ્તુ સર્વથા અસત્ બની જતી નથી. તેનું કારણ એ કે, જો અસત્ બને, તો તે અસત્ કાદાચિત્ક હોવાથી (=સત્ પછી તરત જ પ્રતિનિયત રૂપે થતી હોવાથી) તેનાં ઉત્પત્તિ-નાશ માનવા પડશે ! (એટલે તમે જે કહો છો કે, પૂર્વેક્ષણગત સત્ માટી તો સર્વથા અસત્ અહીં ઉપલક્ષણથી સાંખ્યના પ્રશ્નોત્તરો પણ સમજવા. અર્થાત્ તે કહે છે કે, કપાલરૂપેનો અનુભવ બ્રાન્ત છે. તો તેનું સમાધાન એ કે, માટીના અનુભવને પણ ભ્રાન્ત કહેવો પડશે, તેની યથાર્થતામાં પણ વિશ્વાસ નહીં રહે. એમ દરેક તર્કો પર્યાયાર્થિકનયથી જોડવા. (સાંખ્યનું નિરાકરણ કરવા.) * કદાચિત્ થનારી વસ્તુના, ઘટની જેમ ઉત્પત્તિ-નાશ થતા હોય છે. ૧. ‘સિદ્ધિ: અન્યતર' ત -પઢિ: ૨. “સર્વથાનાઃ ' તિ -પીઠ: I For Personal & Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता १२०८ प्रसङ्गात्, असतोऽपि सत्ताऽयोगात् स्वभाववैकल्येन तद्भावनियमासिद्धेरिति । (५९) न चैतन्न शब्दार्थानुगतमपि, कथञ्चिदन्यथाभवनस्य तदेवान्यथैवेत्येकान्तापोहेन प्रवृत्तेः, .... ચાહ્યા ...... ... ... नाशप्रसङ्गात्, तथा असतोऽपि सर्वथेति वर्तते सत्ताऽयोगात् । अयोगश्च स्वभाववैकल्येन असतः तद्भावनियमासिद्धेः-सद्भावविशेषनियमासिद्धेरिति । न चैतत्-कथञ्चिदन्यथाभवनं अन्यभवनाक्षिप्तं न शब्दार्थानुगतमपि, किन्तु शब्दार्थानुगतमेव, कथञ्चिदन्यथाभवनस्य तदैवान्यथैवेति-एवं एकान्तापोहेन प्रवृत्तेः । कथमित्याह-वस्तुन एव तत्स्वभावत्वात् અનેકાંતરશ્મિ .... થઈ ગઈ હોવાથી, હવે તો માત્ર કપાલ જ શેષ છે અને એટલે એ કપાલનો અનુભવ જ યથાર્થ છે... એ બધી કલ્પનાકલ્પિત વાતો માન્ય બને નહીં.) વળી, અસત્ પદાર્થની પણ સત્તા ઘટે નહીં, કારણ કે તે અસનો કોઈ સ્વભાવ ન હોવાથી, તેનું પ્રતિનિયત સરૂપે થવું સિદ્ધ થાય નહીં. (આશય એ કે, સર્વથા અસત્નો તો કોઈ સ્વભાવ હોય નહીં. એટલે તેનું, પ્રતિનિયત કપાલાદિરૂપે જ અસ્તિત્વ થવું સંગત થાય નહીં. એટલે એ કપાલ, પૂર્વે સર્વથા નહોતો એવું ન મનાય. કથંચિત્ તો તેનું અસ્તિત્વ પૂર્વે પણ હતું જ.) એટલે સાર એ આવ્યો કે, સત્ માટી સર્વથા અસત્ બની જાય કે પૂર્વે અસત્ કપાલ હવે સત્ બની જાય એવું કશું નથી. હકીકતમાં તે માટી જ કથંચિત્ કપાલરૂપે પરિણમે છે. તેથી તે માટીનું, કથંચિત્ અન્યથાભાવન સંગત જ છે. શબ્દાર્થસંગતિઃ (૫૯) વળી, એ કથંચિત્ અન્યથાભવન (=વ થિંવિદ્ અન્યથા મવતિ=કારણ જ કથંચિદ્ કાર્યરૂપે થાય છે, એ) શબ્દાર્થને અનનુગત નથી, પણ અનુગત જ છે. અર્થાત્ તેનો શબ્દાર્થ સંગત જ છે. કથંચિત્ અન્યથાભવન; તવેવ અને ચર્થવ એવા એકાંતને દૂર કરીને, વસ્તુ વિશે પ્રવર્તે છે. ભાવાર્થ સાંખ્યો કહે છે : તવેવ અર્થાત્ કારણ જ એકાંતે કાર્યરૂપ છે, તે સિવાય નવું કોઈ કાર્ય થયું જ નથી... અને બૌદ્ધો કહે છેઃ ચર્થવ... અર્થાત્ કારણથી સર્વથા જુદું જ કાર્ય થાય છે, કાર્યમાં અંશતઃ પણ કારણનું અસ્તિત્વ નથી. પરંતુ આ લોકોના મતે અન્યથાભવનનો શબ્દાર્થ ઘટતો નથી, કારણ કે ત્યાં પ્રશ્નો ઉભા થાય કે (૧) ચંદ્ર તટ્ટેવ થમીથા મવતિ ? (૨) યદ્રિ ચર્થવ ભવતિ વર્થ તદ્વ? વગેરે... પણ અમે (યાદ્વાદી) બંને ઇવ કાઢીએ છીએ (અર્થાત્ તવ કે અર્થવ એવું નકારાત્મક અને કહેતા જ નથી.) અને એટલે (૧) તત્ ચંદ્રિથા મવતિ, (૨) અન્યથા યંત્િ તત્ મવતિ એવો શબ્દાર્થ નિબંધ ઘટી જાય... રૂ. પૂર્વમુદ્રિત ‘તવ' રૂત્યશુદ્ધપાઠ:, ૨. ‘વૈજજોન' તિ -પd: I ૨. ‘નિયમસિદ્ધિતિ' ત -પઢિ: સત્ર G-H-yતેન શુદ્ધિઃ | For Personal & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ १२०९ अनेकान्तजयपताका (६०) वस्तुन एव तत्स्वभावत्वात्, प्रतीत्यनुग्रहसिद्धरुभयनिमित्तभावात्, अस्य च तदेवान्यथा भवतीत्यनेनैवाक्षेपोऽन्यथैतच्छब्दार्थायोगात् । इति पक्षान्तरोपपत्त्या पारिशेष्यानाश्रयणेऽपि न हेतुफलभावोच्छेददोष इत्यलं प्रसङ्गेन ॥ निवृत्त्यनिवृत्त्यात्मकत्वेन अनेकान्तस्वभावत्वात् । तत्स्वभावत्वं च प्रतीत्यनुग्रहसिद्धरुभयनिमित्तभावात् । तदन्यच्चेत्युभयम् । अस्य च-उभयस्य तदेवान्यथा भवतीति अनेनैवाक्षेपः अन्यथा-तदनाक्षेपे एतच्छब्दार्थायोगात् । इति-एवं पक्षान्तरोपपत्त्या कारणेन पारिशेष्यानाश्रयणेऽपि परोक्ते न हेतुफलभावोच्छेददोषः पक्षान्तरेणाप्युक्तनीत्या तदनुच्छेदसिद्धेरित्यलं प्रसङ्गेन ॥ - અનેકાંતરશ્મિ જ (વસ્તુ વિશે કથંચિત્ અન્યથાભવન'ની પ્રવૃત્તિ કેમ થાય છે? તેનું કારણ જણાવે છે ) (૬૦) વસ્તુ જ, નિવૃત્તિ-અનિવૃત્તિરૂપે અનેકાંતસ્વભાવી છે. (અર્થાત્ પર્યાયની અપેક્ષાએ નિવૃત્ત થવાનો અને દ્રવ્યની અપેક્ષાએ અનિવૃત્ત રહેવાનો, તે વસ્તુનો સ્વભાવ જ છે.) અને તેનો તેવો સ્વભાવ હોવાનું કારણ એ જ કે, તે વિશે તેવી પ્રતીતિ-અનુગ્રહ સિદ્ધ છે. (અર્થાત્ તેવા સ્વભાવની નિબંધ પ્રતીતિ થાય છે. એટલે તેમાં કોઈ વિરોધનો અવકાશ નથી.) (તથી આવી અનેકાંતસ્વભાવી વસ્તુ વિશે, કથંચિત્ અન્યથાભવનની પ્રવૃત્તિ નિબંધ થઈ શકે. વસ્તુના, અનિવૃત્તિ-અંશને લઈને ‘વ’ની પ્રવૃત્તિ અને નિવૃત્તિ-અંશને લઈને ‘અન્યથા મવતિ'ની પ્રવૃત્તિ... એમ તવ બન્યથા મવતિ રૂપ કથંચિત્ અન્યથાભવનની પ્રવૃત્તિ સંગત જ છે. આ જ વાત જણાવે છે –). વસ્તુમાં તત્ અને અન્યત્ બંને શબ્દોનું (અનિવૃત્તિ-નિવૃત્તિ સ્વભાવરૂપ) નિમિત્ત રહેલું છે. (માટીનું નિમિત્ત મૃત્વ અને કપાલનું નિમિત્ત કપાલાકાર બંને રહેલ છે.) અને તે તદ્ (માટી) અને અન્ય (કપાલ)ઘટ)નું જ ગ્રહણ વીન્યથા મવતિ'થી થાય છે... જો ગૃહીત ન થાત, તો તે બે શબ્દના અર્થની અસંગતિ થાત. (પણ ગૃહીત થાય છે જ. એટલે તેમની સિદ્ધિ થયે આ બેનો શબ્દાર્થ પણ સિદ્ધ થાય. એટલે કથંચિત્ અન્યથાભવનનો શબ્દાર્થ અસંગત નથી, એમ ફલિત થયું.) ઉપસંહારઃ એટલે તમે જે કહ્યું હતું કે – પરિશેષથી હેતુનિવૃત્તિરૂપ ત્રીજો પક્ષ જ રહેશે અને તેને પણ તમે નહીં માનો, તો તો હેતુ-ફળભાવનો ઉચ્છેદ થઈ જશે” – તે દોષ પણ હવે નહીં રહે, કારણ કે તે હેતુનિવૃત્તિરૂપ પક્ષ ન લઈએ, તો પણ હતુનિવૃત્તિ-અનિવૃત્તિરૂપ બીજા પક્ષની સંગતિથી જ હેતુ-ફલભાવ ઘટી જાય છે. હકીકતમાં તો આ પક્ષમાં જ હેતુ-ફળભાવ ઘટે છે. તે સિવાયમાં તો તેનો ઉચ્છેદ જ થાય છે.) ૧. પૂર્વમુદ્રિત ‘સિદ્ધિ' તિ પ4િ:, સત્ર D-G-પ્રતિપાઠ: I For Personal & Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता १२१० (६१) न च कारणमप्यनेकमेकस्वभावस्य कार्यस्य जनकम् । यदि स्यान्नेदानीं भिन्नस्वभावेभ्यः सहकारिभ्यः कार्योत्पत्तौ कारणभेदो भेदकः स्यात्, ततश्चाभेदोऽपि नाभेदको भवेत्, कारणभेदेऽप्यभेदात् । (६२) यदि भेदाद् भेद एव स्यात्, एवम જ વ્યારહ્યા છે.. विकल्पान्तरमधिकृत्याह-न च कारणमप्यनेकं-रूपादि एकस्वभावस्य कार्यस्य जनकं-ज्ञानादेः । यदि स्यादनेकमेकस्वभावस्य तन्नेदानी भिन्नस्वभावेभ्यः सहकारिभ्यःरूपादिभ्यः कार्योत्पत्तौ-विज्ञानादिभावेऽपि । किमित्याह-कारणभेदो भेदकः स्यात्, अनेकेभ्य एकोत्पत्तिरिति भावः । ततश्च-एवं च सति अभेदोऽपि कारणगतो नाभेदको भवेत् कार्ये । कथमित्याह-कारणभेदेऽपि उक्तवदभेदात् कार्यस्य । एतदेव भावयति-यदि भेदात्-कारणगतात् અનેકાંતરશ્મિ છે હવે આ પ્રસંગથી સર્યું. નિષ્કર્ષ એટલે હે બૌદ્ધો ! પૂર્વે કહેલા સાત વિકલ્પમાંથી પહેલા ત્રણ વિકલ્પો તો તમારા મતે બિલકુલ ઘટતા નૈથી. (હવે ગ્રંથકારશ્રી, ચોથા વિકલ્પની અસંગતિ જણાવે છે ) * ચતુર્થ વિકલ્પની અસંગતિ (૬૧) (૪) રૂપ, મનસ્કાર, ઇન્દ્રિય વગેરે અનેક કારણો, ભેગા મળી જ્ઞાનાદિરૂપ એકસ્વભાવી કાર્યના જનક છે, એવું તો ન માની શકાય. કારણ કે જો અનેક પણ એકસ્વભાવી કાર્યના જનક હોય, તો હવે, જુદા જુદા સ્વભાવવાળા રૂપાદિ સહકારીઓથી જ્ઞાનાદિરૂપ જુદા જુદા કાર્યો થવા છતાં પણ, તે કારણભેદ, કાર્યોનો ભેદક નહીં બને. તેનું કારણ એ કે, તમે અનેક કારણોથી પણ એકસ્વભાવી કાર્યની ઉત્પત્તિ માની લીધી. ભાવાર્થ રૂપ, ઇન્દ્રિય, સંનિકર્ષ, પૂર્વજ્ઞાનક્ષણાદિની સામગ્રીથી જ્ઞાન ઉત્પન્ન થયું. અહીં કારણો ભિન્ન છે અને તેઓથી થનારું કાર્ય એક છે. તો હવે, રૂપથી રૂપ, જ્ઞાનથી જ્ઞાન - એમ ભિન્ન કારણોથી ભિન્ન કાર્ય નહીં માની શકાય, કારણ કે ભિન્ન કારણો, એક કાર્યને ઉત્પન્ન કરી શકે છે. એટલે હવે કારણભેદ, કાર્યોનો ભેદક નહીં બને. બીજી આપત્તિ એ કે, કારણનો અભેદ પણ કાર્યના અભેદને સિદ્ધ કરનાર નહીં બને (એકાંત આ સંદર્ભઃ પૂર્વે (પૃ. ૧૧૭૫ ૫૨) જણાવ્યું હતું કે, કાર્ય-કારણ વિશે સાત વિકલ્પો છે. તેમાં પહેલા ત્રણ વિકલ્પો એ કે, કેવા હેતુથી કાર્ય ઉત્પન્ન થાય ? (૨) નષ્ટ, (૨) અનન્ટ, કે (૩) નખાનષ્ટ ? આમાંથી બે વિકલ્પ તો ઘટતા જ નથી. ત્રીજો વિકલ્પ જો કે યથાર્થ છે, પણ બૌદ્ધને એ સ્વીકૃત નથી. એટલે તેના મતે તો ત્રણે વિકલ્પો અસંગત છે. ૪. ૨. “નૈqમાવી ' રૂતિ -પd: I ૨. “તતશ મેવોfg' ત -પઢિ: 1 રૂ. ‘ન મેટ્રો ' ત -પાઠ: ‘માવતી તન્નેવાની' તિ ટુ-પાઠ:, ‘માવસ્થ સત્ નેવાની' ત પૂર્વમુદ્રિતપીઠ: I For Personal & Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ १२११ अनेकान्तजयपताका (પ8: भेदादभेदो युक्तः, अव्यभिचारनियमात् । इह तु नैवमित्यहेतुकौ विश्वस्य भेदाभेदौ स्याताम् । तद्व्यतिरिक्तश्च न कश्चिद् भावः । इति सर्वे भावा अपरतन्त्रोत्पत्तयः स्युरिति ॥ (६३) स्यान्मतम्-भिन्नस्वभावेभ्यो भिन्नस्वभावमेव सञ्जायते, कारणव्यापारविरचितानामसङ्कीर्णत्वात् कार्यस्वभावविशेषाणाम्, यथा विषयेन्द्रियमनस्कारबल ... ચાહ્યા છે .... भेद एव स्यात् कार्यस्य, एवमभेदात्-कारणगतात् अभेदो युक्तः कार्ये । कुत इत्याहअव्यभिचारनियमाद्धेतोः । इह तु-प्रक्रमे नैवमनेकस्मादेकभावाङ्गीकरणेन इत्यहेतुकौ विश्वस्यजगतः भेदाभेदौ स्यातां उक्तवदुभयत्र नियमाभावात् । तद्व्यतिरिक्तश्च-भेदाभेदव्यतिरिक्तश्च न कश्चिद् भावो नाम । इति-एवं सर्वे भावा अपरतन्त्रोत्पत्तयः-कारणनिरपेक्षजन्मानः स्युનિત્યનિષ્ઠ વૈતન્ . स्यान्मतम्-भिन्नस्वभावेभ्यो भिन्नस्वभावमेव जायते, कारणेभ्यः कार्यमिति प्रक्रमः । कुत इत्याह-कारणव्यापारविरचितानामसङ्कीर्णत्वात् हेतोः । केषामित्याह-कार्यस्वभावઅનેકાંતરશ્મિ ... એકરવભાવી એક કારણથી, માત્ર એક જ કાર્ય થાય, જુદા જુદા અનેક કાર્ય નહીં. આવું તમને અભિપ્રેત છે. પણ હવે તે સિદ્ધ થાય નહીં.) તેનું કારણ એ કે, ઉપર કહ્યા મુજબ કારણભેદ હોવા છતાં પણ તમે કાર્યનો અભેદ માની લીધો. (૬૨) જો કારણભેદથી કાર્યભેદ એવો કાર્ય-કારણભાવ માનો, તો તેને અકબંધ રાખવા, અભેદથી ભેદ કે ભેદથી અભેદ ન મનાય, કારણ કે તેવું માનવામાં અન્વય-વ્યતિરેક વ્યભિચાર આવે... અને તેથી તમારે કારણઅભેદથી કાર્યઅભેદ પણ માનવો જ પડે. પણ અહીં તો તમે, અનેકથી પણ એકભાવની ઉત્પત્તિ માની લીધી. (એટલે કારણભેદથી ભેદ ન માન્યો અને એટલે કારણ-અભેદથી કાર્ય-અભેદ પણ માનવાની જરૂર ન રહે.) પણ એ કાર્યભેદ-કાર્યઅભેદ છે તો ખરો જ. તો એ કોના કારણે? (જે કારણ હતું – કારણભેદ અને કારણ-અભેદ; એની વ્યવસ્થા તો તમે તોડી નાંખી) એટલે જગતમાં વિદ્યમાન તે બે ભેદ-અભેદને નિહેતુક માનવા પડશે! (કારણ કે ઉપર કહ્યા મુજબ તેના કારણનું કોઈ નિયમન ન રહ્યું.) એટલે, અનેક કારણોથી એક કાર્ય માનવાનો વિકલ્પ જરાય સંગત નથી. (૬૩) બૌદ્ધઃ (પૂર્વપક્ષ) : જુદા જુદા સ્વભાવવાળા કારણોથી, (fમત્રસ્વભાવ=નેઋવિશેષત્મસ્વભાવઋ) જુદા જુદા અનેક વિશેષો જેમાં છે તેવા સ્વભાવવાળું કાર્ય ઉત્પન્ન થાય છે. તેનું કારણ એ કે, જુદા જુદા કારણના વ્યાપારથી ઉભા થયેલા કાર્યસ્વભાવના વિશેષો, અસંકીર્ણ=પરસ્પરઅમિશ્રિત ભિન્ન ભિન્ન રૂપ છે. (એટલે કાર્ય પણ જુદા જુદા અનેક વિશેષવાળા સ્વભાવરૂપે જ ઉત્પન્ન થાય.) ૨. ‘માવેગોડમિન્ન' ત -પઢિ: | For Personal & Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता १२१२ भाविनो ज्ञानस्य विषयात् तदाभता नेन्द्रियान्न मनस्कारात्, इन्द्रिया विषयग्रहणप्रतिनियमो नान्यतस्तस्यैव मनस्काराद् बोधरूपता, न परतः । न च कारणव्यापारविषये नानात्वेऽपि विशेषाणामिति । एतदेव भावयति यथेत्यादिना । यथा विषयेन्द्रियमनस्कारबलभाविनो ज्ञानस्य बलं-सामर्थ्य विषयात् तदाभता-तदाकारता, नैन्द्रियान्न मनस्कारात् तदाभता, इन्द्रियाद् विषयग्रहणप्रतिनियमो रूपाद्यपेक्षया, नान्यतः-विषयादेः तस्यैव-विज्ञानस्य मनस्कारात् समनन्तराद् बोधरूपता, न परतः-इन्द्रियादेः । न च कारणव्यापारविषये - અનેકાંતરશ્મિ છે. આ જ વાતને ભાવનાપૂર્વક જણાવે છે – જ્ઞાન” રૂપ કાર્ય, (૧) રૂપાદિ વિષય, (૨) ચક્ષુ-આદિ ઇન્દ્રિય, (૩) મનસ્કાર=ઉપાદાનભૂત જ્ઞાનક્ષણ.. આ બધા જુદા જુદા કારણોનાં સામર્થ્યથી ઉત્પન્ન થાય છે. તો પણ કાર્યગત વિશેષો, અમુક પ્રતિનિયત કારણથી જ જન્ય હોય છે. જુઓ - (૧) જ્ઞાનમાં જે “વિષયાકારતા' (ઘટાદિ પ્રતિનિયત વિષયનું આકાર આવવાપણું) છે, તે વિશેષ માત્ર વિષયરૂપ કારણથી જ વિરચિત છે. (અર્થાતુ, પ્રતિનિયત વિષયને કારણે જ તેમાં વિષયાકારતા આવે છે.) બાકી એ વિષયાકારતા, ઇન્દ્રિયથી પણ નથી આવતી ને મનસ્કારથી પણ નથી આવતી. (૨) જ્ઞાનમાં જે વિષયગ્રહણપ્રતિનિયમ” (કચક્ષુજ્ઞાનથી માત્ર રૂપવિષયનું ગ્રહણ થવું, શ્રોત્રજ્ઞાનથી માત્ર શબ્દરૂપ વિષયનું ગ્રહણ થવું... ઈત્યાદિરૂપે વિષયગ્રહણની નિયતતા) છે, તે વિશેષ, માત્ર ઇન્દ્રિયરૂપ કારણથી જ વિરચિત છે. (અર્થાત્ ચક્ષુ-આદિ ઇન્દ્રિયોને કારણે જ તે તે જ્ઞાનો પ્રતિનિયતરૂપે રૂપાદિનું ગ્રહણ કરે છે.) બાકી એ વિષયગ્રહણપ્રતિનિયમ, વિષયથી પણ નથી થતો ને મનસ્કારથી પણ નથી થતો. આમ, જુદા જુદા કારણો થકી, કાર્યસ્વભાવમાં, જુદા જુદા વિષયાકારતાદિરૂપ) વિશેષો આવે છે અને તે વિશેષો પરસ્પર-અસંકીર્ણ જ માનવા રંહ્યા. (કારણ કે તેઓ જુદા જુદા કારણથી જન્ય છે. કારણભેદથી કાર્યભેદ.) પ્રશ્નઃ કાર્યસ્વભાવમાં રહેલ વિષયાકારતાદિ વિશેષ; જે જુદા જુદા કારણવ્યાપારનો વિષય છે (અર્થાત્ જુદા જુદા કારણોથી જન્ય છે), તે જો ભિન્ન ભિન્ન હોય, તો કાર્યના સ્વભાવનો ભેદ જ અહીં એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે, બૌદ્ધ અનેક કારણજન્ય અનેક વિશેષો માને છે, પણ તે એક જ કાર્યસ્વભાવના અનેક વિશેષો માને છે. અર્થાતુ કાર્યસ્વભાવ તો એક જ છે, માત્ર જુદા જુદા કારણોથી તેમાં જુદા જુદા વિશેષો થાય છે... (બાકી જો તે જુદા જુદા વિશેષરૂપે કાર્યના જુદા જુદા સ્વભાવ કહો, તો તો તેના એકાંત-એકસ્વભાવી મતનો વિલોપ થાય.) રૂ. ‘વિષયનાનત્વે' ત - ૨. “ભાવિનો વિજ્ઞાની' તિ -પઢિ: ૨. “મનારોકોધ' તિ -પાઠ: ૪. ભાવિજ્ઞાની' રૂતિ ટુ-પ8: I 4. “ન્દ્રિયામન' રૂતિ ટુ-પ8: I પઢિ: For Personal & Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ १२१३ अनेकान्तजयपताका कार्ये स्वभावभेदः, निर्विभक्तरूपस्यैवोपलम्भात् । (६४) एतदप्ययुक्तम्, सन्न्यायविरोधात् । कथं हिनामैकस्वभावं कार्यं विशेषाश्च तदव्यतिरिक्ता एव चित्रा इति चिन्त्यम् । नानात्वैकत्वयोः परस्परव्याहतेः (६५) विषयनि सितादयश्च विज्ञानाव्यतिरेकिणो यथा - વ્યાક્યા . नानात्वेऽपि सति कार्ये स्वभावभेदः । कुत इत्याह-निर्विभक्तरूपस्यैवोपलम्भात् कार्यस्येति । एतदाशयाह-एतदप्ययुक्तम् । कुत इत्याह-सन्न्यायविरोधात् । एनमेवाह कथं हीत्यादिना । कथं हि नामैकस्वभावं कार्यं विशेषाश्च तदव्यतिरिक्ता एव-एकस्वभावकार्याव्यतिरिक्ता एव चित्रा इति चिन्त्यम् । कथमित्याह-नानात्वैकत्वयोः परस्परव्याहतेः कारणात् विषयनि सितादयश्च-धर्मा विज्ञानाव्यतिरेकिणः सन्तस्तदेकतया परमार्थेन यथा विषयादिभिः ... અનેકાંતરશ્મિ કેમ ન થાય? (તે જુદા જુદા વિશેષો, કાર્યસ્વભાવમાં જ રહેલા છે, તો તે રૂપે તે સ્વભાવનો ભેદ થાય જ ને?) ઉત્તરઃ ના. કાર્યનો સ્વભાવભેદ નથી જ. (.. સ્વભાવશેઃ વક્ત:-) કારણ કે નિર્વિભક્ત ( જુદા જુદારૂપે નહીં, પણ) એકાંત-એકરૂપે જ કાર્યની ઉપલબ્ધિ થાય છે. (એટલે કારણ-વ્યાપારના વિષયભૂત વિશેષો જુદા જુદા હોવા છતાં પણ, તે કાર્યનો સ્વભાવભેદ ન મનાય.) (૬૪) સ્યાદ્વાદીઃ (ઉત્તરપક્ષ:) તમારી આ વાત પણ અયુક્ત છે, કારણ કે અહીં સન્યાયનો (=વાસ્તવિક તર્કનો) વિરોધ આવે છે. જુઓ - જો જુદા જુદા કારણવ્યાપારોથી કાર્યસ્વભાવમાં જુદા જુદા વિશેષો થતા હોય, તો તે કાર્ય એકસ્વભાવવાળું શી રીતે ? (જુદા જુદા વિશેષના કારણે તો તેના અનેક સ્વભાવ થાય ને?) અને તે જુદા જુદા કારણવ્યાપારથી જન્ય જુદા જુદા વિશેષો, જો એકાંત-એકસ્વભાવી કાર્યથી અભિન્ન જ હોય, તો તેઓ ચિત્ર-અનેકરૂપ શી રીતે? (એકાંત એસ્વભાવથી અભિન્ન તો એકરૂપ જ હોય ને ?) એ બધું તમારે વિચારવું જોઈએ, તે આ રીતે – કાર્ય, એકાંત-એકસ્વભાવી અને તેમાં જુદાજુદા વિશેષો... આ બધું કથન તો પૂર્વાપર વિરુદ્ધ થયું કહેવાય, કારણ કે એકત્વ-અનેકત્વનો પરસ્પર વિરોધ છે. (અર્થાતુ, એકાંત એકસ્વભાવ અનેકવિશેષરૂપ ન હોય અને અનેક વિશેષરૂપ વસ્તુ એકાંત એકસ્વભાવી ન હોય.) વળી, એકસ્વભાવને અનેક વિશેષરૂપ માનવામાં તો, પ્રતિનિયત કારણથી પ્રતિનિયત વિશેષ થવાની વ્યવસ્થા સંગત થાય નહીં. તે આ પ્રમાણે – (૬૫) વિષયકારતા વગેરે ધર્મો, એકાંત એકસ્વભાવી વિજ્ઞાનથી અભિન્ન છે. એટલે એ રૂ. ‘વિત્રા રૂવ તિ' કૃતિ -પઢિ: I ૨. ‘ાર્યસ્વભાવ' રૂતિ -પઢિ:. ૨. નામાત, ત૮૦' રૂતિ -પઢિ: ૪. “નાનાવૈયો:' તિ -પઢિ: For Personal & Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ ધિક્કાર:). व्याख्या-विवरण-विवेचनसमन्विता १२१४ विषयादिभिः क्रियन्ते, तद्वत् तदव्यतिरिक्तबोधरूपकारिभिर्मनस्कारादिभिरपि । इति सर्वसर्वजन्यत्वे तद्व्यवस्थाऽनुपपत्तिः । (६६) तदनुपपत्तिश्च न विषयात् तदाकारत्वसम्भवो बोधरूपाभेदात् । न चासम्भवः, तदाकारत्वात् । तथा न मनस्कारो बोधरूपજ શાસ્ત્રી અ ને कारणभेदैः क्रियन्ते, तद्वत्-इत्थमेव तदव्यतिरिक्तबोधरूपकारिभिः-विज्ञानाव्यतिरिक्तबोधरूपकरणशीलैः मनस्कारादिभिरपि । इति-एवं सर्वसर्वजन्यत्वे सर्वेषां-विषयनिर्भासितादीनां सर्वजन्यत्वे-अशेषमनस्कारादिजन्यत्वे सति निरंशैकविज्ञानाव्यतिरेकेण तद्व्यवस्थाऽनुपपत्तिः-विषयनिर्भासितादिव्यवस्थाऽनुपपत्तिः । तदनुपपत्तिश्च-विषयनि सिताद्यनुपपत्तिश्च मूलत एव । एनामेवाह-(न) विषयात्-नीलादेः तदाकारत्वसम्भवः-नीलाद्याकारत्वसम्भवः, અનેકાંતરશ્મિ .. વિજ્ઞાન એકરૂપ હોવાથી, તેનાથી અભિન્ન વિષયકારતાદિ ધર્મો પણ પરમાર્થથી એકરૂપ ફલિત થશે. એટલે તો તે વિષયાકારતા, જેમ વિષયથી કરાય છે, તેમ વિજ્ઞાનની સાથે અભિન્ન એવા બોધરૂપને કરનારા મનસ્કારથી પણ તે કરાશે ! (અર્થાત્ મનસ્કારથી પણ તે વિષયાકારતા થવા લાગશે !) અને એ રીતે બધા (=વિષયાકારતા વગેરે) બધાથી ( મનસ્કાર આદિથી પણ) થવા લાગશે, તો તો તે વિષયાકારતા આદિની વ્યવસ્થા જ સંગત નહીં થાય. ભાવાર્થ : વિષયાકારતા-બોધરૂપતા વગેરે બધા ધર્મો જ્ઞાનથી અભિન્ન છે, જ્ઞાનરૂપ-એકાંત એકરૂપ છે. અને હવે આવું માનવાથી, એ વિષયાકારતા માત્ર વિષયથી નહીં, પણ મનસ્કારથી પણ થવા લાગશે ! કારણ કે તે વિષયાકારતા અને બોધરૂપતા – બંને એક જ્ઞાનથી અભિન્ન હોવાથી એકરૂપ છે. એટલે હવે મનસ્કારથી જયારે બોધરૂપતા ઉત્પન્ન થશે, ત્યારે તે બોધરૂપતાથી અભિન્ન વિષયાકારતા પણ ઉત્પન્ન થશે જ... અને તેથી તો મનસ્કારથી પણ વિષયાકારતા ઉત્પન્ન થઈ કહેવાશે ! એ જ રીતે બોધરૂપતા પણ માત્ર મનસ્કારથી નહીં, પણ વિષયથી પણ ઉત્પન્ન થવા લાગશે ! અને એ રીતે જો બધા બધાથી ઉત્પન્ન થવા લાગશે, તો તો તે વિષયાકારતા આદિની વ્યવસ્થા જ સંગત નહીં થાય. (તદ્દનુપત્તિશ..) વિષયાકારની વ્યવસ્થાની અનુપપત્તિ અને વિષયાકારની પોતાની પણ અનુપપત્તિ થશે. તે આ રીતે - (૬૬) તેવું માનવામાં બે મોટા દોષ આવે છેઃ (૧) વિરોધસંભવ, અને (૨) ઈતર-પત્તિ... આ બંને દોષો આપણે વિષયાકારતાદિ ધર્મોને લઈને વિચારીએ – (ક) વિષયાકાતા: (૧) નીલાદિ વિષયથી, જ્ઞાનમાં નીલાદિ-આકારતા નહીં આવે. કારણ કે તે આકારતા તો રૂ. ‘તથા મનો ' ત -પઢિ: I ૨. ‘તિરિજીવો.' ત -પઢિ: ૨. “પોપરિ.' તિ -પઢિ: ૪. “જિયન્ત તદ્ધિત્વ(O?)મેવ ત૮૦' તિ ટુ-પાઠ:I For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ १२१५ अनेकान्तजयपताका (षष्ठः -ON जनकः, विषयाकाराव्यतिरेकात् । न चाजनकः, बोधरूपानन्यत्वादिति । इत्थमिन्द्रियादिष्वपि द्रष्टव्यमिति मिथो विरोधसम्भवेतरापत्तिदोषतस्तदनुपपत्तिः ॥ ....* व्याख्या .... विज्ञानस्येति प्रक्रमः । कुत इत्याह-बोधरूपाभेदात्तदाकारत्वस्य । न चासम्भवः । कुत इत्याहतदाकारत्वात्-नीलादिविषयाकारत्वात् । तथा न मनस्कारो बोधरूपजनकः । कुत इत्याहविषयाकाराव्यतिरेकात् बोधरूपस्य । न चाजनकः । कुत इत्याह-बोधरूपानन्यत्वाद् विषयाकारस्य इति । इत्थम्-एवमिन्द्रियादिष्वपि-कारणभेदेषु द्रष्टव्यं विषयग्रहणप्रतिनियमाद्यधिकृत्य । इति-एवं मिथः-परस्परं विरोधसम्भवश्चेतरापत्तिश्चात एव दोषः । ततः किमित्याह-तदनुपपत्तिः-विषयानि सिताद्यनुपपत्तिः ॥ ....... मनेतिरश्मि ..... બોધરૂપથી અભિન્ન છે. (એક જ્ઞાનથી અભિન્ન-બોધરૂપતા અને વિષયાકારતા બંને એક છે. એટલે વિષયથી જેમ બોધરૂપતા નથી થતી, તેમ તે બોધરૂપતાથી અભિન્ન વિષયાકારતા પણ નહીં થાય.) એટલે તો વિષયથી વિષયકારતા થવી વિરુદ્ધ ઠરશે. (૨) અને જ્ઞાનમાં વિષયાકારતા તો છે જ; જ્ઞાન વિષયજન્ય હોવાથી આકારતા પણ તજ્જન્ય થશે... (એટલે વિષયથી વિષયકારતાનો સંભવ પણ નથી ને અસંભવ પણ નથી; એ જ દોષરૂપ છે.) એટલે ઈતર-મનસ્કારથી પણ વિષયકારતા થવાની આપત્તિ આવશે. (५) जोध३५ता : (૧) મનસ્કાર તે બોધરૂપનો જનક નહીં બને, કારણ કે તે બોધરૂપનો વિષયાકાર સાથે; જે વિષયાકારનો મનસ્કાર જનક નથી તેની સાથે, અભેદ છે. (એટલે મનસ્કાર, જેમ વિષયાકારનો જનક નથી, તેમ તેનાથી અભિન્ન બોધરૂપનો પણ જનક નહીં બને.) (૨) અને મનસ્કાર બોધરૂપનો અજનક પણ નહીં રહે, અર્થાત્ જનક પણ બનશે, કારણ કે બોધથી અભિન્ન જ્ઞાનનો જનક છે. આ પ્રમાણે જ ઇન્દ્રિય વગેરેમાં પણ સમજવું. (અર્થાત્ વિષયગ્રહણનું નિયમન, ઇન્દ્રિયથી नही ५९ थाय अने थशे ५९...) ....... विवरणम् ......... __26. विरोधसम्भवश्चेतरापत्तिश्चेति । न विषयात् तदाकारत्वसम्भवो बोधरूपाभेदादिति विरोध: तस्य सम्भव: । न चासंभवस्तदाकारत्वादिति त्वविरोध: इतरस्यापत्ति: ।। ...................... ............ १. 'सम्भवाबोध०' इति च-पाठः । २. पूर्वमुद्रिते 'सम्भवस्तदाकारत्वादिति । चत्वारि (?) बोधत इतरः (?) तस्यापत्तिः ।' इत्यशुद्धिबहुला त्रुटकबहुला च पङ्क्तिः । अत्र N-प्रतेन शुद्धिः । For Personal & Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ अधिकारः ) < व्याख्या - विवरण - विवेचनसमन्विता १२१६ (६७) अथ मा भूदयं दोष इति विशेषाः कार्यतो व्यतिरिक्ता एव इष्यन्ते । एवमपि कारणव्यापारस्य तेष्वेवोपयुक्तत्वात् तत् कार्यमहेतुकमनुषज्यत इति यत्किञ्चिदेतत् ॥ ( ६८ ) एतेनानेकमनेकस्वभावस्येत्येतदपि प्रत्युक्तम्, एकस्यानेकस्वभावत्व જો વ્યાધ્યા × अथ मा भूदेष दोषः - अनन्तरोदित इति विशेषाः - विषयनिर्भासितादयः कार्यत:, इह प्रक्रमे विज्ञानात्, व्यतिरिक्ता एवेष्यन्ते । एवमपि इष्यमाणे कारणव्यापारस्य विषयादि - सम्बन्धिन: तेष्वेव-विशेषेषूपयुक्तत्वात् कारणात् तत् कार्यं-विज्ञानाख्यमहेतुकमनुषज्यत इति कृत्वा यत्किञ्चित्-असारमेतत् - अनन्तरोदितमिति ॥ एतेनेत्यादि । एतेन - अनन्तरोदितेन अनेकं कारणमनेकस्वभावस्य कार्यस्य जनकमित्ये.... અનેકાંતરશ્મિ - આમ, બધે પરસ્પર વિરોધ અને ઇંતર-આપત્તિરૂપ દોષ છે અને એટલે વિષયાકારતા – આદિની વ્યવસ્થા સંગત થાય નહીં. (તેથી કાર્ય એકાંત એકસ્વભાવી અને જુદા જુદા કારણો થકી તેમાં અનેક વિશેષો... એ બધી પૂર્વપરવિરુદ્ધ વાતો તર્કસંગત નથી.) (૬૭) બૌદ્ધ : તમે કહેલ દોષ ન થાય એ માટે અમે એક નવું મંતવ્ય રજૂ કરીએ છીએ. સાંભળો – તે વિષયાકારતા આદિરૂપ વિશેષોને, એકસ્વભાવી કાર્યથી જુદા જ માનીશું. (એટલે હવે એ બધા ધર્મો એક નહીં થાય અને તેથી તેમની પ્રતિનિયત વ્યવસ્થા પણ સંગત થઈ જશે.) સ્યાદ્વાદી ઃ આવું માનવામાં પણ, તે વિષયાદિ કારણનો વ્યાપાર તો તે વિશેષોમાં જ ઉપયુક્ત હોવાથી, વિજ્ઞાન નામનું કાર્ય તો નિર્હેતુક થઈ જશે ! એટલે તમારું વચન અસાર જણાઈ આવે છે. (આશય એ કે, વિષયાદિ કારણોથી વિષયાકારતાદિ કાર્યોની જ ઉત્પત્તિ થાય છે. તે કારણોનો તેઓ વિશે જ વ્યાપાર છે... હવે જે વિશે વ્યાપાર છે, તે વિષયાકારતાદિને તો તમે ભિન્ન માની લીધા. એટલે તો બોધરૂપ કાર્ય વિશે કોઈ કારણોનો વ્યાપાર જ ન રહ્યો અને તેથી તો તે કાર્ય કારણવિનાનું-નિર્હતુક માનવું પડશે ! જે બિલકુલ યોગ્ય નથી. તેથી તમારી વાત અસાર જ છે, એમ ફલિત થયું.) આમ, અનેક કારણોથી એકસ્વભાવી કાર્યની ઉત્પત્તિ (અથવા અવાંતર બૌદ્ધકલ્પિત, અનેકથી અનેક વિશેષરૂપ-એકસ્વભાવી કાર્યની ઉત્પત્તિ) કહેવારૂપ ચોથો વિકલ્પ સંગત થતો નથી. * પંચમ વિકલ્પની અસંગતિ (૬૮) (૫) ઉપરોક્ત કથનથી (=એકસ્વભાવી કાર્ય અનેક વિશેષરૂપ ન બને એ કથનથી), * વિરોધ એ જ કે, તે તે કારણથી તે તે કાર્યનું થવું વિરુદ્ધ ઠરશે અને ઈતર-આપત્તિ એ કે, તે જ કારણથી તે તે કાર્ય થશે પણ. (ઈતર=અવિરોધ તેની આપત્તિ...) ૬. ‘નાનેસ્વમાવ૦’ તિ -પાટ: I २. द्रष्टव्यं ११७५ तमं पृष्ठम् । For Personal & Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ १२१७ अनेकान्तजयपताका (પ8: विरोधात् ।(६९) न चैकमेकस्वभावस्य कारणं कार्यस्य जनकम्, विश्वस्यान्धबधिरादिभावप्रसङ्गात्, चक्षुरादीनां सजातीयक्षणोत्पादकत्वे विज्ञानाजननात्, विज्ञानजनकत्वे वा सजातीयक्षणाप्रतिसन्धानादिति ।(७०) न चानेकरूपस्य, तदेकस्वभावतया केषाञ्चिद .... ચાહ્યા છે तदपि प्रत्युक्तम् । कुत इत्याह-एकस्य कार्यस्य अनेकस्वभावत्वविरोधादिति । न चैकंरूपादि एकस्वभावस्य-रूपादेरेव कारणं कार्यस्य जनकम् । कुत इत्याह-विश्वस्य-जगतः अन्धबधिरादिभावप्रसङ्गात् । प्रसङ्गश्च चक्षुरादीनां कारणानां सजातीयक्षणोत्पादकत्वे सति एकस्यैकस्वभावकार्यकारणतया विज्ञानाजननात्, विज्ञानजनकत्वे वा चक्षुरादीनां सजातीयक्षणाप्रतिसन्धानात् चक्षुराद्यजननात् एकस्यैकस्वभावकार्यकारणतया इति अन्धबधिरादि - અનેકાંતરશ્મિ ... “અનેક કારણો અનેકસ્વભાવી કાર્યના જનક છે” – એ વાત પણ નિરાકૃત થઈ જાય છે. કારણ કે એકાંત-એકરૂપ કાર્યનું અનેક સ્વભાવપણું હોવામાં સ્પષ્ટ વિરોધ છે. (ભાવ એ કે, રૂપાદિ અનેક કારણો વિજ્ઞાનરૂપ અનેકસ્વભાવી કાર્યના જનક બને એમાં કોઈ વિરોધ નથી. પણ એ માટે વિજ્ઞાનને કથંચિત્ અનેકરૂપ માનવું પડે, તો જ તેની અનેકસ્વભાવે ઉત્પત્તિ સંગત થાય. પણ તમે તો તેને એકાંત-એકરૂપ કહો છો, તો તેનું અનેકસ્વભાવપણું શી રીતે સંગત થાય ?) એટલે અનેકથી અનેકસ્વભાવી કાર્યની ઉત્પત્તિ થવાની વાત પણ તમારા મતે ઘટતી નથી. માટે આ પાંચમો વિકલ્પ પણ સંગત નથી. ષષ્ઠ વિકલ્પની અસંગતિ : (૬૯) (૬) રૂપાદિરૂપ એક કારણ, એકસ્વભાવી એવા રૂપાદિનું જ જનક છે, એવું તો ન કહી શકાય, કારણ કે તેવું કહેવામાં તો જગતને અંધ-બધિર આદિ માનવાની આપત્તિ આવશે ! તેનું કારણ એ કે, ચક્ષુ-આદિ તમામ વસ્તુઓ એકસ્વભાવી છે અને એકસ્વભાવી – એક કાર્યને જ ઉત્પન્ન કરે છે. એટલે તે ચક્ષુ-શ્રોત્ર વગેરે, જો પોતાની સજાતીય (ચક્ષુ-આદિ) ક્ષણને ઉત્પન્ન કરે, તો - તેઓ એકજનનસ્વભાવી હોવાથી - તેમના થકી વિજ્ઞાનની ઉત્પત્તિ નહીં થઈ શકે. (અને ચક્ષજ્ઞાન-શ્રોત્રજ્ઞાન વિના તો જગત અંધ-બધિર બને જ.). હવે જો તે ચક્ષુ વગેરે વિજ્ઞાનને ઉત્પન્ન કરે એવું માનો, તો - તેઓ માત્ર એકકાર્યજનનસ્વભાવી હોવાથી - તેમના થકી વિજ્ઞાનથી અતિરિક્ત પોતાની સજાતીય ક્ષણ પણ ઉત્પન્ન થાય નહીં (અને તો આંખ-કાન જ ન રહે. એટલે પણ જગત અંધ-બધિર બને.) તેથી એક કારણ, એકસ્વભાવી કાર્યનું જનક બને – એ વાત પણ સંગત થતી નથી. એટલે છઠ્ઠો વિકલ્પ પણ અસંગત છે. ૨. ન વૈવામ' તિ -પાઠ: ૨. પૂર્વમુદ્રિતે “પ્રસઃ ' તિ પ4િ:, અa H-પ્રતપાd: I For Personal & Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ अधिकार: ) व्याख्या - विवरण - विवेचनसमन्विता १२१८ हेतुकत्वापत्तेः, तथाविधैकस्वभवताऽभ्युपगमे अतिप्रसङ्गात्, सामग्र्याः क्रमेण कार्याणामुदयदर्शनाच्चेति ॥ — *વ્યાબા भावप्रसङ्गः । न चानेकरूपस्य, एकं कारणं कार्यस्य जनकमिति प्रक्रमः, तदेकस्वभावतया तस्य-कारणस्य एकस्वभावतया कारणेन केषाञ्चित्-कार्याणामनेककार्यमध्ये । किमित्याहअहेतुकत्वापत्तेः, एकस्वभावस्य एकत्रैवोपयोगादिति गर्भः । तथाविधैकस्वभावताऽभ्युपगमेअनेककार्यजननैकस्वभावताऽभ्युपगमेऽधिकृतकारणस्य किमित्याह- अतिप्रसङ्गात्, कार्यान्तराणामपि तत एवोत्पत्तेरित्यर्थः । तथाविधैकस्वभावतया एवमपि प्रवृत्त्यविरोधात् । उपचयमाहसामग्र्या:-रूपादिलक्षणायाः सकाशात् क्रमेण - तथाविधप्रबन्धापेक्षया कार्याणां विज्ञानादीनामुदयदर्शनाच्च-उत्पत्तिदर्शनाच्च न चानेकरूपस्य इति अधिकृतविकल्पोपन्यास एव क्रिया ॥ * અનેકાંતરશ્મિ . * સપ્તમ વિકલ્પની અસંગતિ (૭૦) (૭) એકાંત-એકસ્વભાવી એક કારણ, જુદા જુદા અનેક રૂપવાળા અનેક કાર્યનું જનક છે, એવું માનો, તો તે કારણ એકસ્વભાવી હોવાથી - તેનો ઉપયોગ માત્ર કોઈ એક કાર્ય વિશે જ રહેતાં – તે અનેક કાર્યોમાંનાં કેટલાક કાર્યોને નિર્હેતુક માનવાની આપત્તિ આવશે ! ભાવાર્થ : તમે એક કારણને અનેક કાર્યનું જનક કહો છો. હવે જો કારણ અનેકસ્વભાવી હોય, તો તેના થકી જુદા જુદા સ્વભાવે જુદા જુદા કાર્યની ઉત્પત્તિ નિર્બાધ સંગત થઈ જાય. પણ તમે તો કારણને એકાંત એકસ્વભાવી કહો છો. તો આવા એકસ્વભાવી કારણનો વ્યાપાર, કોઈ એક કાર્ય વિશે જ થશે... અને તો તે સિવાયના કાર્યો કારણવ્યાપાર વિનાના થઈ જશે, અર્થાત્ નિર્હેતુક થઈ જશે ! જે બિલકુલ ઇષ્ટ નથી. બૌદ્ધ : તે એક કારણનો, અનેકકાર્યજનન એકસ્વભાવ માની લઈએ તો ? (અર્થાત્ અનેક કાર્યો વિશે વ્યાપાર અને અનેક કાર્યોની ઉત્પત્તિ, તે એકસ્વભાવથી જ માની લઈએ તો ?) સ્યાદ્વાદી : તો તો અતિપ્રસંગ એ આવશે કે, બીજા બધા કાર્યો પણ તેનાથી જ ઉત્પન્ન થવા લાગશે ! કારણ કે તેવો અનેકકાર્યજનન-એકસ્વભાવ આમાં રહેલો જ છે. (અને એટલે તે કારણની બધા કાર્યને કરવામાં પણ પ્રવૃત્તિ થશે.) એટલે કારણનો તેવો – અનેકકાર્યજનન એકસ્વભાવ માની લઈને સંગતિ કરી શકાય નહીં. બીજી વાત એ કે, વાસ્તવમાં તો રૂપ, મનસ્કાર, ઇન્દ્રિય... વગેરે જુદા જુદા કારણો ભેગા મળીને તે કારણસામગ્રીથી જ વિજ્ઞાન વગેરે કાર્યોની ઉત્પત્તિ થતી દેખાય છે. (અર્થાત્ અનેક કારણોથી જ કાર્યની ઉત્પત્તિ થતી દેખાય છે.) એટલે એકથી અનેકની ઉત્પત્તિ માનવારૂપ સાતમો વિકલ્પ પણ સંગત થતો નથી. આમ, . ‘માવતયાઽમ્યુપામે’ કૃતિ ન-પાન: । ܀ ૨. ‘ારમિત્યાદ’ કૃતિ ૩-પાન: । For Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ १२१९ अनेकान्तजयपताका (પષ્ટ: -> (७१) स्यादेतत्-नामी कारणविकल्पाः सर्व एव नो बाधायै, केषाञ्चिदनिष्टेः, आद्यस्यैवाभ्युपगमात् । यत् पुनरुक्तम्-'अनेकस्मादेककार्योत्पत्तौ न कारणभेदो भेदकः स्यात्' इति सोऽप्रसङ्गः, तथेष्टेः । तथाहि-न भिन्नस्वभावात् कारणाद् भिन्नस्वभावमभिन्न .... ચાહ્યા स्यादेतदित्यादि । अथैवं मन्यसे-नामी कारणविकल्पा:-अनन्तरोदिताः सर्व एव नःअस्माकं बाधायै-बाधार्थम् । कथमित्याह-केषाञ्चिद् विकल्पानामनिष्टेः कारणात्, आद्यस्यैवकारणविकल्पस्य अभ्युपगमात् कारणात् । यत् पुनरुक्तं तत्राद्यविकल्पे-अनेकस्मादेककार्योत्पत्तौ सत्यां न कारणभेदो भेदकः स्यादिति सोऽप्रसङ्गः । कथमित्याह-तथेष्टेः कारणात् । एतदेव भावयति तथाहीत्यादिना । तथाहीति पूर्ववत् । न भिन्नस्वभावात् कारणात् प्रत्येक ... અનેકાંતરશ્મિ છે બૌદ્ધમતે એક વિકલ્પો ન ઘટવાથી હેતુ-ફળભાવની વ્યવસ્થા ઉચ્છિન્ન થાય છે, એમ ફલિત થયું. (હવે બૌદ્ધ, પૂર્વોક્ત સાત વિકલ્પોમાંનાં છેલ્લા ચાર વિકલ્પોમાંથી, પ્રથમ વિકલ્પનું ગ્રહણ કરી તેના આધારે હેતુ-ફળભાવની વ્યવસ્થા સંગત કરવા, પોતાનું મંતવ્ય વિસ્તૃત પૂર્વપક્ષરૂપે રજૂ કરે છે.) - હેતુ-ફળભાવ વ્યવસ્થા સાધક બૌદ્ધપૂર્વપક્ષ ને (૭૧) પૂર્વપક્ષ: (બૌદ્ધ:) તમે જે કારણ વિશે વિકલ્પો રજૂ કર્યા, તે બધા જ વિકલ્પો અમને બાધાકારક છે – એવું નથી. કારણ કે તમે કહેલા વિકલ્પોમાંના કેટલાક વિકલ્પો તો અમને ઇષ્ટ જ નથી, સ્વીકૃત જ નથી. (અને તો તે વિશેના દોષો અમને બાધાકારક પણ ન બને.) અમે, તે કારણવિકલ્પોમાંથી (= છેલ્લા ચાર વિકલ્પોમાંથી) માત્ર પહેલો વિકલ્પ જ સ્વીકારીએ છીએ. અર્થાત્ રૂપ, ઇન્દ્રિય, મનસ્કાર વગેરે અનેક કારણો ભેગા મળી જ્ઞાનાદિરૂપ એકસ્વભાવી કાર્યના જનક છે, એવું જ માનીએ છીએ. (હવે આ વિશે તમે કહેલા એકે દોષોનો અવકાશ નથી. કઈ રીતે? તે હવે જોઈએ -) પૂર્વે તમે જે આપત્તિ કહી હતી કે – “જો અનેક કારણોથી એક કાર્યની ઉત્પત્તિ માનો, તો – કારણભેદથી પણ કાર્યભેદ ન માન્યો હોવાથી – કારણભેદ, કાર્યોનો ભેદક નહીં બને” – એ આપત્તિ પણ નહીં રહે, કારણ કે એ વાત તો અમને ઇષ્ટ જ છે. (એટલે એ તો અમારે મન ઇષ્ટાપત્તિ જ છે.) પ્રશ્નઃ અરે ! શું તમે કારણભેદથી કાર્યભેદ, કારણ-અભેદથી કાર્ય-અભેદ... એવું બધું નથી 27. न भिन्नस्वभावात् कारणाद् भिन्नस्वभावम्, अभिन्नस्वभावाच्चाभिन्नस्वभावं कार्यमुत्पद्यते જ આ પૂર્વપક્ષમાં બૌદ્ધ પૂર્વોક્ત દોષોને દૂર કરીને પોતાના મતે હેતુ-ફળભાવ સંગત કરશે. આ પૂર્વપક્ષની એકેક પંક્તિનું બરાબર અવધારણ કરવું. આગળ ગ્રંથકારશ્રી, આમૂલચૂલ તેની વાતનું નિરાકરણ કરશે. For Personal & Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ अधिकार: ) व्याख्या - विवरण - विवेचनसमन्विता स्वभावाच्चाभिन्नस्वभावं कार्यमुत्पद्यते इति कारणभेदाभ्यां कार्यस्य भेदाभेदावुच्येते, ( ७२ ) किन्तु विलक्षणात् कारणकलापद्वयाद् विलक्षणमेव कार्यं जायत इत्येतावतांऽशेन o व्याख्या ... रूपाद् भिन्नस्वभावम्, कार्यमिति गम्यते, अभिन्नस्वभावाच्च कारणादेव अभिन्नस्वभावं कार्यमुत्पद्यते । इति-एवं कारणभेदाभेदाभ्यां कार्यस्य भेदाभेदावुच्येते नेति, किन्तु विलक्षणात्-विसदृशात् कारणकलापद्वयात्-सामग्रीद्वयात् विलक्षणमेव-विसदृशमेव कार्यं जायत इति कृत्वा एतावतां शेन हेतुभेदाभेदाभ्यां साम्यपेक्षया फलस्य कार्यस्य ताविति अनेअंतरश्मि भानता ? ! उत्तर : डा, नथी भानता अरा तेमां व्यभियार जाय छे. दुखो - (१) ३५, यक्षु, आलो, मनस्कार... आ जधा हा हा स्वभाववाना अरशोपा, भेगा મળીને એક-અભિન્નસ્વભાવવાળા જ્ઞાનને ઉત્પન્ન કરે છે. (તો હવે અહીં કારણભેદથી કાર્યભેદ ક્યાં રહ્યો ?) એટલે જ અમે કારણભેદે કાર્યભેદ માનતા નથી. (२) भेारएा-खमेध्थी कार्य-अमेह थतो होय, तो तो भाटी३प झरा खेड-भिन्न होवाथी, તેના બધા કાર્યો એક માનવા પડશે. માટીનાં ઘટ-શરાવાદિ કાર્યો એક હોય એવું તો નથી જ. એટલે ४ अमेझरा अभेध्थी अर्थ-मेह पाए। नथी मानतां ... १२२० એ કારણથી જ અમે, કારણના ભેદ-અભેદથી કાર્યનો ભેદ-અભેદ કહેતા નથી. પ્રશ્ન : પણ લોકમાં તો કારણના ભેદાભેદથી જ કાર્યનો ભેદાભેદ કહેવાય છે, તેનું શું ? (૭૨) ઉત્તર ઃ તે શા માટે કહેવાય છે ? તેનું કારણ પહેલા સમજો - જુદી જુદી બે વિલક્ષણ કારણસામગ્રીથી, બે વિલક્ષણ જ કાર્ય થાય છે (અને એકસરખી કારણસામગ્રીથી એકસરખું કાર્ય થાય छे) जस, आटला (= विलक्षण - अविलक्षण) अंशे, सामग्रीनी अपेक्षाने हेतुना लेह-मेहने सहने ... विवरणम् ... इति कारणभेदाभेदाभ्यां कार्यस्य भेदाभेदावुच्येते इति । अयमस्य सूत्रवाक्यस्याशयः- रूपं चक्षुरालोको मनस्कारश्चेत्यमी प्रत्येकं भिन्नस्वभावाः सन्तोऽभिन्नस्वभावमेव ज्ञानाख्यं कार्यं जनयन्तीत्येवं कारणभैदाद् भेदो नाभ्युपगम्यते; तथा मृल्लक्षणमभिन्नमेकं कारणमिति तत्कार्यैः सर्वैरेकाकारैः भाव्यम्, न तु घटशरावादितया भिन्नैरित्येवं कारणाभेदादभेदो नाङ्गीक्रियते कार्याणामिति । वृत्त्यक्षराणि तु एतद्व्याख्यानुसारेण सुगमानीति किं व्याख्याप्रयासेन ? || 28. एतावतांशेन हेतुभेदाभेदाभ्यां सामग्र्यपेक्षयेति । अयमत्राभिप्रायोऽवबुध्यते - बौद्धमते न १. 'विलक्षणं कार्यं' इति ग-पाठ: । नाभ्युप०' इति क- पाठः । २. 'भेदभेदाभ्यां कार्यस्य' इति क- पाठः । ३. 'भेदभेदावुच्यते इति अथ For Personal & Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ OS १२२१ अनेकान्तजयपताका हेतुभेदाभेदाभ्यां फलस्य ताविति, तद्व्यतिक्रमे च नियमेन तदहेतुकत्वं प्रसजति । (૭૩) થોm ............... વ્યારા ... भेदाभेदावित्यर्थः । तद्व्यतिक्रमे च हेतुभेदाभेदाभ्यां फलस्य ताविति न्यायातिक्रमे च किमित्याह-नियमेन-अवश्यन्तया तदहेतुकत्वं प्रसजति-तस्य फलस्याहेतुकत्वमापद्यते, हैतुधर्मान्वयव्यतिरेकाननुविधानादित्यर्थः । यथोक्तमिति ज्ञापकमाह । अग्निस्वभावः, धूम —- અનેકાંતરશ્મિ ... ફળનો ભેદ-અભેદ કહેવાય છે. અભિપ્રાયઃ બૌદ્ધમતે, કોઈપણ કાર્ય કોઈપણ કાર્યની સાથે અભિન્ન નથી, કારણ કે દરેકનાં કારણો અત્યંત ભિન્ન ભિન્ન છે. તે છતાં, જે કાર્યો એકાકાર સામગ્રીથી ઉત્પત્તિ થતા જોવાય છે, તે કાર્યો લોકમાં “અભિન્ન' તરીકે કહેવાય છે. જેમ કે ઘટ, શરાવ, ઉષ્ટ્રિક, ઉદંચન વગેરે કાર્યો.. (આ બધા કાર્યો, એકાકાર એવી માટીથી જન્ય હોઈ, લોકમાં એકરૂપે વ્યાદિષ્ટ થાય છે.) અને જે કાર્યો, પરસ્પર વિલક્ષણ કારણસામગ્રીથી ઉત્પન્ન થાય છે, તે કાર્યો લોકમાં ‘ભિન્ન' તરીકે કહેવાય છે. જેમ કે ઘટજ્ઞાન, પટજ્ઞાન વગેરે કાર્યો... (આ બધા, જુદા જુદા વિષયરૂપ વિલક્ષણ કારણસામગ્રીથી જન્ય હોઈ, વિસદશરૂપે વ્યાદિષ્ટ થાય છે.) આમ, વિલક્ષણ-અવિલક્ષણ સામગ્રીની અપેક્ષાએ, હેતુના ભેદભેદને લઈને ફળનો ભેદભેદ થાય છે. એટલે આ પ્રમાણે હેતુના ભેદભેદને લઈને ફળનો ભેદાભેદ માનવો જ રહ્યો. પ્રશ્નઃ (વ્યતિક્રમે ૨) હેતુના ભેદભેદને લઈને ફળનો ભેદભેદ ન માનીએ તો? ઉત્તર : તો તો તે ફળને નિતુક માનવું પડશે ! કારણ કે તેના દ્વારા, હેતુના ભેદભેદરૂપ ધર્મનું, અન્વય-વ્યતિરેકથી અનુસરણ થતું નથી. કાર્યભેદ હેતુભેદજન્ય ન હોય તો તે નિહેતુક થાય... એ જ રીતે કાર્યઅભેદ હેતુઅભેદજન્ય ન હોય તો તે પણ નિહેતુક થાય. (૭૩) આ વિશે પ્રમાણવાર્તિક ગ્રંથમાં કહ્યું છે : વિવરણમ્ किञ्चित् कार्येण सार्द्धमभिन्नम्, कारणानामत्यन्तभेदित्वात्, किन्तु यानि कार्याणि एकाकारसामग्रीत: समुपजायमानानि विलोक्यन्ते लोकेन तान्यभिन्नानीति प्रतिपाद्यते व्यवहारार्थम्, यथा घटशरावोष्ट्रिकोदञ्चनादीनि; यानि तु भिन्नाकारसामग्रीत: समुत्पद्यमानानि लक्ष्यन्ते तानि भिन्नानीति प्रतिपाद्यते, यथा घटपटज्ञानादीनि । एवं च कुतोऽपि सामग्र्या: किञ्चिदेव प्रतिनियतस्वभावं कार्यमुत्पद्यत इति सिद्धं મતિ || રૂ. “પ્રસન્થ' ત ટુ-પતિ: | ૨. “પ્રસન્નતિ' ત -પાઠ: | ૨. “વ્યક્ટિમેવ દેતુ' વૃતિ –પd: I ૪. ‘તુર્માન્વય' તિ -પઢિ: . “શરાવો નાવીન' ત ત્ર-પ૩: For Personal & Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ ............ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता "अग्निस्वभावः शक्रस्य मूर्द्धा यद्यग्निरेव सः। अथानग्निस्वभावोऽसौ धूमस्तत्र कथं भवेत् ॥" इत्यादि । यदा तु भिन्नस्वभावेभ्यो निर्भागैकस्वभावकार्यप्रतिनियतेभ्यो विजातीयानेक .......... व्याख्या ... जननस्वभाव इत्यर्थः । शक्रस्य-इन्द्रस्य मूर्द्धा-शिर इत्यादि । 'आँदि'शब्दार्थमाह-यद्यग्निरेव स:-धूमजननस्वभावः, धूमजननस्वभावस्यार्थस्याग्नित्वात् अथानग्निस्वभावोऽसौ न धूमजननस्वभावः । तत इदमाह-धूमस्तत्र कथं भवेत्, शक्रमूर्द्धनीति । यदा तु भिन्नस्वभावेभ्यःरूपादिभ्यः क्षित्यादिभ्यो वा । किंविशिष्टेभ्य इत्याह-निर्भागैकस्वभावकार्यप्रतिनियतेभ्यःतत्स्वभावकार्यप्रतिनियतेभ्यस्तत्स्वभावतया तज्जननं प्रति एवम्भूतेभ्यः । किमित्याह * मनेतिरश्मि .. ___ot qभी-२1581, निस्वभावणो (=धूम-ननस्वभावाणो) छे, तो तो ते (=धूम४ननस्वभावी) वल्मी नि' ४ छे. वे को त, अग्निस्वभाववाणो (=धूमननस्वभाववाणो) नथी, तो त्यां धूमध्यांथी होय ?" (3/38) આ શ્લોકમાં પણ માત્ર એ જ ફલિત કર્યું છે કે, ધૂમ તે માત્ર અગ્નિથી જન્ય થવાના સ્વભાવવાળો છે. એટલે તે (=ધૂમ) જો વલ્મીકથી થાય, તો વલ્મીકને પણ અગ્નિ માની લેવો અને વલ્મીક જો અગ્નિ ન હોય, તો તેનાથી ધૂમ પણ ન જ થાય. સાર એ કે, કાર્ય તે પોતાના કારણના ધર્મોનું અન્વય-વ્યતિરેકથી અનુસરણ કરે જ... એટલે હેતુના ભેદભેદથી ફળનો ભેદભેદ થાય જ. હવે મૂળ વાત પર આવીએ – જયારે જુદા જુદા સ્વભાવવાળા રૂપાદિથી કે પૃથ્વી-આદિથી, કે જેઓ નિરંશ-એકસ્વભાવી ..........* विवरणम् ..... 29. 'आदि'शब्दार्थमाहेति । 'अग्निस्वभाव: शक्रस्य मूर्द्धा' इत्यादीत्यत्र सूत्रे य ‘आदि'शब्दस्तं वृत्तिकार: परिपूर्णश्लोककथनेन व्याचष्ट इत्यर्थः । परिपूर्णश्लोकपाठश्चैवम् “अग्निस्वभावः शक्रस्य मूर्द्धा यद्यग्निरेव सः । अथानग्निस्वभावोऽसौ धूमस्तत्र कथं भवेत् ? ॥” इति ॥ *"अग्निस्वभावः शक्रस्य मूर्धा वल्मीको यदि । अग्निरेव सः तदा, न हि वह्निस्वरूपतां विहायान्यद् वह्ने रूपम् । अथान्यथा प्रतीयमानत्वादनग्निस्वभावोऽसौ तदा धूमो वह्नर्जन्यस्वभावस्तत्र शक्रमूनि कथं भवेत् ? न हि वह्निजन्योऽन्यस्माद् भवितुमर्हति, तदधीनत्वात् । ततः शक्रमों धूमोत्पत्तिरिति भ्रान्तिरेषा, वढेरेव तद्देशवर्तिनोऽनुपलक्षितादुत्पत्तिः ॥" इति प्रमाणवार्तिकमनोरथनन्दिकृतटीका। १. 'सौ धूमजननास्वभावः' इति ङ-पाठः। २. 'यदनग्नि' इति क-पाठः । ३. अनुष्टुप् । For Personal & Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ १२२३ अनेकान्तजयपताका (પષ્ટ: – पदार्थव्यावृत्तमविभक्तैकस्वभावमेवैकमाविर्भवति कार्य, तदा न कश्चिद्व्याघातः,(७४) तद्रूपकार्योत्पादननियतस्वभावाच्चानेकस्मादेककार्योत्पत्तावहेतुकत्वप्रसङ्गोऽप्यनव વ્યાહ્યા છે . विजातीयानेकपदार्थव्यावृत्तं तत्स्वभावतया अविभक्तैकस्वभावमेव हेतुभेदानां तत्रैव सामर्थ्यात् एकमाविर्भवति अभूतभवनेन कार्य, तथा न कश्चिद् व्याघातः, हेतुफलभावं प्रति इति प्रक्रमः । एतदेव भावयति तद्रूपेत्यादिना । तद्रूपं च तत्-विवक्षितरूपं विज्ञानादि कार्यं च तस्य उत्पादने नियतः स्वभावो यस्यानेकस्य तदेकापेक्षया तत् तथा तस्माच्च अनेकस्मात्-रूपादेः एककार्योत्पत्तौ सत्यां अहेतुकत्वप्रसङ्गोऽप्यनवकाश एव तत्तज्जननस्वभा ... અનેકાંતરશ્મિ .... કાર્યને ઉત્પન્ન કરવાના સ્વભાવવાળા હોવાથી તેના કાર્ય વિશે પ્રતિનિયત છે, તેઓ થકી, વિજાતીય પદાર્થોથી વ્યાવૃત્ત અને પોતાનાથી અવિભક્ત (અભિન્ન) એકસ્વભાવવાળું એક કાર્ય પ્રગટ થાય છે, ત્યારે હેતુફળભાવ નિબંધ ઘટે, તેમાં કોઈ વ્યાઘાત નથી. ભાવાર્થ : નિરંશ-એકસ્વભાવી કાર્યને ઉત્પન્ન કરવાના સ્વભાવવાળા હોવાથી જેઓ તેવા ( નિરંશ-એકસ્વભાવી) કાર્ય વિશે જ પ્રતિનિયત છે, તેવા જુદા જુદા સ્વભાવવાળા રૂપાદિથી કે પૃથ્વી વગેરેથી, એક કાર્ય અભૂતભવનરૂપે પ્રગટ થાય છે, અર્થાત્ તે પૂર્વે ન હતું ને હમણાં થઈ રહ્યું છે... હવે આ કાર્ય, (૧) પોતાથી વિજાતીય અનેક પદાર્થોથી વ્યાવૃત્ત છે, કારણ કે વિજાતીયથી વ્યાવૃત્ત રહેવાનો તેનો સ્વભાવ જ છે, અને (૨) તે અવિભક્ત (ઋનિરંશ) એકસ્વભાવી છે, કારણ કે એકસ્વભાવી કાર્ય વિશે જ, તેના કારણોનું જનનસામર્થ્ય છે. આમ, અનેક હેતુઓથી, જયારે એકસ્વભાવી કાર્યનું જનન થાય, ત્યારે હેતુ-ફલભાવ હોવામાં કોઈ વિરોધ નથી. (હવે બૌદ્ધ, પોતાના મતમાં જ હેતુ-ફળભાવ ઘટે છે, બીજાના મતમાં નહીં – એવું જણાવવા ભાવના બતાવે છે -) (૭૪) નિરંશ-એકસ્વભાવી વિરક્ષિત વિજ્ઞાનાદિરૂપ કાર્યને ઉત્પન્ન કરવાનો સ્વભાવ જેનો છે તેવા રૂપાદિ અનેક કારણોથી, એક કાર્યની ઉત્પત્તિ થવામાં, કાર્યને નિર્દેતુક માનવારૂપ દોષનો પણ અવકાશ રહેતો નથી. કારણ કે તે કારણોનો જ એકાંત-એકસ્વભાવી કાર્યને ઉત્પન્ન કરવાનો સ્વભાવ છે. (એટલે તેમનાથી તે કાર્ય થાય જ અને કાર્ય પણ સહેતુક રહે જ.) ખરી વાત તો એ કે, અમે અન્વય (=કારણનો કાર્યમાં અનુગતભાવ) નથી માનતા. (એટલે પણ કાર્યની નિહેતુકતા થવાનું ટળી જાય છે.) આ પૂર્વે કહ્યું હતું કે, અનેક કારણોથી અનેક વિશેષો થાય. હવે એ વિશેષો, જો એકસ્વભાવી કાર્યથી જુદા હોય, તો તે એકસ્વભાવી કાર્ય નિહેતુક જ થાય ! કારણ કે કારણોથી વિશેષોની જ ઉત્પત્તિ થાય છે, તેનાથી ભિન્ન કાર્યની નહીં. પણ બૌદ્ધ અહીં તે દોષનું નિરાકરણ કરવા મથી રહ્યો છે. ૨. ‘માનેdloત -પાઠ: . ૨. ‘મેવાભૂતાનાં તત્રેવ' તિ વ-પાઠ: I For Personal & Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ अधिकार: ) व्याख्या - विवरण - विवेचनसमन्विता काश एव । (७५) भवत्यहेतुकत्वप्रसङ्गो यद्येकनियतात् स्वहेतुप्रकृत्यनुविधायिनोऽनेकस्मादनेकतावदेकमनेकं चोपजायेत, न चोपजायते, र्हेतुधर्माननुकारादिति । व्याख्या Co I वर्तयाऽन्वयाभावेन । भवत्यहेतुकत्वप्रसङ्गो यद्येकनियताद् विवक्षितकार्यापेक्षया । अस् किम्भूतात् ? स्वहेतुप्रकृत्यनुविधायिनः - आत्महेतुस्वभावानुविधायिनः, अन्वयजनकादित्यर्थः । १२२४ ...अनेडांतरश्मि * અન્વય માનવામાં નિěતુક્તા દોષનું આપાદન (94) तटस्थ : तो भेजो अन्वय माने छे, तेमना मते शुं अर्थ निर्हेतु जने छे ? બૌદ્ધ : હા, કારણ કે એક કાર્યને ઉત્પન્ન કરવામાં નિયત, પોતાના હેતુસ્વરૂપનું અનુસરણ કરનારા (અર્થાત્ પોતાના હેતુસ્વરૂપને અન્વય દ્વારા કાર્યમાં લઈ જનારા - અન્વય દ્વારા કાર્યને ઉત્પન્ન કરનારા) એવા રૂપાદિ અનેક કારણોથી, અનેકસ્વભાવી એક કે અનેક કાર્યો ઉત્પન્ન થાય એવું માનો, તો તો તે કાર્યો, હેતુધર્મનું અનુસરણ ન કરતા હોવાથી, સહેતુક નહીં બને. ફલતઃ તેઓ નિર્દેતુક થઈ ४शे. (આ આપણે મૂળગ્રંથનો શબ્દાર્થ જોયો, હવે વ્યાખ્યા અને વિવરણના આધારે તેના ભાવાર્થ ५२ ४६ ) भावार्थ : (विस्तार :) ३५, आलो, मनस्कार, यक्षु... जा जधा अरशो, भे ज्ञानाधि३५ વિવક્ષિત એક કાર્યને ઉત્પન્ન કરવામાં નિયત હોય, તો તે વખતે શું બનાવ બને છે - તે આપણે જોઈશું... તે અનેક કારણો, પોતાના હેતુસ્વરૂપનું અનુસરણ કરનારા છે, અર્થાત્ પોતાના કાર્યને અન્વયથી ઉત્પન્ન કરનારા છે. हवे, खावा अनेङ झरशोथी, (१) ले विज्ञानाहिभांनुं श्रे खेड अर्थ, 3 (२) ३५-खासोङચક્ષુ-મનસ્કારાદિના સમુદાયરૂપ અનેક કાર્ય ઉત્પન્ન થાય એવું માનો; જેમ બૌદ્ધમતે અનેકથી અનેક કાર્ય થાય, તેમ અહીં અનેકથી અન્વયપૂર્વક એકાનેક કાર્ય થાય એવું માનો, તો તો તે કાર્ય નિર્હેતુક विवरणम् . 30. भवत्यहेतुकत्वप्रसङ्गो यद्येकनियतात् स्वहेतुप्रकृत्यनुविधायिनोऽनेकस्मादनेकतावदेकमनेकं चोपजायेतेति । इदं सूत्रं तावद् व्याख्यायते-भवत्यहेतुकत्वप्रसङ्गः कार्यस्य, यद्येकनियतादेकत्र-विज्ञानादौ कार्ये जनयितव्ये प्रतिनियतात् अनेकस्मात् - रूपालोकमनस्कारचक्षुः क्षणलक्षणात् कारणकदम्बकात् । कीदृशादित्याह-स्वहेतुप्रकृत्यनुविधायिनः- आत्मीयहेतुस्वरूपानुकारिणः अन्वयेन जनकादित्यर्थः । अनेकतावत् १. अतः परं “इति भवत्यहेतुकत्वप्रसङ्गोऽप्यनवकाश एव इति" इत्यधिको ग-पाठः । २. 'हेतुकर्माननु०' इति क-पाठः । ३. 'तया भावेन' इति ड-पाठः । ४. 'नियतात् तस्य हेतु०' इति ड-पाठः । ५. 'नियतरै (?) कत्र' इति ङपाठ: । ६. 'जनयतेत्यप्रति०' इति क-पाठः । ७. 'अन्वये जनका०' इति ङ-पाठ: । For Personal & Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तजयपताका १२२५ जनी ४शे ! ते खा प्रमाणे - (१) ३५, आलोअहि जनेऊ झरणो, भे अन्वय (आत्मस्व३पनां अनुगमन) द्वारा ज्ञान३५ એક કાર્ય ઉત્પન્ન કરે, તો તો તે જ્ઞાનનું એકપણું જ નહીં રહે, કારણ કે તેવું માનવામાં તો તેમાં ચાર સ્વભાવનો પ્રવેશ થઈ ગયો. (જ્ઞાનરૂપ એક કાર્યમાં, રૂપ-આલોક-મનસ્કાર-ચક્ષુરૂપ ચારે કારણોનો અનુગમ થશે અને તો તેમાં ચાર સ્વભાવનો પ્રવેશ થશે, તેની એકરૂપતા નહીં રહે.) (૨) હવે રૂપ, આલોક વગેરે અનેક કારણોથી, જો અન્વયપૂર્વક રૂપાદિ અનેક કાર્યની ઉત્પત્તિ કહો, તો તો એ ફલિત થશે કે, જ્ઞાનાદિ કાર્યોમાં, રૂપાદિ પ્રત્યેક કારણોનો અનુગમ થશે અને એ રૂપે જ તે કાર્યોની ઉત્પત્તિ થશે... પણ હવે અહીં પ્રશ્ન એ થાય કે, જો રૂપ-આલોક વગેરે કારણો, પોતાનાં સ્વરૂપના અનુગમ દ્વારા, જો જ્ઞાનાદિરૂપ કોઈ એક કાર્ય વિશે વ્યાપાર કરે, તો તો - તેમનું સંપૂર્ણ સ્વરૂપ જ્ઞાનાદિમાં જ અનુગત થઈ જવાથી - તેમનો, આલોકાદિરૂપ બીજા કાર્યો વિશે વ્યાપાર શી રીતે સંગત થશે ? (षष्ठः - (ભાવ એ છે કે, પોતાના પક્ષમાં અહેતુકત્વનો અનવકાશ છે તે સિદ્ધ કરવા વ્યતિરેક પક્ષમાં અહેતુકત્વની આપત્તિ આપી છે.) એટલે રૂપ, આલોક, મનસ્કાર આદિ અનેક કારણોથી, અન્વયપૂર્વક એક કે અનેક કાર્યોની ઉત્પત્તિ બિલકુલ સંગત થતી નથી. આ આપણે વૃત્તિના અક્ષરોનો ભાવાર્થ જોયો, હવે પંક્તિને લઈને શબ્દશઃ ભાવાર્થ જોઈએ -) विवरणम् अनेककार्यस्वभाववदिति वैधर्म्यदृष्टान्तः । एकं-विज्ञानाद्यन्यतरकार्यापेक्षया प्रतिनियतं किञ्चित् अनेकं वा रूपालोकमनस्कारचक्षुः समुदयरूपमुपजायेत-निष्पद्येत । अयमभिप्रायः - यथाऽस्माभिरन्वयं विनैव अनेकस्मात्-रूपालोकमनस्कारचक्षुर्लक्षणात् कारणादनेकेषां कार्याणां रूपालोकमनस्कारचक्षुरुत्तरक्षणलक्षणानां भावोऽभ्युपगम्यते, एवं यदि जैनैरनेकस्मात् कारणादन्वयेनैव जनकादेकस्यानेकस्य वा कार्यस्योत्पाद इत्यभ्युपगम्यते तदा भवति कार्यस्याहेतुकत्वप्रसङ्गः । तथाहि-यदि रूपालोकादयः कारणविशेषा ज्ञानलक्षणमेकं कार्यमात्मस्वरूपानुगमेन जनयन्ति न तदा ज्ञानस्यैकता चतुःस्वभावप्रवेशात्तत्र । रूपालोकादिभिः कारणै रूपालोकादीनि कार्याण्यनेकान्यन्वयेनैव जन्यन्ते तर्हि ज्ञानादीनि कार्याणि प्रत्येकं चतुर्भिः रूपालोकादिभिरन्वयेन जन्यन्त इत्यायातम् । ततश्च ज्ञानादावेकत्र कार्ये तेषां स्वरूपानुगमेन व्यापृतानां कथमालोकादौ कार्यान्तरे व्यापारः परिकल्प्यमानः साधीयान् स्यादिति ? ।। ६ १. 'विज्ञानादन्यतर०' इति पूर्वमुद्रितपाठः, अत्र तु क-पाठः । २. 'जायते - निष्पद्यते' इति पूर्वमुद्रितपाठः, अत्र तु क-पाठः । ३. ‘रूपालोकादीनि कार्याण्यनेकान्यन्वयेनैवं जन्यन्ते तर्हि ज्ञानादीनि स्वरूपानुगमेन जनयन्ति ' इति खपाठ: । ४. पूर्वमुद्रिते 'जनयन्ति तदा' इत्यशुद्धपाठः, अत्र N - प्रतपाठ: । ५. 'प्रदेशात् तत्रास्व०' इति ख- पाठः । पूर्वमुद्रिते 'प्रवेशस्तत्र' इत्यशुद्धपाठः । ६. पूर्वमुद्रिते 'स्वरूपा०' इत्यशुद्धपाठः । ७. 'कार्याणं(?) प्रत्येकं' इति ख पाठ: । ८. पूर्वमुद्रिते '[न] ज्ञानादावेव कर्तव्ये' इत्यशुद्धपाठः । ९. 'कार्यान्तरव्यापारः' इति ड-पाठः । For Personal & Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता १२२६ अनेकस्मादनेकतावदिति निदर्शनं व्यतिरेकि । एकमनेकं चोपजायते, अनेकान्वयतः एकत्वानुपपत्तेः, एकनियतत्वेनानेकानुपपत्तेश्च । अत एवाह-न चौपजायेत । कुत इत्याह-हेतुधर्माननुकारात् । अननुकारश्चानेकान्वयेनैकस्मिन्, एकनियतत्वेन चानेकस्मिन्निति भावनीयमिति । एवं ... मनेतिरश्मि - (अनेकतावदिति निदर्शनं व्यतिरेकि=) बौद्ध ४ मने तानुं दृष्टांत मापी २यो छ, ते पोतानी માન્યતાથી વિરુદ્ધ છે, એટલે તેના માટે તે વ્યતિરેકી દૃષ્ટાંત છે. (તેને અનન્વય સિદ્ધ કરવો છે, એટલે અન્વયના દષ્ટાંતને વ્યતિરેકી કહેવાય.) એટલે જેમ બૌદ્ધમતે અન્વયે વિના અનેકથી અનેકની ઉત્પત્તિ થાય છે, તેમ અન્વય માનવામાં અનેકથી એકાએકની ઉત્પત્તિ સંગત થતી નથી. તે આ પ્રમાણે - (१) अनेकान्वयत एकत्वानुपत्तेः शन३५ मे आर्यभi, ३५-मालो-मनस्॥२-यक्षु३५ अने કારણોનો અન્વય-અનુગમ થતાં તેનું એકપણું ઉપપન્ન નહીં થાય. માટે, અનેકથી એકની અન્વયપૂર્વક ઉત્પત્તિ સંગત નથી થતી. (२) एकनियतत्वेनानेकानुपपत्तेश्च ३५-भादो मेरे ॥२४, शामिने भिांथी ओs એક વિશે જનકરૂપે નિયત થવાથી, તેઓ દ્વારા અનેક કાર્યોની ઉત્પત્તિ ઉપપન્ન નહીં થાય. આ દોષ છે અને એટલે જ અન્વયપૂર્વક અનેકથી અનેકની ઉત્પત્તિ પણ સંગત થતી નથી. આવું હોવાથી, તે એક-અનેક કાર્યોની ઉત્પત્તિ, હેતુ થકી થતી નથી. તેનું કારણ એ કે, તે કાર્યો દ્વારા હેતુના ધર્મનું અનુસરણ થતું નથી. (तो , तुधभर्नु अनुस२९॥ 3भ नथी ४२ता ? ते ४९uqan 8 छ -) ... .... विवरणम् ............... अथ वृत्त्यक्षराण्यनुनियन्ते- 31. अनेकतावदिति निदर्शनं व्यतिरेकीति । अन्वयमन्तरेण हि अनेकस्मादनेककार्यप्रसवपक्षोऽन्वयपक्षापेक्षया व्यतिरेकीति ।। 32. अनेकान्वयत एकत्वानुपपत्तेरिति । यदि हि रुपालोकमनस्कारचक्षुषामनेकेषां कार्ये ज्ञानलक्षणेऽनुगम: स्यात् तदा कथं तस्यैकत्वं स्यात् ? अनेकेषां तत्र प्रवेशादिति अनेकस्मादेकोत्पादे दूषणं प्रदत्तम् ।। ___ अथानेकस्मादनेकोत्पादे प्राह- 33. एकनियतत्वेनानेकानुपपत्तेश्चेति । एकत्रज्ञानाद्यन्यतरकार्ये नियतत्वं-जनकतया प्रतिनियतत्वमेकनियतत्वं तेनानैकनियतत्वेन कारणानामनेकस्य कार्यस्यानुपपत्तेश्चअघटनात् । यदि हि समग्राण्यपि तानि ज्ञानलक्षणे कार्ये जनकतयाऽन्वयेन व्यापृतानि तदा कथं तेभ्यो रूपाद्यन्यतरकार्योत्पत्ति: स्यादिति ? ।। .............. १. 'चोपजायेत' इति पूर्वमुद्रितपाठः, अत्र तु ङ-पाठः । २. 'अनेक(का)न्वय एक०' इति ङ-पाठः। ३. 'चोपजायते' इति पूर्वमुद्रित-पाठः, अत्र F-1-प्रतपाठः। ४. पूर्वमुद्रिते 'श्रियन्ते' इति पाठः, अत्र N-प्रतपाठः। ५. 'मनेकेषां वेशादिति अनुगम: स्यात' इति ख-पाठः । ६. 'व्यावृत्तानि' इति क-पाठः। ७. 'रूपादन्यः' इति ख-पाठः । For Personal & Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ १२२७ अनेकान्तजयपताका (७६) अत्र उच्यते-यत्किञ्चिदेतत्, न्यायानुपपत्तेः । तत्र यत् तावदुक्तम्-'विलक्षणात् कारणकलापद्वयाद् विलक्षणमेव कार्य जायते' इत्यादि, अत्र न कारणकलापस्तत्कारणातिरिक्तस्तानि च भिन्नस्वभावानि कथं निर्भागैककार्य प्रति नियतानि तद्भावे च ............ ..... ........ व्याख्या ...................... पूर्वपक्षमाशङ्कयाह-अत्रोच्यते । किमित्याह-यत्किञ्चिदेतत्-असारमनन्तरोदितम् । कुत इत्याहन्यायानुपपत्तेः । एनामेव दर्शयति तत्रेत्यादिना । तत्र यत् तावदुक्तं परेणादावेव । किं तदित्याह'विलक्षणात् कारणकलापद्वयाद् विलक्षणमेव कार्यं जायते' इत्यादि । अत्र-उक्ते न ... मनेांतरश्मि __ (१) अनेकान्वयेन एकस्मिन् भने उतुनो मेऽभि अन्वय शय नथी, भने (२) एकनियतत्वेन चानेकस्मिन् या हेतु आर्यमा नियत होवाथी भने ५९ अन्वय शस्य नथी... भेटले અનેકથી અનેકની ઉત્પત્તિમાં પણ, હેતુધર્મનું અનુસરણ સંગત નથી. અને આમ અન્વયપૂર્વક કાર્યની ઉત્પત્તિ માનવામાં, જો એ કાર્યોમાં હેતુધર્મનું અનુસરણ ન થાય, તો તો એ કાર્યોને નિહેતુક માનવા પડશે. નિષ્કર્ષક હે જૈનો ! આ રીતે તમારા મનમાં જ દોષ છે અને એટલે અમારી માન્યતા નિર્દષ્ટ જણાઈ આવે છે. એ બધું હવે તમે વિચારો. (આ પ્રમાણે, બૌદ્ધ પોતાનો વિસ્તૃત પૂર્વપક્ષ રજૂ કર્યો છે. હવે ગ્રંથકારશ્રી, તેની એકેક વાતનું मामूलयूस उन्मूलन ७३ छ -) બૌદ્ધની મનોકલ્પિત માન્યતાઓનું નિરસન (७६) उत्त२५६ : (स्याद्वाही :) तमामा थन ५९। यिियत्सार छ, ॥२९॥ 3 तेमां કોઈ યુક્તિ નથી. તે આ પ્રમાણે - તમે પૂર્વે જે કહ્યું હતું કે – “પરસ્પર વિલક્ષણ બે કારણસામગ્રીથી વિલક્ષણ જ કાર્ય ઉત્પન્ન थाय छे. (४५ 3 भाटी वगैरेथा भने तंतु वगेरेथा घ2-५८३५ विलक्ष आर्य...)" - से सपा थन विशे सभारे में पूछवानु छ , ते ॥२५॥5सा५ (=४॥२९॥सामग्री) प्रत्ये: ॥२५॥थी. हो नथी... ...... विवरणम् .... ___34. अनेकान्वयेनैकरिमन्निति । एकस्मिन्-ज्ञानलक्षणे कार्येऽनेकेषां-कारणानामन्वयेन अनेकस्मादेकोत्पत्तावननुकारो वर्तते । 35. एकनियतत्वे चानेकरिमन्निति । एकनियतत्वे च - ज्ञानलक्षणैककार्यनियतत्वेन च कारणानामनेकस्मिन् कार्येऽन्वयेनाननुकार: अनेकस्मादनेकोत्पत्तिपक्षे ।। १-२. १२२०तमे पृष्ठे । ३. 'अनेकस्मादेकोत्पत्तिपक्षे एकनियतत्वेनानेकस्मिन्निति एकनियतत्वे च ज्ञानक्षणैककार्यनियतत्वे च कारणानां अनेकस्मिन् कार्येऽन्वयेनानुकारः' इति ख-पाठः। ४. पूर्वमुद्रिते चात्र 'एकनियतत्वे चानेकस्मिन् कार्ये नानकारः अनेकस्मादनेकोत्पत्तिपक्षे' इति रूपेण त्रुटिबहुला दोषबहुला च पङ्क्तिः । For Personal & Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ अधिकार: ) Page #106 -------------------------------------------------------------------------- ________________ १२२९ अनेकान्तजयपताका (પષ્ટ: तस्य सर्वात्मनोत्पत्तेस्तदपरैस्तदकरणात् । सर्वभूतिस्वभावत्वात् तस्यायमदोष इति चेत्, किमिदं तत्प्रत्येकतातोऽन्यत् तत्सर्वत्वं नाम? ते च सर्वे जनका नैकोऽप्यजनक इत्युक्तदोषानतिवृत्तिः । (७८) यत एव सर्वे जनका अत एव नानतिवृत्तिरिति चेत्, यस्तर्हि - વ્યારહ્યા त्पत्तेनिर्भागैकरूपतया तदपरैः-कारणभेदैः तदकरणात्, अधिकृतकार्याकरणादित्यर्थः । सर्वेत्यादि । सर्वभूतिस्वभावत्वात् सर्वेभ्य:-कारणभेदेभ्य: उत्पत्तिस्वभावत्वात् कारणात् तस्यअधिकृतकार्यस्य अयमदोष इति चेत्-अनन्तरोदितः । एतदाशङ्कयाह-किमिदमित्यादि । किमिदं तत्प्रत्येकतातः-कारणभेदप्रत्येकतातोऽन्यत्-अर्थान्तरं तत्सर्वत्वं नाम-अधिकृतकारणभेदसर्वत्वं नामेति ? । ते च सर्वे जनका:-कारणभेदा नैकोऽप्यजनकः । इति-एवं उक्तदोषानतिवृत्तिः, 'निर्भागं कथमनेकेभ्यो जन्मासादयेत्' इत्यादि । यत एवेत्यादि । यत एव सर्वे जनका: - અનેકાંતરશ્મિ ...... ઉત્પત્તિ થઈ જાય... અને જો એકથી જ તે કાર્ય થઈ જાય, તો એનો મતલબ તે સિવાયના કારણો વિવક્ષિત કાર્યને ઉત્પન્ન કરતા નથી, એવું ફલિત થશે. (અને તો વિવક્ષિત કાર્યની ઉત્પત્તિ, અનેક કારણોથી શી રીતે થઈ કહેવાય ?) બૌદ્ધ તે કાર્ય, બધા કારણોથી ઉત્પન્ન થવાના સ્વભાવવાળું છે. એટલે તે અનેક કારણોથી જ ઉત્પન્ન થશે. (અને તો હવે એકથી જ ઉત્પન્ન થઈ જવાનો દોષ નહીં રહે.). સ્યાદ્વાદી : તમે કહ્યું કે, કાર્ય સર્વકારણજન્યસ્વભાવી છે. હવે અમારે અહીં એ પૂછવું છે કે, કારણોનું સર્વપણું; એ શું કારણોનાં પ્રત્યકપણાથી જુદું છે? (અર્થાત્ પ્રત્યેક કારણોથી શું તે કારણસામગ્રી જંદી છે?). બૌદ્ધ : ના. તે કારણસર્વપણું; કારણનાં પ્રત્યકપણા રૂપ જ છે. (અર્થાત્ તે કારણસામગ્રી, પ્રત્યેક કારણરૂપ જ છે, તેનાથી જુદી નહીં.). સ્યાદ્વાદીઃ તો તો એનો મતલબ એ થયો કે, બધા કારણો વિવક્ષિત કાર્યના જનક છે, એક પણ કારણ અજનક નથી અને તો ફરી પૂર્વોક્ત દોષ આવશે જ, તેનું ઉલ્લંઘન થઈ શકશે નહીં. (તે આ પ્રમાણે - કાર્ય સર્વજન્યસ્વભાવી છે. હવે સર્વ એ પ્રત્યેકથી જુદું નથી, એટલે કાર્ય પ્રત્યેકજન્યસ્વભાવી તરીકે ફલિત થાય. અર્થાત્ પ્રત્યેક કારણો તેના જનક બને અને તો કોઈ એક પ્રત્યેક કારણથી જ તે કાર્ય ઉત્પન્ન થઈ જશે. ફલતઃ નિરંશ-એકરૂપ કાર્યનો અનેક કારણોથી જન્મ શી રીતે થાય? એ પ્રશ્ન ઊભો જ રહેશે.) * હવે બૌદ્ધ, જો પ્રત્યેક કારણોથી કારણસામગ્રીને જુદી કહે, તો તો તેમને વૈશેષિકોની જેમ અવયવોથી ભિન્ન અવયવી માનવાની આપત્તિ આવે... એટલે તેવું ન કહી તે કારણસામગ્રીને પ્રત્યેકરૂપ બતાવે છે. ૨. ‘ત્મનોપત્તેિ.' તિ -પઢિ: ૨. “સ્વતિસ્વ' રૂતિ -પાઠ:I For Personal & Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ ધિક્કાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता १२३० एकेन कार्यस्य स्वभावो जन्यते, स एवापरेणापीत्येतत् प्राप्तम् ।अस्त्येतत् सिद्धसाध्यतेति चेत्, (७९) माहेश्वरजायाजारकारणिकनिवेदितपृष्टभौतसिद्धसाध्यताकल्पेयम् उपहास ન कारणभेदा अत एव हेतोः न अनतिवृत्तिः किन्त्वतिवृत्तिरेव, उक्तदोषस्येति प्रक्रमः । इति चेत्, एतदाशङ्कयाह-यस्तर्हि एकेन-कारणभेदेन कार्यस्य स्वभावो जन्यते स एवापरेणापि इत्येतत् प्राप्तम् । अस्त्येतत्-इत्थमेवेदं सिद्धसाध्यता । इति चेत्, एतदाशङ्कयाह-माहेश्वरेत्यादि । माहेश्वरजायायाः-पत्न्याः जारः कारणिकनिवेदितपृष्टश्चासौ भौतश्च तस्य सिद्ध અનેકાંતરશ્મિ (૭૮) બૌદ્ધઃ કાર્ય સર્વજન્યસ્વભાવી છે, સર્વ કારણો તેના જનક બને છે... આમ, બધા કારણો જનક હોવાથી જ, પૂર્વોક્ત દોષનું ઉલ્લંઘન થઈ જાય છે. (બધા કારણો જનક હોવાથી, તે કાર્ય વિશે બધા કારણોનો વ્યાપાર થશે અને તો કોઈ એક કારણથી જ નિરંશ-એકરૂપ કાર્યની ઉત્પત્તિ થવાનો દોષ ન રહે.) સ્યાદ્વાદીઃ આ રીતે અનેક કારણોથી નિરંશ-એકરૂપ કાર્યની ઉત્પત્તિ કહો, તો તો કાર્યનો જે સ્વભાવ એક કારણથી ઉત્પન્ન કરાય છે, તે જ કાર્યસ્વભાવ બીજા કારણથી પણ ઉત્પન્ન કરાશે, એવું ફલિત થયું... (ભાવ એ કે, કાર્ય તો નિરંશ-એકસ્વભાવી છે. હવે આ એકસ્વભાવને અનેક કારણોથી જન્ય માનો, તો તો પહેલા કારણથી પણ એ જ સ્વભાવ ઉત્પન્ન થશે, બીજાથી પણ એ જ.. આમ બધા કારણભેદોથી એકનો એક સ્વભાવ જ ઉત્પન્ન થશે-એવું માનવું પંડશે !) બૌદ્ધ : અરે ! એ તો સિદ્ધસાધ્ય જ છે. અર્થાત્ એકના એક સ્વભાવને જ બધા કારણો ઉત્પન્ન કરે છે, એ તો અમને માન્ય જ છે. (૭૯) સ્યાદ્વાદી પણ આ સિદ્ધસાધ્ય તો, માહેશ્વરની પત્નીમાં આસક્ત જારપુરુષ; જે કારણિકો વડે નિવેદન કરાયો અને જેના માટે ભૌતને પૂછાયું, તેવા પુરુષની સિદ્ધસાધ્યતા જેવી છે, અર્થાત્ તે સિદ્ધસાધ્યતા તો સામે ચાલીને અનર્થને લાવવારૂપ છે. ભાવાર્થ: (૧) દષ્ટાંત (આ કથા ખ્યાલમાં નથી. પણ શબ્દના આધારે પ્રસંગોપાત્ તેનો ભાવાર્થ આવો હોઈ શકે –) માહેશ્વર=શિવભક્ત, તેની પત્નીનો (ભૌત=) પૂજારી સાથે સંબંધ થઈ ગયો. - વિવરમ્ .. 36. माहेश्वरजायाजारकारणिकनिवेदितपृष्टभौतसिद्धसाध्यताकल्पेयमिति । अत्र वाक्ये एवं समास: कार्य:-माहेश्वरजायायां जारो माहेश्वरजायाजार: कारणिकैर्निवेदित: कारणिकनिवेदित:, पृष्टश्चासौ આવું માનવામાં શું દોષ આવશે? તે ગ્રંથકારશ્રી આગળ જણાવશે. તે પહેલા ગ્રંથકારશ્રી, વક્રોક્તિપૂર્વક બૌદ્ધની સાથે વાર્તાલાપ કરે છે. ૨. ‘સાથ્થતી(?)તિ વેતુ' ત ટુ-પીટ: I For Personal & Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तजयपताका स्थानमार्याणामित्यनुद्धोष्यैव तैः । (८०) तथाहि - य एकेन जन्यते स एवापरेणापि, न १२३१ ( ષષ્ઠ: જે બાબા * साध्यता तत्कल्पेयं परोपन्यस्ता सिद्धसाध्यता उपहासस्थानमार्याणामिति कृत्वा अनुद्धोष्यैव तैः-आर्यैः । एवं वक्रोक्तिमात्रमभिधायैतद्भावार्थमाह तथाहीत्यादिना । तथाहीत्युपप्रदर्शने । यःकार्यस्वभाव एकेन जन्यते, कारणभेदेनेति प्रक्रमः, स एवापरेणापि इति परमतम् । एत* અનેકાંતરશ્મિ .. Page #109 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता १२३२ ............... X. खलु स तस्य स्वभावस्तदपरत्वानापत्तेः, स्वभावान्तरस्य च तदपरस्वभावजन्यजनकत्वविरोधः, उभयतत्त्वहानेः, (८१) तद्वैलक्षण्याद्धि तस्य स्वभावान्तरत्वं तज्जन्यजनकत्वे .......... व्याख्या ..... च्चासदित्याह-न खलु-नैव सः-आद्यकारणभेदस्वभावः तस्य-अपरस्य कारणभेदस्य स्वभावः । कथं नेत्याह-तदपरत्वानापत्तेः, आद्यकारणभेदात् अन्यत्वानापत्तेः स्वभावाभेदेन । स्वभावान्तरस्य च-कारणभेदान्तरगतस्य तदपरस्वभावजन्यजनकत्वविरोधः-आँधकारणभेदस्वभावजन्यजनकत्वविरोधः, कारणभेदान्तरस्वभावस्येत्यर्थः । कथमित्याह-उभयतत्त्वहाने:-कार्यकारणभेदान्तरगतस्वभावहानेः । एतदेवाह तद्वैलक्षण्याद्धीत्यादिना । तद्वैलक्षण्यात् ...... ...... मनेतिरश्मि ................... છે, તે જ સ્વભાવ બીજા કારણનો નથી. જો હોય, તો બંનેનો સ્વભાવ એક થવાથી, પહેલાથી બીજા કારણની ભિન્નતા નહીં રહે (ભાવ એ કે, જે કાર્યસ્વભાવ પહેલાથી ઉત્પન્ન થાય, એ જ જો બીજાથી પણ ઉત્પન્ન થાય, તો પહેલા-બીજા બંને કારણોનો સ્વભાવ (કાર્યના એક જ સ્વભાવને ઉત્પન્ન કરવારૂપે) એક થઈ જાય અને તો તે બેની ભિન્નતા ન રહે. પણ ભિન્નતા તો અનુભવસિદ્ધ છે.) બીજી વાત એ કે, પહેલા કારણગત સ્વભાવથી જન્ય એવા કાર્યનો, બીજા કારણગત સ્વભાવ જનક બને એમાં સ્પષ્ટ વિરોધ છે, કારણ કે કાર્ય અને એ બીજા કારણમાં તેવો કોઈ બીજો સ્વભાવ જ नथी. (३४४न्य-४न मनी श.) | ભાવાર્થ : જે કાર્યસ્વભાવ, પહેલા કારણસ્વભાવથી જન્ય છે, તેના જ જનક તરીકે જો બીજા કારણગત સ્વભાવ માનવામાં આવે, તો તો તેમાં વિરોધ છે. વિરોધ એ જ કે, કાર્ય અને બીજા કારણના ............... विवरणम् ........ 37. स्वभावाभेदेनेति । यदि हि य एव कार्यस्वभाव आद्येन कारणेन जन्यते स एवापरेणापीत्यभ्युपगम्यते तदा कारणयोः स्वभावस्याभेदादैक्यमेव भवेदिति ।। 38. आद्यकारणभेदस्वभावजन्यजनकत्वविरोध इति । आद्यश्चासौ कारणभेदस्तस्य सम्बन्धी स्वभावस्तेन जन्यो य: कार्यस्वभाव: तज्जनकत्वविरोध: कारणभेदान्तरगतस्वभावान्तरस्य । 39. कार्यकारणभेदान्तरगतस्वभावहानेरिति । प्रथमकारणभेदस्वभावमपहाय अन्यकारणभेदान्तरस्वभाव: कोऽपि नास्ति य: प्रथमकारणभेदस्वभावजनिते कार्ये व्यापिपृयात्; तथा प्रथमकारणभेद १. 'उभयत्वहानेः' इति ग-पाठः । २. 'तस्य भावान्तरत्वं' इति ग-पाठः । ३. 'अन्यत्वापत्तेः' इति ङपाठः। ४. 'कारणान्तरभेदा०' इति -पाठः । ५. "स्वभाव(म)पहायान्यः कश्चिस्ते(त् ते)न जन्यो' इति ख-पाठः । ६. पूर्वमुद्रिते इतः पश्चात् 'कार्यकारणभेदान्तरगतस्वभावान्तरस्य' इति समधिकः पाठः । ७. पूर्वमुद्रिते इतः पूर्वं 'प्रथमकारणभेदस्वभावहानेरिति' इति समधिकः पाठः । For Personal & Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ १२३३ अनेकान्तजयपताका (: च तद्वन्न पुष्कलं वैलक्षण्यमन्यजन्यविविक्ततया चैतरस्य तज्जन्यता अन्यजन्यत्वे अपितु आद्यकारणभेदस्वभाववैलक्षण्याद् यस्मात् तस्य-कारणभेदान्तरगतस्य स्वभावान्तरत्वं भिन्नत्वं तज्जन्यजनकत्वे च-आद्यकारणभेदस्वभावजन्यजनकत्वे च तस्य स्वभावान्तरस्य तद्वत्-आद्यकारणभेदस्वभाववत् न पुष्कलं वैलक्षण्यं कारणभेदान्तरस्वभावस्य । तथा अन्यजन्य - અનેકાંતરશ્મિ સ્વભાવની હાનિ થાય છે. જુઓ - (૧) કાર્ય, પ્રથમ કારણથી ઉત્પન્ન થઈ ગયું. હવે બીજા કારણોને કંઈ કરવાનું રહ્યું નહીં, તેથી તેના કારણત્વરૂપ સ્વભાવની હાનિ થાય. (૨) તેમ કાર્ય પ્રથમ કારણથી જ થઈ ગયું, તેથી તેમાં રહેલ દ્વિતીયકારણના કાર્યસ્વરૂપ સ્વભાવની હાનિ થાય. (૮૧) આ જ વાતને જણાવે છે – (૧) પ્રથમ કારણસ્વભાવથી દ્વિતીયકારણસ્વભાવને વિલક્ષણ માનો, તો તેના બીજા કારણના) સ્વભાવનું ભિન્નપણું સંગત થાય. પણ બીજા કારણના સ્વભાવને, જો પ્રથમકારણસ્વભાવજન્ય કાર્યનો જનક માનો, તો તો તે પહેલા કારણના સ્વભાવ જેવો જ થયો, તેનાથી તેની વિલક્ષણતા નહીં રહે. (આશય એ કે, તે કાર્યને, જેમ પહેલું કારણ ઉત્પન્ન કરે છે, તેમ જ બીજું કારણ ઉત્પન્ન કરે છે – આમ, બંને સંદેશરૂપે કાર્યજનન કરે છે અને તો તેમની વિલક્ષણતા બતાવનારું કોઈ સ્પષ્ટ ચિહ્ન ન રહે... ફલતઃ બીજા કારણનો સ્વભાવ જુદો ન રહે, પણ પહેલા કારણના સ્વભાવરૂપ જ બની જાય અને તો દ્વિતીયકારણસ્વભાવની હાનિ થાય જ.) તથા (૨) વિવક્ષિત કાર્યસ્વભાવ, પ્રથમકારણસ્વભાવથી જન્ય ત્યારે કહેવાય, કે જયારે તે સિવાયના કારણોથી જન્ય કાર્ય કરતાં તે જુદું હોય. (દા.ત. ઘટ, માટીથી જન્ય ત્યારે કહેવાય, કે જયારે માટી સિવાયના તંતુ વગેરે કારણોથી જન્ય પટ-આદિથી તે ભિન્ન હોય. જો તે પટ-આદિ રૂપ હોય, તો તે ઘટ તંતુથી પણ જન્ય બનતાં, તેમાં માટીજન્યતાનો નિયમ ન રહે.) • વિવરમ્ . स्वभावजनितं कार्यस्वभावमपहाय अन्य: कश्चित् तस्य स्वभावविशेषो नास्ति योऽन्येन कारणस्वभावभेदेन जन्यते, तस्य परिपूर्णस्य प्रथमकारणस्वभावत एवोत्पत्तेरिति ।। 40. अन्यजन्यविविक्ततया चेति । अन्येषां-प्रथमकारणव्यतिरिक्तानां कारणविशेषाणां यानि जन्यानि ૨. “તન્ન પુર્ન' કૃતિ -પ4િ:. ૨. ‘વૈતરણે' રૂતિ પૂર્વમુકિતપીઠ, અત્ર તુ જ-પાઠ: . રૂ. ‘વૈનક્ષ' રૂતિ ટુપાઠ: ૪. પૂર્વમુદ્રિતે ‘વાર્ય સ્વા' રૂત્યશુદ્ધપાઠ:, મત્ર N-પ્રતિષ્ઠિ:I ૬. પૂર્વમુદ્રિત પરિપૂથ' રૂત્યશુદ્ધપાઠ:, અa N-Jતપાd: I ૬. પૂર્વમુદ્રિતે ‘4માવતયોત્વ' ત્યશુદ્ધપાઠ:, અa N-T-પ્રતિપાઠ: . ૭. ‘વતિ' તિ પૂર્વમુદ્રિતા:, अत्र तु ङ-पाठः । For Personal & Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ મધર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता १२३४ तदसिद्धेरतिप्रसङ्गादिति नोभयो रूपनियमः । (८२) एकाजनकत्वे च सर्वाजनकत्वमित्यहेतुकतद्भावापत्त्या न न्यायानुसारि विकल्पितमिति भावनीयम् ॥ વ્યારહ્યા છે .... विविक्ततया चेतरस्य-कार्यस्वभावस्य तज्जन्यता-आद्यकारणभेदस्वभावजन्यता अन्यजन्यत्वे अपि तु-कारणभेदान्तरस्वभावजन्यत्वेऽपि तु तदसिद्धेः-इतरस्य तज्जन्यताऽसिद्धेः । असिद्धिश्च अतिप्रसङ्गात्-अनिष्टस्यापि तज्जन्यतापत्तेः । इति-एवं नोभयोरपि-इष्टजन्यजनकयोः रूपनियमः, स्वभावनियम इत्यर्थः । एकाजनकत्वे च उक्तदोषभयादिष्यमाणे सर्वाजनकत्वं तद्वदन्येषामप्यजनकत्वात् तत्स्वभावत्वाभ्युपगमात् । इति-एवमहेतुकतद्भावा જ અનેકાંતરશ્મિ જ એટલે તે કાર્યને પ્રતિનિયત કારણથી જન્ય માનવા, તે સિવાયના કારણોથી તેને અન્ય માનવું પડે... પણ હવે એ કાર્યસ્વભાવને, જો બીજા કારણસ્વભાવથી પણ જન્ય માનો, તો (તો તે અન્યકારણજન્ય કાર્યરૂપ જ થઈ ગયું, તેનાથી વિવિક્તઃજુદારૂપ નહીં અને તો તેમાં અન્ય કારણજન્યતા આવતાં) તેમાં પ્રથમ કારણથી જન્ય થવાનું નિયમન સિદ્ધ થશે નહીં. (અને તો તે કાર્યસ્વભાવનો પ્રથમકારણજન્યત્વસ્વભાવ; જે તમને અભિપ્રેત છે, તે વિલુપ્ત થશે.) પ્રશ્ન ઃ તે કાર્ય, ઇતરથી જન્ય હોવા છતાં પણ, પ્રથમ કારણથી પણ તેને જન્ય માની લઈએ તો ? ઉત્તરઃ તો તો અતિપ્રસંગ એ આવશે કે, અનિષ્ટ પણ કાર્ય તેનાથી જન્ય થવા લાગશે! (અર્થાત ઘટ તંતુજન્ય માનશો, તો પટ માટીજન્ય માનવો પડશે.) એટલે તેમાં પ્રથમકારણની જન્યતા સિદ્ધ ન જ થાય. (૮૨) આમ, કારણસામગ્રીગત, જો એકને કાર્યનું જનક માનો, તો આ બધા દોષો આવે... હવે એ બધા દોષોના ભયથી જો તમે એમ કહો કે – “તે એક કારણ, કાર્યનું જનક નથી” – તો તો તેની જેમ, કારણસામગ્રીગત બીજા પણ કારણો જનક નહીં બને અને તેથી તો સર્વકારણ=કારણસામગ્રી પણ જનક નહીં બને... ફલતઃ તે કાર્ય નિહેતુક થવાની આપત્તિ આવશે જ. (ભાવાર્થ બૌદ્ધઃ આટલા બધા દોષો આવતા હોય, તો અમે કારણસામગ્રીગત તે એક કારણને, કાર્યનું જનક નહીં માનીએ. સ્યાદ્વાદીઃ તો તેની જેમ, કારણસામગ્રીગત બીજા પણ કારણો, કાર્યના જનક નહીં મનાય. બૌદ્ધઃ તો ભલે. સ્યાદ્વાદીઃ એ રીતે જો કારણસામગ્રીગત તે પ્રત્યેક કારણો જનક નહીં બને, તો તે કારણોનો સમુદાય પણ જનક નહીં બને. અને એ રીતે જો કારણસામગ્રી જનક ન એ વિવરમ્ . कार्यान्तराणि तान्यन्यजन्यानि तेभ्यो विविक्तता-भेदस्तया च ।। . ‘તયા વેતરસ્ય’ તિ પૂર્વમુદ્રિતપાd:, મત્ર તુ -પાd: I ૨. પૂર્વમુદ્રિતે ‘વા' કૃતિ પાડે:, મત્ર N-પ્રતિપાઠ: I For Personal & Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तजयपताका (८३ ) एतेन न ब्रूमो ऽन्यस्य तज्जनकं रूपं नास्तीति, किन्तु यत् तदेकस्य जनकं तदन्यस्य नेति, अन्योऽपि स्वरूपेणैव जनको न पररूपेणेति, अतद्रूपत्वात्, तद्यथास्वं १२३५ व्याख्या ( 8: पत्त्या-विवक्षितकार्यभावापत्त्या न न्यायानुसारि विकल्पितमिति भावनीयमेतत् ॥ एतेनेत्यादि । एतेन - अनन्तरोदितेन न ब्रूम इत्यादि यावत् कोऽत्र न्याय इत्यादि सर्वं प्रतिक्षिप्तमिति सम्बन्ध: । न ब्रूमोऽन्यस्य-कारणभेदस्य तज्जनकं विवक्षितनिर्भागैककार्यजनकं रूपं नास्तीति, किन्तु यैत् तदेकस्य जनकं कारणभेदस्य तदन्यस्य-कारणभेदस्यैव नेति । किमुक्तं भवति ? अन्योऽपि स्वरूपेणैव जनकः, न पररूपेण, कारणभेदान्तररूपेणेति । कुत इत्याह-अतद्रूपत्वात्-विवक्षितकारणभेदस्य तदन्यारूपत्वादिति । तद्याथास्वं यथाऽऽत्मीयं – * અનેકાંતરશ્મિ બને, તો તો કાર્યને નિર્હતુક માનવાનો જ વારો આવે.) નિષ્કર્ષ ઃ એટલે હે બૌદ્ધો ! તમે જે કલ્પના ઊભી કરી, તે ન્યાયને અનુસરનારી નથી. તેથી જ તમારું કથન અયુક્ત જણાઈ આવે છે. એ બધું તમે શાંતિથી વિચારો. (હવે પ્રસંગોપાત્ ગ્રંથકારશ્રી, અવાંતર વાર્તિકકારનાં અન્ય મંતવ્યનું નિરાકરણ કરે છે -) * વાર્તિકકારના વચનનો પ્રતિક્ષેપ (૮૩) ઉપરોક્ત કથનથી, વાર્તિકકારના ‘7 ઘૂમ:...' ઈત્યાદિ વચનનું પણ નિરાકરણ થાય છે. (તેના પૂર્વપક્ષ-ઉત્તરપક્ષ આ પ્રમાણે છે –) વાર્તિકકાર : (બૌદ્ધપૂર્વપક્ષ :) નિરંશ-એકસ્વભાવી કાર્યને ઉત્પન્ન કરવાનો સ્વભાવ, બીજા કારણમાં નથી એવું અમે નથી કહેતા (તેમાં પણ વિવક્ષિતકાર્યજનન સ્વભાવ રહેલો જ છે.) પણ અમારું કહેવું એ છે કે, વિવક્ષિત કાર્યના જનક અનેક કારણો છે. તેમાંથી પહેલા કારણનો જે સ્વભાવ છે, તે જ સ્વભાવ બીજા કારણનો નૈથી. (પણ બીજા કારણનો એક અલગ જ સ્વતંત્ર સ્વભાવ છે.) ભાવાર્થ : બીજું કારણ પણ, પોતાના સ્વરૂપે જ કાર્યને ઉત્પન્ન કરનાર છે, તે પરરૂપે (=પહેલા કારણના સ્વરૂપે) કાર્યને ઉત્પન્ન કરે છે એવું નથી. તેનું કારણ એ કે, તે તરૂપ નથી, અર્થાત્ દ્વિતીયકારણ તે પ્રથમકારણરૂપ નથી. (અને તો એ પ્રથમકારણના સ્વભાવે કાર્યને શી રીતે ઉત્પન્ન કરે ? તે તો પોતાના સ્વતંત્ર સ્વભાવે જ કાર્યને ઉત્પન્ન કરે. આ જ વાત જણાવે છે -) રૂપ, બીજ, વિવરામ્ . 41. यत् तदेकस्य जनकं कारणभेदस्येति । यत् तदेकस्य-कारणभेदस्य सम्बन्धि जनकं रूपम् ।। 42. तदन्यारूपत्वादिति । न विद्यते रूपं स्वभावो यस्यासावरूपस्तदन्येन-उक्तव्यतिरिक्तेन * આવું કહીને બૌદ્ધને એ ફલિત કરવું છે કે, બંને કારણોનો સ્વભાવ એક નથી, પણ જુદો જુદો છે અને એટલે તે બે કારણોને એક માનવાની આપત્તિ ન આવે... For Personal & Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता १२३६ भिन्नाश्च जनकाश्च स्वभावेन, (८४) एकस्माद्धि जनका व्यावर्त्तमानस्तद्रूपो न स्यान्नातत्कार्यः, तेनैव तत् कार्यं कर्त्तव्यमिति कोऽत्र न्यायः" (८५) इत्यादि सर्वं प्रतिक्षिप्तम्, .... ........ व्याख्या .................... भिन्नाश्च ते कारणभेदा:-रूप-बीजादयः जनकाश्च स्वभावेन-स्वसत्तया । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-एकस्माद्धीत्यादि । एकस्माद् यस्मात् जनकाद् व्यावर्तमानः कारणभेदः विवक्षितसामग्यन्तर्गतः । किमित्याह-तद्रूपो न स्यात्-आद्यकारणभेदरूपो न स्यात्-न भवेत् नातत्कार्यः, किन्तु तत्कार्य एव, तत्-विवक्षितं निर्भागैकरूपमनेकोद्भवं कार्यमस्येति तत्कार्यस्तस्य प्रतिषेधो न तत्कार्यः अतत्कार्यस्तदयं नातत्कार्यो भवेत् । एतदेव द्रढयन्नाह-तेनैवचाद्येन कारणभेदेन तत् कार्यं कर्त्तव्यमिति कोऽत्र नियमः ? अनेकोद्भवस्वभावं न तत एव भवतीत्यभिप्रायः । इत्यादि सर्वं-वार्त्तिकोक्तम् । किमित्याह-प्रतिक्षिप्तम् । कुत इत्याह ........... मनेतिरश्मि ....... પૃથ્વી વગેરે જુદા જુદા કારણો પોતપોતાના સ્વભાવે જ કાર્યને ઉત્પન્ન કરનાર છે. (અર્થાત્ દરેક કારણો, પોતાના સ્વતંત્ર સ્વભાવે જ કાર્યજનન કરે છે, તેઓ અરસપરસ એકબીજાના સ્વભાવે કાર્યજનન કરે છે એવું નથી.) (८४) मा भानj ४ ठोसे - . ४९uqan छ - વિવક્ષિત કારણસામગ્રીની અંદર અનેક કારણો છે. તેમાં પહેલા કારણથી બીજું કારણ વ્યાવૃત્ત થાય, તેનાથી તો માત્ર એટલું જ ફલિત થાય કે તે પ્રથમકારણરૂપ નથી. પણ પ્રથમકારણથી જે કાર્ય થાય છે, તે કાર્ય, બીજા કારણનું નથી – એવું તેનાથી ફલિત ન થાય. આશય એ કે, દ્વિતીયકારણ પ્રથમકારણરૂપ નથી, કારણ કે તે તેનાથી વ્યાવૃત્ત છે. હવે પ્રથમકારણનું જે કાર્ય છે, તે કાર્ય તો દ્વિતીયકારણનું પણ છે જ. કારણ કે તે નિરંશ-એકસ્વભાવી કાર્ય, અનેક કારણોથી જન્ય છે અને એટલે તે જેમ પ્રથમ કારણથી ઉત્પન્ન થાય છે, તેમ તે દ્વિતીયકારણથી પણ ઉત્પન્ન થાય છે જ. (તેથી દ્વિતીયકારણ પણ કાર્યનું કારણ છે જ.) આ જ વાતને દઢ કરવા કહે છે – તે પહેલા કારણથી જ તે કાર્ય થાય એવો નિયમ તમે ક્યાંથી લાવ્યા? અભિપ્રાય છે કે, તે . ....* विवरणम् ......... कारणभेदान्तरेणेत्यर्थः, अरूप:-अस्वभावस्तदन्यारूपस्तस्य भाव:-तत्त्वं तस्मात् । 43. अनेकोद्भवनस्वभावं न तत एव भवतीत्यभिप्राय इति । अनेकेभ्य: कारणेभ्य उत्पत्तिस्वभावं कार्यं एकस्मादेव कारणान्न भवतीत्यर्थः ।। .................. १. वातिके। २. 'दृढयन्' इति क-पाठः । ३. पूर्वमुद्रितेऽत्र 'अस्वभावस्तस्य' इति त्रुटकपाठः, अत्र N-प्रतेन पूत्तिः । For Personal & Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ १२३७ अनेकान्तजयपताका (પષ્ટ: उक्तवदतद्रूपस्य तत्कार्यत्वविरोधात् । तेनैव तत् कार्यं कर्त्तव्यमिति निरंशत्वे सति ततो भावस्यैव न्याय्यत्वात् कृतकरणेऽतिप्रसङ्गात् । तथाहि-तद्भिन्नः स एव करोति, नान्ये । - વ્યારા .... उक्तवत्-यथोक्तम् । तथाहि-‘य एकेन जन्यते स एवापरेणापि' इत्यादि तथा अंतद्रूपस्यकारणभेदस्य तत्कार्यत्वविरोधात्-आद्यकारणभेदकार्यत्वविरोधात् चर्चितमेतदिति । तेनैव चआद्येन कारणभेदेन तत् कार्य-विवक्षितं निर्भागैकरूपं कर्त्तव्यमिति नियम एष परनीत्या । कथमित्याह-निरंशत्वे सति कार्यस्य निर्भागैकरूपतया ततः-आद्यात् कारणभेदाद् भावस्यैव - અનેકાંતરશ્મિ .. કાર્ય તો અનેક કારણોથી ઉત્પન્ન થવાના સ્વભાવવાળું છે. એટલે તે કોઈ એક કારણથી જ ન થઈ જાય. (તે માટે તો અનેક કારણોની હાજરી જરૂરી છે.) સાર: તેથી અનેકથી એકની ઉત્પત્તિ; જે અમને અભિપ્રેત છે, તેની નિબંધ સિદ્ધિ થાય છે. (૮૫) સ્યાદ્વાદીઃ (જેન-ઉત્તરપક્ષ:) ઉપર કહ્યા મુજબ તમારા આ કથનનો પણ પ્રતિક્ષેપ થાય છે. પૂર્વે કહ્યું હતું કે, જે સ્વભાવ એક કારણથી ઉત્પન્ન થાય છે, તે જ સ્વભાવ બીજા કારણથી પણ ઉત્પન્ન થાય છે – આમ, એકકાર્યજનસ્વભાવી હોવાથી તે બેને એક માનવા જોઈએ; એ કથન મુજબ તો જુદા જુદા અનેક કારણો સંગત થાય નહીં. તેની સંગતિ કરવા, જો તમે દ્વિતીયકારણને પ્રથમ કારણરૂપ નહીં માનો, તેનાથી જુદું માનશો, તો પ્રથમકારણનું કાર્ય, દ્વિતીયકારણથી થવું વિરુદ્ધ ઠરશે. (જુઓ; દ્વિતીયકારણને તમે જુદું માન્યું. એનો મતલબ એ થયો કે, પ્રથમકારણમાં જે કાર્યજનસ્વભાવ છે, તે સ્વભાવ બીજા કારણમાં નથી અને જો કાર્યજનનસ્વભાવ ન હોય, તો તેનાથી કાર્ય શી રીતે ઉત્પન્ન થાય ?) આ બધી ચર્ચાઓ અમે પૂર્વે જ કરી દીધી છે. એક કારણથી જ કાર્યજનનતાનું આપાદન વળી, તમે કહ્યું હતું કે - “નિરંશ-એકરૂપ વિવક્ષિત કાર્ય, પ્રથમ કારણથી જ થઈ જવું જોઈએ - એવો નિયમ તમે ક્યાંથી લાવ્યા?” – તેનું સમાધાન એ કે, તમારી શાસ્ત્રનીતિ પ્રમાણે તેવો =પ્રથમ કારણથી જ કાર્ય થવાનો) નિયમ માનવો જ પડે છે. તે આ પ્રમાણે - વિવક્ષિત કાર્ય જો નિરંશ-એકરૂપ હોય, તો તો પ્રથમ કારણથી જ, તે કાર્યનું થઈ જવું ન્યાયસંગત છે. (એકસ્વભાવી કાર્યને ઉત્પન્ન કરવા એક કારણ જ પર્યાપ્ત છે અને એ કારણ પણ પરિણામરૂપે જ તે કાર્યને ઉત્પન્ન કરે.) હવે આ કાર્ય વિશે, જો બીજા કારણનો પણ વ્યાપાર માનો, તો તો કૃતકરણનો 44. अतद्पस्य कारणभेदरयेति । आद्यकारणाऽस्वभावस्य ।। ૨. દ્રવ્ય ૨૨૨૨તમ પૃષ્ઠમ્ ૨. ‘તેનૈવ વાવેત(?) ' તિ સુરપાટ: I For Personal & Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ अधिकार: ) व्याख्या - विवरण - विवेचनसमन्विता ( ८६ ) को यत्र भेदाविशेषे विशेष इति वाच्यम् । (८७) स्यादेतत्-भेदाविशेषेऽपि कुतश्चिदात्मातिशयात् कश्चिज्जनकः, नान्ये । स हि तस्यैव स्वभावः, नान्येषाम्, तथाविध *વ્યારબા कार्यभावस्य न्याय्यत्वात् कारणात् आद्यकारणभेदेनैवासौ कृत इति कृतकरणेऽतिप्रसङ्गात् ાર્યમાવસ્ય । તવેવ માવયતિ તથાહીત્યાવિના । તથાહીતિ પૂર્વવત્ । ( નિંન્ન:- ) તસ્માત્आद्यकारणभेदाद् भिन्नः सन् स एव करोति तदपरः कारणभेदः तत्साम्ग्र्यन्तर्गतः, नान्येपरसाम्छयन्तर्भूताः । को ह्यत्र भेदाविशेषे सति विशेष इति वाच्यमेतदित्यतिप्रसङ्गः । स्यादेतदित्यादि । स्यादेतत्- अथैवं मन्यसे - भेदाविशेषेऽपि सति कुतश्चिदात्मातिशयात्आत्मधर्मात् कश्चित्-कारणभेदो जनकः तत्साम्ग्र्यन्तर्गत एव, नान्ये- तदपरसाम्यन्त:पातिः । किमित्येतदेवमित्याह-स हि तस्यैव स्वभावो विवक्षितकारणभेदस्य, नान्येषां तदपरसाम्ग्र्यन्त:पातिनाम् । कुत इत्याह- तथाविधहेत्वभावात्, हेत्वायत्तश्च कारणभेदस्य तत्स्वभाव इति । * અનેકાંતરશ્મિ * – પ્રસંગ આવશે ! અર્થાત્ પ્રથમકારણકૃત કાર્યને જ ફરી કરવાનો પ્રસંગ આવશે ! અને એવું કૃતકરણ માનવામાં તો અતિપ્રસંગ આવશે... (એટલે બીજા કારણથી એ કાર્યની ઉત્પત્તિ ન મનાય.) १२३८ (૮૬) આ જ વાતને જણાવવા ભાવાર્થ કહે છે - ધારો કે ઘટ બનાવવો છે. માટી, પૃથ્વી, રૂપ વગેરે કારણસામગ્રી છે. અહીં માટીથી ભિન્ન, જેમ કારણસામગ્રી-અંતર્ગત પૃથ્વી વગેરે છે, તેમ પટની કારણસામગ્રીરૂપ તંતુ વગેરે પણ (તેનાથી ભિન્ન) છે જ. આમ, ભેદ તો પૃથ્વી-તંતુ બંને વિશે સમાન છે, તો પણ તે કાર્યને, માત્ર પૃથ્વી વગેરે જ કરે, તંતુ વગેરે ન કરે - એવો તફાવત શેના આધારે ? એ તમે કહો... (આશય એ કે, પૃથ્વી-તંતુ બંને પ્રથમકારણથી ભિન્ન છે, તો પ્રથમકારણથી ભિન્ન, જેમ પૃથ્વીથી ઘટ બને છે, તેમ તંતુથી પણ ઘટ કેમ ન બને ? ન બને એ હકીકત છે, પણ એમાં ઠોસ કારણ શું ? એ તમારે કહેવું જોઈએ. એ જ બૌદ્ધમતે ઘટતું નથી.) (૮૭) બૌદ્ધ : પ્રથમકારણનો ભેદ સમાન હોવા છતાં પણ, પોતાના કોઈ વિશેષ અતિશયથી, તે વિવક્ષિત કારણસામગ્રી અંતર્ગત કારણ જ કાર્યનું જનક બને છે, તે સિવાયની કારણસામગ્રી-અંતર્ગત કારણો નહીં. (ભાવ એ કે, પૃથ્વી-તંતુ બંને પ્રથમકારણથી ભિન્ન છે, તે છતાં, ઘટને ઉત્પન્ન કરવાનો અતિશય માત્ર પૃથ્વીમાં જ છે, તંતુમાં નહીં... અને એટલે પૃથ્વી જ જનક બનશે, તંતુ નહીં.) પ્રશ્ન ઃ પણ તેવો અતિશય માત્ર પૃથ્વીમાં જ કેમ ? અન્યકારણસામગ્રીગત તંતુ વગેરેમાં કેમ નહીં ? ઉત્તર ઃ (તથાવિધòત્વભાવાત્=) કારણ કે તેવું કોઈ કારણ નથી કે જે તંતુ વગેરેમાં તેવા અતિશયનું આધાન કરે... (આશય એ કે, તંતુરૂપ કારણમાં તેવો અતિશય લાવવો, તેના કારણને આધીન છે... હવે એ કારણ તેવા અતિશયનું જનન ન કરે, તો તે તંતુ ઘટને ઉત્પન્ન શી રીતે કરે ?) ફલતઃ ઘટની For Personal & Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ १२३९ अनेकान्तजयपताका OM हेत्वभावादिति ।(८८) एतदप्यसत्, तदन्वयोपलब्धिमन्तरेण तावतां तत्स्वभावत्वनियमे तप्तमाषकव्यतिरेकेण प्रतिपादनोपायाभावात् ॥ (८९) किञ्चैवमप्यनेकैककारणे न कारणभेदो भेदकः स्यादित्यनिवृत्तः प्रसङ्गः । વ્યા છે .... एतदप्यसत् परोदितम् । कथमित्याह-तदन्वयोपलब्धिमन्तरेण तेषां-कारणभेदानां विशिष्टसामण्यन्तोऽन्वयोपलब्धिमन्तरेण निरन्वयनश्वरतया तावतां तत्स्वभावत्वनियमे सति । किमित्याह-तप्तमाषकव्यतिरेकेण तप्तमाषक:-शपथविशेषः तमन्तरेण प्रतिपादनोपायाभावात्, निरन्वयानन्तरभावित्वमात्रस्य तदन्याविशेषादित्यर्थः ॥ अभ्युच्चयमाह किञ्चेत्यादिना । किञ्च एवमपि-उक्तनीत्या अनेकेषामेककारणे सति । - અનેકાંતરશ્મિ ...... ઉત્પત્તિ, વિવક્ષિત કારણસામગ્રીગત કારણથી જ થશે, તંતુ વગેરેથી નહીં. (૮૮) સ્યાદ્વાદીઃ તમારી આ વાત પણ અસત્ છે. કારણ કે તે કારણો નિરન્વય નશ્વર હોવાથી, તેમનો પોતાના કાર્યરૂપ વિશિષ્ટ કારણસામગ્રીમાં અન્વય થાય નહીં.. અને અન્વયે વિના, તે કારણસામગ્રીગત કારણોનો, તેવો અતિશયવિશિષ્ટ સ્વભાવ કહેવામાં, સોગંદ સિવાય બીજો કોઈ ઉપાય નથી. ભાવાર્થ તમારું કહેવું છે કે, પૃથ્વી વગેરે કારણસામગ્રીમાં તેવો અતિશય, પોતાના કારણોના આધારે આવે છે. તેવો અતિશય તંતુ વગેરેમાં નથી આવતો. હવે એ પૂર્વેક્ષણગત કારણો તો નિરન્વય નષ્ટ થઈ જાય છે, તેઓનો પોતાના કાર્યોમાં અંશતઃ પણ અન્વય થતો નથી. (જો અન્વય થતો હોત, તો માની શકાત કે તેવો અતિશય માત્ર તેઓમાં જ છે, તંતુ વગેરેમાં નહીં.) પણ તે પૂર્વેક્ષણગત કારણથી તો, (ઉત્તરક્ષણરૂ૫) પૃથ્વી-તંતુ બંને ઉત્પન્ન થાય છે અને કારણ તો પ્રતિનિયત કાર્યમાં અન્વય વિના જ નિરન્વય નષ્ટ થઈ જાય છે.. એટલે તે કારણથી માત્ર પૃથ્વીમાં જ અતિશયનું આધાન થાય - એવું કહેવામાં સોગંદ સિવાય બીજો કોઈ ઉપાય નથી. (અર્થાત્ માત્ર સોગંદ ખાઈને તમે તેવું કહી શકો છો. બાકી હકીકતમાં તેવું સાબિત કરવા, તમારી પાસે કોઈ યુક્તિ નથી.) ફલિતાર્થ એ કે, તે કારણથી, જેમ પોતાના અનંતરભાવી પૃથ્વીમાં અતિશયનું આધાન કરાય છે, તેમ પોતાના અનંતરભાવી તંતુમાં પણ અતિશયનું આધાન કરી જ શકાય છે અને તો તંતુમાં પણ કાર્યજનન અતિશય આવશે અને એટલે તો પ્રથમકારણજન્ય કાર્ય; તંતુથી પણ ઉત્પન્ન થવા લાગશે ! તેથી અનેક કારણોથી એક કાર્યની ઉત્પત્તિ, કમિપિ સંગત નથી.. કારણભેદથી કાર્યભેદની વ્યવસ્થા અસમંજસ - (૮૯) બીજી વાત, તમે અનેક કારણોને એક કાર્યનું કારણ માની લો, તો પણ પૂર્વે અમે જે મેટ્રો' ત -પઢિ: પ્રક્ષેપfમો મતિ ૨. “મણને: ૨. ‘વણ ત તદ્ધિત્ર: સ ઈશ્વ કરોતિ નિર્વહક્કર ન ન करणे न कारणभेदो' इति ग-पाठः । For Personal & Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ १२४० ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता (९०) स्यादेतत्-कः पुनरत्र प्रसङ्गार्थः ? यदि न विशेषकः स्यादित्ययमर्थः, तदप्ययुक्तम्, विजातीयानेकव्यावृत्तिमतः कार्यस्वभावस्योत्पादनात् । (९१) अथ न खण्डशो जनकः स्यादित्ययमर्थः, तथापि निरंशत्वाद् वस्तुरूपस्य भागश उत्पादनं नेष्टमेवेत्यप्रसङ्ग एव । ખા ચારથી . જ किमित्याह-न कारणभेदो भेदकः स्यात् । इति-एवमनिवृत्तः प्रसङ्ग उक्तदोषलक्षणः । स्यादेतदित्यादि । अथैवं मन्यसे-कः पुनरत्र-न कारणभेदो भेदकः स्यादित्युक्तौ प्रसङ्गार्थः ? यदि न विशेषकः स्यात् कारणभेद इत्ययमर्थः । एतदधिकृत्याह-तदयुक्तम् । कथमित्याहविजातीयानेकव्यावृत्तिमतः कार्यस्वभावस्य अधिकृतस्य उत्पादनात्-कारणभेदानाम् । अथ न खण्डशो जनकः-खण्डं खण्डं प्रति जनकः कारणभेदः स्यादित्ययमर्थः, तथापि-अत्राप्यर्थे ... અનેકાંતરશ્મિ .... દોષ કહ્યો હતો; કે કારણભેદ કાર્યોનો ભેદ કરનાર નહીં રહે, તે દોષ તદવસ્થ જ રહ્યો, તેનું નિવર્તન થયું નહીં. (આશય એ કે, તમે જુદા જુદા અનેક કારણોથી નિરંશ-એકરૂપ કાર્યની ઉત્પત્તિ કહી. હવે અહીં કારણભેદ હોવા છતાં કાર્ય એક જ માન્યું, તો તેની જેમ બીજે પણ એવું જ માનવું પડશે. ફલતઃ કારણભેદના આધારે કાર્યભેદની વ્યવસ્થા સંગત થાય નહીં.) હવે બૌદ્ધ, આ વિશે પોતાની કુતર્કબદ્ધ દલીલો રજૂ કરે છે – (૯૦) બૌદ્ધઃ તમે પ્રસંગ (=દોષ) આપ્યો કે; કારણભેદ ભેદક નહીં રહે. પણ તેનો અર્થ શું? (ભેદક નહીં રહે; એવું કહીને તમે શું ફલિત કરવા માંગો છો?). તટસ્થ: “ભેદક’ એટલે વિશેષક, અર્થાત્ બે કાર્યોમાં વિશેષ કરનાર, તેઓમાં તફાવત કરનાર. એટલે અર્થ એ થયો કે, કારણભેદ કાર્યોનો તફાવત કરનાર નહીં બને... બૌદ્ધ : વિજાતીય અનેક પદાર્થોથી વ્યાવૃત્તિવાળા એવા કાર્યસ્વભાવને જ, કારણો ઉત્પન્ન કરે છે. (માટીથી ઘડો તેવા સ્વભાવે જ ઉત્પન્ન થાય છે, કે જેથી તે, તે સ્વભાવે જ પટાદિ વિજાતીય પદાર્થોથી ભિન્ન રહે છે.) એટલે કહેવાનો ભાવ એ કે, કારણભેદો કાર્યનો તફાવત કરનાર ન રહે, તો તેમાં કોઈ ક્ષતિ નથી, કારણ કે કારણો, વિજાતીયથી વ્યાવૃત્તિસ્વભાવવાળા કાર્યને જ ઉત્પન્ન કરતા હોવાથી વિશેષક છે જ. (એટલે તેઓને વિજાતીયથી વ્યાવૃત્ત કરવા - તફાવત કરવા - કારણભેદની કોઈ જરૂર નથી.) તેથી તમારું કથન અયુક્ત જણાઈ આવે છે (અર્થાત્ તમે કહ્યું કે, કારણભેદ કાર્યોમાં વિશેષ કરનાર નહીં રહે. પણ તેમાં વાંધો શું? પ્રસંગ તો એવો અપાય કે જેનાથી દોષો આવતા હોય.) (૯૧) તટસ્થ: “ભેદક એટલે ખંડશઃ કાર્યને ઉત્પન્ન કરનાર... અર્થ એ થશે કે; જુદા જુદા અનેક કારણો ખંડશઃ કાર્યને ઉત્પન્ન કરનાર નહીં બને... (અર્થાત જુદા જુદા કારણો જુદા જુદા ટુકડારૂપે કાર્યને ઉત્પન્ન કરે-એવું નહીં બને.) For Personal & Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ १२४१ अनेकान्तजयपताका - (૧૨) પ્રતિધ્યયુમ, ૩ોષાનતિવૃત્તે , નેવેલાયોડ્યા તથાદિभिन्नेभ्यस्तुल्यसामर्थ्येभ्योऽतुल्याभिन्नभावे कथमविरोध इति चिन्त्यम् ।(९३) स्यादेतत् - વ્યારા . निरंशत्वाद् वस्तुरूपस्य भागश उत्पादनं नेष्टमेव, निर्भागैककार्यकारणस्वभावेभ्योऽनेकेभ्यस्तथाविधैकोत्पत्तेः । इति-एवमप्रसङ्ग एव उक्तदोषलक्षणः । एतदाशङ्कयाह-एतदप्ययुक्तम्अनन्तरोदितम् । कुत इत्याह-उक्तदोषानतिवृत्तेः कारणात् । अभ्युच्चयमाह-अनेकस्मादित्यादि । अनेकस्मात् कारणात् स्वमतभेदोपेक्षया एकोत्पादायोगाच्च । एतदेव भावयति तथाहीत्यादिना । तथाहीति पूर्ववत् । भिन्नेभ्यस्तुल्यसामर्थ्येभ्यः, कारणभेदेभ्य इति प्रक्रमः, अतुल्याभिन्नभावे सति कार्यस्य कथमविरोध इति चिन्त्यम् । स्यादेतत्-किमत्र चिन्त्यते ? ... અનેકાંતરશ્મિ - આશય એ છે કે, જ્ઞાનરૂપ કાર્યમાં, વિષયથી આકાર, પૂર્વજ્ઞાનક્ષણથી બોધરૂપતા, ઇન્દ્રિયથી પ્રતિનિયમ વગેરે નહીં થાય... બૌદ્ધઃ આવો અર્થ કરો, તો તો તે પ્રસંગરૂપ નહીં રહે. કારણ કે કાર્ય તો નિરંશ-એકરૂપ છે, એટલે જુદા જુદા કારણો તેને ટુકડા-ટુકડા રૂપે ઉત્પન્ન કરે છે; એવું તો અમને જરાય ઈષ્ટ નથી. એટલે તમે જે કહો છો, તે તો અમને માન્ય જ છે, અમારા માટે દોષરૂપ નથી. એટલે હે જૈનો ! તમે આપેલો પ્રસંગ; એકે અર્થ પ્રમાણે અમને બાધક બનતો નથી. (૯૨) સ્યાદ્વાદીઃ તમારી આ વાત પણ અયુક્ત છે, કારણ કે અહીં પૂર્વોક્ત દોષો (=અનેકથી એકની ઉત્પત્તિ માનવામાં બતાવેલા દોષો) તદવસ્થ જ રહે છે, તેનું ઉલ્લંઘન થઈ શકતું નથી. વળી, તે કેમ ન ઘટે ? એ માટે હજી એક યુક્તિ કહીએ છીએ – તુલ્યસામર્થ્યવાળા જુદા જુદા કારણોથી, કાર્ય પણ તુલ્ય અને જુદું જુદું જ થાય, અતુલ્ય-અભિન્ન શી રીતે ? (લાલ તંતુ અને પીળો તંતુ - બંને પરસ્પર ભિન્ન છે અને કપડાને ઉત્પન્ન કરવારૂપે તુલ્યસામર્થ્યવાળા છે. તો આવા તંતુઓથી, કપડારૂપે તુલ્ય અને લાલ-પીળારૂપે ભિન્ન-ભિન્ન એમ તુલ્ય-ભિન્ન કપડા જ ઉત્પન્ન થાય, અતુલ્ય-અભિન્ન નહીં.) પણ તમે તો કહો છો કે, તે અનેક તુલ્ય-ભિન્ન કારણો અતુલ્ય-અભિન્ન નિરંશ-એકરૂપ કાર્ય ઉત્પન્ન કરે છે, તે શી રીતે ઘટે ? તેમાં તો વિરોધ છે. (કારણ ભિન્ન-ભિન્ન હોય અને કાર્ય અભિન્ન થાય... એવું તો વળી શી રીતે ?) એ તમારે વિચારવું જોઈએ. આ પ્રસંગ તો તેને કહેવાય કે, જે માન્યતાબાધક બનતો હોય. જેમકે બૌદ્ધને કહેવામાં આવે છે, કાર્ય નિહેતુક માનવાનો પ્રસંગ આવશે. (તો આ પ્રસંગકાર્યને સહેતુક માનવારૂપ બૌદ્ધમાન્યતાનો બાધ કરે છે. એટલે તે વાસ્તવમાં પ્રસંગરૂપ બની શકે.) પણ તટસ્થ જે કહ્યું કે, અનેક કારણો કાર્યને ભાગશઃ ઉત્પાદક નહીં બને, તે તો બૌદ્ધને ઇષ્ટ જ છે, માન્યતા સાધક જ છે અને તેથી તે પ્રસંગરૂપ જ ન રહે... For Personal & Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता १२४२ किमत्र चिन्त्यते ? एकस्मिन्नधिकरणे भेदाभेदयोर्विरोधात् । इह तु कारणं भिन्नं कार्य चाभिन्नमिति को विरोधः ? अपि च हेतोः फलात्मापत्त्या कार्यकारणभावव्यवस्थायां स्यादनेकस्मादेकोत्पत्त्ययोगो यथा परमते । तत्र ह्येको हेतुः फलात्मतां प्रतिपन्न इत्यपरस्य कार्यात्मन्यवकाशासम्भवादानर्थक्यम् ।(९४) यदा पुनः कारणानि स्वस्मिन्नेव स्वभावे ............................ ... व्याख्या ................................. एकस्मिन्नधिकरणे-आधारे भेदाभेदयोविरोधात् । इह तु कारणं भिन्नमनेकसमग्रभेदं कार्य चाभिन्न-निर्भागैकरूपमिति को विरोधः ? अपि च हेतोः फलात्मापत्त्या तत्तथाभावेन कार्यकारणभावव्यवस्थायां सत्यां स्यादनेकस्मात् कारणात् एकोत्पत्त्ययोगो यथा परमतेत्वामधिकृत्य । एतदेव भावयति तत्र हीत्यादिना । तत्र यस्मात् एको हेतुः फलात्मतां प्रतिपन्न इति कृत्वा अपरस्य-हेतोः कार्यात्मनि अवकाशासम्भवात् कारणात् आनर्थक्यम् । यदा ....... मनेतिरश्मि ........ __ (43) बौद्ध : (पूर्वपक्ष :) २५३ ! म तो विया२वानु ? सीधी पात छ , d मे:અધિકરણમાં ભેદ-અભેદ કહીએ તો વિરોધ આવે. (એક જ કાર્યને ભિન્ન-અભિન્ન કહીએ, તો – તે न घटवाथी - विरोध मावे ४.) ५९ अमे तो ते हेता ४ नथी. सभेतो; get gEL समय३५ (=सामग्री-संतति) ३५, આલોકાદિ અનેક કારણોને ભિન્ન કહીએ છીએ અને નિરંશ-એકરૂપ કાર્યને અભિન્ન કહીએ છીએ.... આમ, ભેદ-અભેદ બંને જુદા જુદા અધિકરણને (=કારણ/કાર્યને) લઈને કહીએ છીએ, તો તેમાં વિરોધ शुं? હકીકતમાં તો તે જૈનો ! તમે જે કાર્ય-કારણભાવની વ્યવસ્થા કહો છો કે; હેતુ તે કાર્યરૂપે પરિણમે છે, અર્થાત્ ફળરૂપ બની જાય છે; તે વ્યવસ્થાને અનુસાર તો, તમારા મતે, અનેક કારણોથી એક કાર્યની ઉત્પત્તિ બિલકુલ સંગત થતી નથી, તે આ પ્રમાણે – (જૈનમતે અનેકથી એકની ઉત્પત્તિ ન घटे, मे सिद्ध ४२१। बौद्ध युति मापे छ -) અનેક કારણોમાંનું કોઈ એક કારણ; ધારો કે ફળરૂપે પરિણમી ગયું, તો તે ફળ, તે એક કારણથી જ પરિપૂર્ણપણે વ્યાપ્ત થઈ ગયું... અને એટલે તે કાર્યમાં, બીજું કોઈ કારણ પ્રવેશી શકે – તે રૂપે ५२५।भी श3 - मेवो मांशि ५९अवश संभावित नथी... ....... विवरणम् .. 45. एकस्मिन्नधिकरणे आधारे भेदाभेदयोर्विरोधादिति । एकमेव कार्यं कथं भिन्नमभिन्नं च भवतीत्यर्थः ।। 46. अनेकसमग्रभेदमिति । रूपालोकाद्यनेकसमग्रभेदस्वभावं कारणमित्यर्थः ।। ............... १. 'फलात्मनां' इति क-पाठः । For Personal & Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ १२४३ अनेकान्तजयपताका (પષ્ટ: व्यवस्थितानि कार्यमुत्पादयन्ति तदा कोऽयोगः ? न च हेतोः फलात्मापत्तिः प्रतीतिसिद्धाऽपि, बीजादेर्विसदृशाङ्करादिवेदनादिति ।(९५)अत्रोच्यते-सोऽयमषण्ढत्वलक्षणोऽपत्यजन्मविरोधी दोषः । (९६) तथाहि-हेतोः फलात्मापत्त्या तत्स्वभावत्वपुंस्त्वे - વ્યો पुनः कारणानि स्वस्मिन्नेव स्वभावे व्यवस्थितानि तत्स्वभावतया कार्यमुत्पादयन्ति तदा कोऽयोगः ? न कश्चित् । न च हेतोः फलात्मापत्तिः प्रतीतिसिद्धाऽपि लोके । कथमित्याहबीजादेविसदृशाङ्करादिवेदनादिति । अत्र-परोपंन्यस्ते उच्यते-सोऽयमषण्ढत्वलक्षणोऽपत्यजन्मविरोधी दोषः । अदोष एव दोष इत्यर्थः । एतदेव भावयति तथाहीत्यादिना । तथाहीति पूर्ववत् । हेतोः फलात्मापत्त्या हेतुभूतया तत्स्वभावत्वपुंस्त्वे सति अन्वयसिद्धे અનેકાંતરશ્મિ છે એટલે તે અનેક કારણોનું, વિવક્ષિત કાર્યમાં પરિણમન થશે નહીં અને પરિણમન વિના તો તે કારણો નિરર્થક જ થયા. તેથી તો તેઓ ‘કારણ” જ નહીં બને. (કારણ કે તમે તો કાર્યરૂપે પરિણમનારાને જ કારણ કહો છો.) ફલતઃ જૈનમતે, અનેક કારણોથી એક કાર્યની ઉત્પત્તિ સંગત થાય નહીં. (૯૪) તટસ્થ : પણ તમારા મતે તે ક્યાં સંગત થાય છે ? બૌદ્ધ : અરે ! કેમ નહીં? અમે તો કારણનું કાર્યરૂપે પરિણમન માનતા જ નથી. અમારું માનવું એ કે, બધા કારણો પોતાના સ્વભાવમાં જ રહેલા છે અને તેઓ બધા, તેવા =નિરંશ-એકકાર્યજનન) સ્વભાવે વિવક્ષિત એક કાર્યને ઉત્પન્ન કરે છે. આવું હોય, ત્યારે અનેકથી એકની ઉત્પત્તિ કેમ ન ઘટે ? ઘટે જ. વળી, જૈનોનું જે કહેવું છે કે – “હેતુ, ફળરૂપે પરિણમે છે, ફળરૂપે બને છે - તે વાત તો લોકમાં પ્રતીતિસિદ્ધ પણ નથી. કારણ કે બીજાદિ કારણથી વિસદશરૂપે (=જુદારૂપે) જ અંકુરાદિ કાર્યનું વેદન (=અનુભવ) થાય છે. (જો કારણ કાર્યરૂપે બનતું હોત, બીજ અંકુરરૂપે બનતું હોત, તો તે અંકુરનો અનુભવ બીજરૂપે પણ થવો જોઈએ, જે થતો નથી. એટલે કારણનું કાર્યરૂપે પરિણમન પ્રતીતિસિદ્ધ પણ નથી.) સાર: આમ, જૈનમતે જ બધી અસંગતિઓ છે, બૌદ્ધમતે નહીં. અમારો મત તો અમને બહુ સરસ લાગે છે. (૯૫) સ્યાદ્વાદીઃ (ઉત્તરપક્ષ:) અરે મૂર્ખ ! નપુંસક ન હોવા છતાં પુત્રને જન્મ ન આપી શકે તેવો દોષ તમે આપ્યો, જે વાસ્તવિક નથી. જુઓ - (૯૬) હેતુનું ફળરૂપે પરિણમન થાય છે. એટલે તેમાં (=હેતુમાં) ફળરૂપે પરિણમવાના સ્વભાવરૂપ પુરુષપણું રહેલું છે; એ વાત અન્વયથી સિદ્ધ છે. રૂ. પૂર્વમુદ્રિત ‘પત્યા' રૂતિ પાઠ:, મત્ર ૨. ન્યાત' ત ટુ-પટ: I ૨. “ત્મા ત્યાં દેતુભૂતયા' તિ -પઢિ: G-H-પ્રતિપાઠ: I ૪. ‘સિદ્ધિ: દેતો.' તિ ટુ-પાટિ: I For Personal & Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ અધિવર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता १२४४ सति तत्तथाभवनेनाभवत् कार्यापत्यं स्वस्वभावानवस्थित्यपुंस्त्वयुक्ताच्छुक्राद्यभावे असत् सद्भवतीत्यपि सुभाषितमेतत् । (९७) न च सर्वेषां तदेकजननस्वभावत्वे तदपरोदयो વ્યારા ... हेतोस्तत्तथाभवनेन-हेतोः फलभवनेन अभवत् कार्यापत्यं दैवयोगतः स्वस्वभावानवस्थितिरेव तुच्छा अपुंस्त्वं तद्युक्तात् निरन्वयनाशेन हेतोरिति वर्तते शुक्राद्यभावे-तत्स्वभावत्वक्षयेण असत् सद् भवति-अभाव एव भावतां प्रतिपद्यत इत्यपि सुभाषितमेतत्, सबीजं न भवत्यबीजं तु भवतीति योऽर्थः । न चेत्यादि । न च सर्वेषां-हेतुभेदानां तदेकजननस्वभावत्वे, विवक्षित અનેકાંતરશ્મિ .. (અર્થાત્ કારણનો કાર્યમાં અન્વય થાય છે, એ પરથી કારણ, કાર્યમાં પરિણમવાના સ્વભાવવાળો છે, એવું સિદ્ધ થાય છે.) હવે આવા પુરુષસ્વભાવી કારણથી તો કાર્યપુત્ર થાય જ. તે છતાં તમારું કહેવું છે કે આવા પરિણમનશીલ કારણપુરુષથી કાર્યપુત્રનો જન્મ ન થાય ! (ફમત્ર ધ્યેયમ્ - કાર્યરૂપે પરિણમવું એ પુરુષપણું છે. જેમ પુરુષ થકી શુક્ર (વીર્ય)ના આધારે પુત્ર થાય, તેમ કાર્યરૂપે પરિણમવા થકી જ કારણથી કાર્ય થાય. તે કારણના પરિણમન સિવાય કાર્ય થાય નહીં; અહીં પરિણમનને પુરુષ કહેવાનું તાત્પર્ય એ છે કે, તેવા પુરુષ થકી પણ પુત્રનું ન થવાનું કહેવું; એ આશ્ચર્ય નથી તો બીજું શું છે?) અને તમારા મતે, કારણ નિરન્વય નશ્વર છે, પોતાની ઉત્તરક્ષણે જ નાશ પામવાના સ્વભાવવાળું છે... એટલે તે કારણનું, કાર્યક્ષણ સુધી અવસ્થાન થતું નથી. એટલે તે કારણ, સ્વસ્વભાવના અવસ્થાનરૂપ પુરુષપણાથી શૂન્ય છે, અને તો તેમાં સ્વસ્વભાવના અનવસ્થાનરૂપ નપુંસકપણું આવે. (જમ નપુંસકથી પુત્ર ન જ થાય, તેમ કાર્યક્ષણમાં અનવસ્થાનવાળું, કાર્યરૂપે ન પરિણમનારું કારણ પણ નપુંસક છે, એટલે તેનાથી પણ કાર્યપુત્ર ન જ થાય.) જેમ નપુંસકમાં પુત્રજનનવીર્ય (શુક્રધાતુ) નથી, તેમ કાર્યરૂપે ન પરિણમનારા (કાર્યક્ષણમાં અનવસ્થાનવાળા) કારણમાં પણ કાર્યજનનવીર્ય નથી જ. (શુક્રાધભાવે) તે છતાં પણ, તેવા નપુંસક જેવા કારણ થકી, અસત્ સત્ બને, અભાવ ભાવ બને, કાર્યપુત્રનો જન્મ થાય... એ બધું કહેવું એ તમારું ખૂબ સુંદર સુભાષિત છે !! (આ ગ્રંથકારશ્રીનું કટાક્ષવચન છે. કહેવાનો ભાવ એ કે, પુરુષથી પુત્ર ન થવો અને નપુંસકથી પુત્ર થવો – એ તમારી મૂર્ખતાનું પ્રદર્શન છે. હકીકતમાં તેવું ન જ હોય. એટલે કાર્યપુત્રનો જન્મ; પરિણમનશીલ કારણપુરુષથી જ થાય, નિરન્વય-નશ્વર નપુંસકકારણથી નહીં.) (વ્યાખ્યાગત શબ્દોનો ભાવાર્થ વૈવયોતિ: જો કે નિરન્વય નશ્વર નપુંસક કારણથી કાર્યપુત્રનો જન્મ ન જ થાય, તો પણ ભાગ્યના યોગથી તેવું માની લો, તો તેનાથી તમારી મુર્ખતા જ પ્રદર્શિત . ‘તઘુવત્રિર૦' રૂતિ વ-પાઠ: I ૨. પૂર્વમુદ્રિત ‘તઘુpl' તિ પાઠ:, મત્ર D-પ્રતિપાd: I For Personal & Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ १२४५ अनेकान्तजयपताका (પ. न्याय्यः, तत्रैव सामर्थ्यनिरोधात् । अस्ति चायं तदैव स्वसन्ततावपि चक्षुरांद्युत्पत्तेः । - વ્યારહ્યા . निर्भागैककार्यजननस्वभावत्व इति भावः, तदपरोदयः-कार्यान्तरोत्पादो न्याय्यः । कथमित्याहतत्रैव-विवक्षितकार्ये सामर्थ्यनिरोधात्, अन्ययोगव्यवच्छेदनिरोधादित्यर्थः । अस्ति चायंतदपरोदयः । कुत इत्याह-तदैव स्वसन्ततावपि हेतुभेदेभ्यः चक्षुराद्युत्पत्तेः । न चे અનેકાંતરશ્મિ થાય... તસ્વમવન્વયેળ નિરન્વય નશ્વર કારણમાં કાર્યજનનવીર્ય નથી, તેનું કારણ એ કે, તેનું તસ્વભાવત્વ ( કાર્યરૂપે પરિણમવાનું સ્વભાવપણું) ક્ષીણ થઈ ગયું છે. (અને કાર્યરૂપે પરિણમવાના સ્વભાવ વિના, તેમાં કાર્યજનનવીર્ય ન જ આવે.) સૌર એ કે, પરિણમનશીલ કારણથી કાર્ય ન થાય અને નિરન્વય નશ્વર કારણથી કાર્ય થાય, એ વાત તર્કબદ્ધ નથી. (હવે ગ્રંથકારશ્રી, બૌદ્ધને અભિપ્રેત; જે જુદા જુદા અનેક કારણોથી નિરંશ-એક કાર્યની ઉત્પત્તિ છે; તેનું ખંડન કરે છે ) (૯૦) રૂપ, આલોક, મનસ્કાર વગેરે બધા કારણો, જો નિરંશ-એકરૂપ વિવક્ષિત કાર્યને ઉત્પન્ન કરવાના સ્વભાવવાળા હોય, તો તેઓ દ્વારા, વિવક્ષિત (જ્ઞાનરૂપ) કાર્ય સિવાય બીજા કોઈ કાર્યની ઉત્પત્તિ સંગત થાય નહીં. તેનું કારણ એ કે, તેઓનું સામર્થ્ય (=બીજા કાર્યોને ઉત્પન્ન કરવાનું સામર્થ્ય) રોકાઈ ગયું છે. ભાવ એ કે, તમે રૂપાદિને નિરંશ-એકરૂપ કાર્યને ઉત્પન્ન કરવાના સ્વભાવવાળા માન્યા અને તો તેમાં બીજા કાર્યજનનસ્વભાવનો વ્યવચ્છેદ (=દૂરીકરણ) થઈ ગયો. ફલતઃ તેઓનું સામર્થ્ય, વિવક્ષિત એક કાર્યને કરવા પૂરતું જ સીમિત થઈ ગયું. એટલે તેઓથી બીજા કાર્યોની ઉત્પત્તિ અસંગત થશે. - વિવરમ્ . 47. अन्ययोगव्यवच्छेदनिरोधादित्यर्थ इति । अन्ययोगस्य-कार्यान्तरजननसम्बन्धलक्षणस्य व्यवच्छेद:-अभावोऽन्ययोगवच्छेदस्तेन निरोधात् कार्यान्तरजननसामर्थ्यस्य ॥ - આ ઉપરોક્ત સંપૂર્ણ પંક્તિનો શબ્દશઃ અર્થ આ પ્રમાણે કરવો - હેતુ જ ફળ બને છે. તેથી તેના પરિણમનસ્વભાવરૂપ પુત્વ હોવાના કારણે તે ફળરૂપ થવા વડે ઉત્પન્ન થતો એવો કાર્યપુત્ર; તમે અસત્ હતો તેમ માનો છો અને પોતાના સ્વભાવની અનવસ્થિતિરૂપ (કાર્યમાં કારણસ્વભાવનો અન્વય ન થવારૂપ) અપુત્વથી યુક્ત કારણોથી તે સ્વભાવરૂપ શુક્રાણુ વિના જ નસીબના બળે સતુ થઈ જાય તેમ કહો છો, તે તો બીજવાળાને પુત્ર ન થાય અને બીજવિનાને પુત્ર થાય તેવું સુંદર સુભાષિત છે ! રૂ. ‘ાદપન્તિઃ ' ત -પd: I ૨. ‘સામર્થવિરોધા' રૂતિ -પાઠ: ૨. “વપ વક્ષo' તિ T-પ8િ: ૪. “રા' રૂત -પd: ૬. પૂર્વમુદ્રિતે છેલ્લે' ત પઢ:, સત્ર N-પ્રતિપાઠ: For Personal & Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता १२४६ (९८) न च रूपं येन स्वभावेन सभागक्षणं जनयति तेनैव विसभागक्षणमालोकादि, एकस्यानेकजनकत्वायोगात्, योगेऽपि तत्तुल्यापत्तेः, अतुल्याश्च रूपालोकादयः । (९९) " ચાલ્યા - त्यादि । न च रूपं येन स्वभावेन सभागक्षणं-रूपक्षणमेव जनयति तेनैव विसभागक्षणमालोकादि । 'आदि'शब्दात् चक्षुरादिग्रहः । कुतो नेत्याह-एकस्य-कारणभेदस्य अनेकजनकत्वविरोधात् एकस्वभावतया । योगेऽपीत्यादि । योगेऽप्यनेकजनकत्वस्य किमित्याहतत्तुल्यतापत्तेः-अनेकतुल्यतापत्तेर्हेत्वभेदादित्यर्थः । अतुल्याश्च रूपालोकादयोऽनेके । न અનેકાંતરશ્મિ . પ્રશ્ન : વિવક્ષિત-એકરૂપ કાર્ય સિવાય, શું તેઓથી બીજા પણ કાર્યો થાય છે? ઉત્તર : (ત વાય) હા, થાય છે જ. કારણ કે તે ઇન્દ્રિય, રૂપ, આલોક વગેરે કારણોથી, વિવક્ષિત-જ્ઞાનરૂપ કાર્ય સિવાય, પોતાની સંતાનપરંપરામાં ચક્ષુ-આદિની ઉત્પત્તિ થાય છે જ. (રૂપ, આલોક વગેરે કારણો જ્ઞાનને તો ઉત્પન્ન કરે છે જ, તે ઉપરાંત પોતાની ઉત્તરોત્તર ક્ષણપરંપરામાં, રૂપ રૂપક્ષણને, ચક્ષુ ચક્ષુક્ષણને એમ બધા અલગ અલગ કાર્યને ઉત્પન્ન કરે છે. પણ તેઓને નિરંશએકકાર્યજનનસ્વભાવી કહો, તો તેઓથી આ બધા કાર્યોની ઉત્પત્તિ સંગત થાય નંહીં.) (૯૮) બૌદ્ધઃ તે રૂપ; જે સ્વભાવે પોતાની સજાતીય-રૂપલણને ઉત્પન્ન કરે છે, તે જ સ્વભાવે પોતાથી વિજાતીય જ્ઞાન-આલોકાદિ ક્ષણને પણ ઉત્પન્ન કરે, એવું માની લઈએ તો? (એમ ચક્ષુ વગેરેમાં પણ સમજવું. અર્થાત્ ચક્ષુ, ઇન્દ્રિય વગેરે એક જ સ્વભાવે સજાતીયવિજાતીય કાર્યો કરી લે, એવું માનીએ તો?). સ્યાદ્વાદી: પણ એવું ન મનાય, કારણ કે એક જ કારણ એક જ સ્વભાવે જુદા જુદા અનેક કાર્યો ન જ કરી શકે. (રૂપ, એક જ સ્વભાવે રૂપ-આલોક-જ્ઞાનાદિ જુદા જુદા અનેક કાર્યો ન જ કરી શકે.) (વાડપિ=) એક જ કારણને, જુદા જુદા અનેક કાર્યના જનક તરીકે માની લો, તો પણ, તેનાથી જન્ય તે તમામ કાર્યો તુલ્ય માનવા પડશે ! (અર્થાત્ રૂપથી જન્ય રૂપ, આલોક, જ્ઞાન વગેરે તમામ કાર્યો સરખા માનવા પડશે..) કારણ કે તે તમામનો હેતુ એક-અભિન્ન છે. હવે રૂપ, આલોક વગેરે કારણો તુલ્ય હોય એવું તો નથી જ, તે બધા (અતુલ્ય=) જુદા જુદા છે. જ અહીં ધ્યાન રાખવું કે, બૌદ્ધ “અનેકથી એક કાર્ય ઉત્પન્ન થાય' એ પક્ષ માન્યો છે. તેમાં ગ્રંથકારશ્રીએ આપત્તિ એ આપી કે, તો તો તે રૂપાદિથી માત્ર એક જ્ઞાન જ ઉત્પન્ન થશે, તે સિવાય રૂ૫ક્ષણ-આદિની ઉત્પત્તિ સંગત થશે નહીં. * રૂપ, આલોક વગેરે કારણોથી અનેક કાર્યો માનવા જ છે. હવે તેઓની ઉત્પત્તિ, જો જુદા જુદા સ્વભાવે મનાય, તો તેઓના કારણરૂપ રૂપાદિમાં જુદા જુદા અનેક સ્વભાવ માનવા પડે. જે બૌદ્ધને બિલકુલ ઇષ્ટ નથી. એટલે તે એક જ સ્વભાવે જુદા જુદા અનેક કાર્યોની ઉત્પત્તિ સંગત કરવા જઈ રહ્યો છે. તેમાં સ્પષ્ટ વિરોધ છે. ૨. 'વિમા ક્ષo' તિ -પાટ: I ૨. ‘ત્રામોત્' રૂતિ -પઢિ: I For Personal & Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ १२४७ अनेकान्तजयपताका (પB: न च कारणाभेदे कार्यस्य भेद इति युक्तम्, अभ्युपगमप्रकोपात्, इष्टश्चायम्, तत एव सर्वतत्प्रसूतेः ।(१००) न चोपादाननिमितभेदतस्तत्र सामग्रीभेदः, तेषामेकस्वभावत्वात् तत्कल्पनाबीजाभावात्, अन्यथा तद्भिन्नस्वभावतापत्तिः । इति तद्भेदादपि फलभेदो આ ચીહ્યા चेत्यादिना । न च कारणाभेदे सति तत्त्वतः कार्यस्य भेद इति युक्तम् । कुत इत्याहअभ्युपगमप्रकोपात् । इष्टश्चाय-कारणाभेदे कार्यभेदः । कथमित्याह-तत एव-तेभ्य एव रूपालोकादिभ्यो विवक्षितनिर्भागैककार्यजननस्वभावेभ्यः सर्वतत्प्रसूतेः सर्वेषां तेषां-रूपालोकादीनां स्वसन्ततावुत्पत्तेः । न चेत्यादि । न च उपादाननिमित्तभेदतो रूपे रूपमुपादानमालोकादयो निमित्तं आलोकादिष्वप्यालोकादयः उपादानं रूपादयो निमित्तमित्येवं तत्र-समग्रेषु सामग्रीभेदः । कुतो नेत्याह-तेषां-हेतुभेदानां रूपादीनामेकस्वभावत्वात् अत एव तत्कल्पनाबीजा અનેકાંતરશ્મિ ...... () પણ એ જુદા જુદા કાર્યો, રૂપથી જ થઈ જાય એવું કહેવું તો જરાય યોગ્ય નથી (કારણ કે, કારણ – અભેદે કાર્યભટ=એક કારણથી જુદા જુદા અનેક કાર્યો ન જ થાય) જો તેવું =કારણઅભેદે કાર્યભેદ) માનો, તો તેમાં અભ્યપગમ; જે તમને સ્વીકૃત છે, તેનો બાધ થશે... (અર્થાત્ તેવું માનો, તો કારણ-અભેદે કાર્યભેદ ન થાય - એવું તમને જે અભિપ્રેત છે, તેનો બાધ થશે...) પરંતુ કારણ-અભેદમાં પણ કાર્યભેદ તો તમને ઇષ્ટ જ છે. (અર્થાત્ માનવો જ પડે છે, કારણ કે જ્ઞાનરૂપ નિરંશ-એક કાર્યને ઉત્પન્ન કરવાના સ્વભાવવાળા રૂપ-આલોક વગેરેથી પોતાની ક્ષણપરંપરામાં રૂપ-આલોકાદિની ઉત્પત્તિ તમે માની જ છે. (આશય એ કે, રૂપ-આલોક વગેરે કારણો, જ્ઞાનક્ષણને તો ઉત્પન્ન કરે જ છે અને પોતાની સજાતીય ક્ષણપરંપરામાં રૂપક્ષણ-આલોકક્ષણ વગેરેને પણ ઉત્પન્ન કરે છે. આમ, કારણ-અભેદે કાર્યભેદ – એક જ કારણથી જુદા જુદા અનેક કાર્યો - તમે માનો જ છો.. તો કારણ-અભેદે કાર્યભેદ ન હોય, એવી તમારી શાસ્ત્રીય માન્યતાનું શું?) - સામગ્રીભેદથી પણ ફળભેદની વ્યવસ્થા અસંગત : (૧૦૦) બૌદ્ધ: રૂપને ઉત્પન્ન કરવામાં રૂપ ઉપાદાન અને આલોકાદિ નિમિત્ત છે. તે જ રીતે આલોકાદિને ઉત્પન્ન કરવામાં આલોકાદિ ઉપાદાન અને રૂપાદિ નિમિત્ત.. આમ ઉપાદાન-નિમિત્તભેદે રૂપાદિની કારણસામગ્રી ભિન્ન-ભિન્ન માની લંઈએ તો? સ્યાદ્વાદીઃ પણ તેવું ન મનાય, કારણ કે તે રૂપાદિ કારણો તો એકાંત એકસ્વભાવી હોવાથી, ક આવું માનવાથી બૌદ્ધને બે ફાયદા થાય છે: (૧) સામગ્રીભેદે કાર્યભેદ પણ સંગત થઈ જાય, અને (૨) કારણ-અભેદે કાર્ય-અભેદ એ સિદ્ધાંત પણ અકબંધ રહે... પણ ગ્રંથકારશ્રી કહે છે કે, તમારા મતે તો સામગ્રીભેદ જ અસંગત છે. ૨. ‘મેવાત તત્ર' ત -પઢિ: . For Personal & Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ fધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता १२४८ दुःस्थित एव । (१०१) सर्वेषां सर्वजननस्वभावत्वाददुःस्थित इति चेत्, न तावद्भयस्तावदुत्पादे सर्वेषामेकस्वभावता । तथैकोपयोगित्वं कार्याणां निरंशता प्रकटो जाति भावात्-उपादाननिमित्तकल्पनाबीजाभावात् । इत्थं चैतदङ्गीकर्त्तव्यमित्याह-अन्यथा-एवमनभ्युपगमे तद्भिन्नस्वभावताऽऽपत्तिः तेषां-हेतुभेदानां रूपादीनां भिन्नस्वभावतापत्तिः, न येनैव स्वभावेनोपादानं तेषां तेनैव निमित्ततेति अभिधानमात्रभेदापत्तेः । इति-एवं तद्भेदादपिसामग्रीभेदादपि फलभेदः-रूपालोकादिर्दुःस्थित एव । सर्वेषामित्यादि । सर्वेषां-हेतुभेदानां रूपादीनां सर्वजननस्वभावत्वात्-अखिलरूपालोकादिजननस्वभावत्वात् अदुःस्थित इति चेत् फलभेदः । एतदाशङ्कयाह-नेत्यादि । न तावद्भ्यः -हेतुभेदेभ्यो रूपादिभ्यः तावदुत्पादे-अनेकरूपादिफलोत्पादे । किमित्याह-सर्वेषां-रूपालोकादीनां एकस्वभावता विवक्षितनिर्भागैक - અનેકાંતરશ્મિ ... તેમાં ઉપાદાન-નિમિત્તરૂપે જુદી જુદી કલ્પના કરવાનું કોઈ બીજ નથી. (ભાવ એ કે, રૂપાદિ કારણો એકાંત-એકસ્વભાવી છે. એટલે તેઓ ક્યાંક ઉપાદાન બને અને ક્યાંક નિમિત્ત બને, જુદા જુદા કાર્ય વિશે તેમનું જુદું જુદું સ્વરૂપ રહે... એ બધું તર્કથી અસંગત જણાય છે.) અમારી આ વાત માનવી જ જોઈએ (અન્યથા=) જો નહીં માનો (અને રૂપાદિની ઉપાદાનનિમિત્તરૂપે કલ્પના કરશો) તો તો તે રૂપાદિ કારણોના ઉપાદાનસ્વભાવ, નિમિત્તસ્વભાવ એમ જુદા જુદા અનેકસ્વભાવ માનવા પડશે ! જે તમને ઇષ્ટ નથી. બૌદ્ધ રૂપાદિ કારણો, જે સ્વભાવે ઉપાદાન બને, તે જ સ્વભાવે નિમિત્ત બને, એવું માની લિઈએ તો? સ્યાદ્વાદી? તો તો ઉપાદાન-નિમિત્તનો માત્ર શબ્દભેદ જ રહ્યો. હકીકતમાં તો તે બે એકસ્વભાવી - એકરૂપ જ ફલિત થયા અને તો ક્યાંક ઉપાદાનરૂપે હોવું ને ક્યાંક નિમિત્તરૂપે હોવું - એમ રૂપાદિનું જુદા જુદારૂપે હોવું જે તમને અભિપ્રેત છે, તે સિદ્ધ થાય નહીં.) સાર: એટલે તમારા મતે, કારણસામગ્રીના ભેદથી પણ રૂપ-આલોકાદિ કાર્યોનો ભેદ સંગત થતો નથી. ફલતઃ નિરંશ-એકજનનસ્વભાવી રૂપ-આલોકાદિથી, વિવક્ષિત એક કાર્ય સિવાય બીજા કાર્યોની ઉત્પત્તિ અસંગત જ રહેશે.. (૧૦૧) બૌદ્ધ રૂપ, આલોક વગેરે બધા કારણો, રૂપ, આલોક વગેરે બધા કાર્યોને ઉત્પન્ન કરવાના સ્વભાવવાળા છે. એટલે તેઓથી (રૂપ-આલોક વગેરે) જુદા જુદા કાર્યો થવા સંગત જ છે; તેમાં કંઈ દુઃસ્થિત નથી. સ્યાદ્વાદીઃ તમારી આ વાત પણ ઉચિત નથી, કારણ કે જો રૂપાદિ અનેક કારણોથી રૂપાદિ જ આવું માનવાથી રૂપાદિની એક જ સ્વભાવે ઉપાદાન-નિમિત્તરૂપે કલ્પના થઈ જાય અને તો તેને અનેકસ્વભાવી માનવાનું પણ ન રહે. For Personal & Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ १२४९ अनेकान्तजयपताका પષ્ટ: - > भेदस्तदेकैकापेक्षया सामग्रीभेदश्चेति शोभनमदुःस्थितत्वम् । (१०२) अभिन्नताव વ્યરહ્યા છે. कार्यापेक्षयाऽङ्गीकृता । तथैकोपयोगित्वं विवक्षितनिर्भागैककार्यापेक्षमङ्गीकृतमेव । तथा कार्याणां निरंशता निर्भागैकरूपतया अनेकप्रतीत्यभावेऽपि, तथा प्रकटो जातिभेदः कार्याणामेव रूपादित्वेन तदेकैकापेक्षया कार्याण्यधिकृत्य सामग्रीभेदश्चेति शोभनमदुःस्थितत्वम्, उक्तदोषेभ्यो नादुःस्थितत्वमित्यर्थः । सकलपिण्डार्थमाह-अभिन्नतावत्स्वभावजत्वे-एकस्वभावानेकरूपादि અનેકાંતરશ્મિ ............. ............... અનેક કાર્યોની ઉત્પત્તિ કહો, તો તેમાં અનેક દોષો આવે છે. તે આ પ્રમાણે - (૧) સર્વેષાં સ્વાવતા... રૂપ, આલોક વગેરે તમામ કારણો નિરંશ-એકકાર્યજનનએકસ્વભાવી છે, એવું તમે પૂર્વે કહ્યું હતું. તે હવે સંગત થશે નહીં, કારણ કે તમે તો તેઓને સર્વજનનસ્વભાવી-અનેકજનનસ્વભાવી કહી દીધા... (૨) ન તથ્રોપોત્વિમ્... રૂપ, આલોક વગેરે કારણો, નિરંશ-એકસ્વભાવી કાર્યને ઉત્પન્ન કરવામાં જ ઉપયુક્ત છે, એવું તમે કહ્યું હતું. પરંતુ હવે તે પણ અસંગત થાય છે, કારણ કે રૂપાદિને સર્વજનનસ્વભાવી કહીને, તેઓને અનેક કાર્યો વિશે ઉપયુક્ત માની લીધા... (ફલતઃ રૂપાદિનો એક વિશે જ ઉપયોગ ન રહ્યો...) (૩) ન કર્યાનાં નિરંશતા... રૂપાદિ અનેક કારણોને આશ્રયીને પણ, નિરંશ એકરૂપ કાર્ય ઉત્પન્ન થાય છે, એમ કાર્યની નિરંશતા તમને અભિપ્રેત છે. પણ હવે તે પણ સંગત થાય નહીં, કારણ કે કારણોને તમે સર્વજનનસ્વભાવી કહ્યા અને તો તેમનો નિરંશ-એકરૂપે કાર્ય કરવાનો સ્વભાવ વિલુપ્ત થઈ ગયો.) એટલે તો જુદા જુદા કારણોથી જુદા જુદા સ્વભાવના આધાનપૂર્વક તે કાર્યની ઉત્પત્તિ થશે. (ફલતઃ તે કાર્યની નિરંશતા નહીં રહે.) (૪) પ્રટો નાતિમે... રૂપ, આલોક વગેરે કાર્યો જુદા જુદા છે, તેમની જાતિ જુદી જુદી છે, એવું અનુભવસિદ્ધ છે. પરંતુ હવે તે પણ નહીં રહે, કારણ કે જે રૂપના કારણો છે, તે જ આલોકાદિના કારણો છે, એવું સર્વને સર્વજનનસ્વભાવી કહેવાથી ફલિત થાય છે... હવે કારણો એક હોવાથી રૂપ-આલોકાદિ કાર્યો પણ એક થાય (અને તો તેમનો જાતિભેદ ન રહે.) (૫) = તાપેક્ષા સામગ્રીમે... રૂપ, આલોક વગેરે જુદા જુદા કાર્યોને આશ્રયીને કારણસામગ્રી જુદી જુદી છે. (રૂપ વિશે રૂપ ઉપાદાન અને આલોકાદિ નિમિત્ત... આલોકાદિ વિશે આલોકાદિ ઉપાદાન અને રૂપાદિ નિમિત્ત – એમ કાર્યભેદને વિશે કારણસામગ્રીનો ભેદ છે) એવું તમને અભિપ્રેત છે. તે પણ સંગત થતું નથી, કારણ કે બધા કારણો બધા કાર્યને ઉત્પન્ન કરવાના સ્વભાવવાળા છે. (એટલે તો બધા કાર્યોની ઉત્પત્તિ, બધા કારણોથી થશે. જુદા જુદા કારણોથી જુદા જુદા કાર્યની ઉત્પત્તિ થાય એવું નહીં રહે.) જ અહીં ખાસ યાદ રાખવું કે, પૂર્વેના સાત વિકલ્પોમાંથી ચોથા વિકલ્પને લઈને બૌદ્ધ પ્રતિજ્ઞા કરી હતી કે. અનેકથી એકની ઉત્પત્તિ થાય એવું અમે માનીશું... પણ એ પ્રતિજ્ઞાનો અહીં વિલોપ થાય છે. For Personal & Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता १२५० स्वभावजत्वे ह्यमीषां तदन्यतरवत् सर्वेषां तत्तुल्यतापत्तिः तत्स्वभाववैचित्र्यं वेत्यलङ्घनीया न्यायमुद्रा ॥ વ્યાર ... स्वभावजत्वे यस्मात् अमीषां-कार्याणां तदन्यतरवत्-रूपाद्यन्यतरवत् सर्वेषाम्-आलोकादीनां तुल्यतापत्तिः अभिन्नतावत्स्वभावजत्वादेव येभ्य एव स्वभावेभ्यो रूपमुत्पन्नं तेभ्य एवालोकादय इत्यपि कृत्वा । तत्स्वभाववैचित्र्यं वा तेषामेव-हेतुभेदानां रूपादीनां स्वभाववैचित्र्यं वा । एतेन 'तथाविधसर्वजननस्वभावाः' इत्यपि व्युदस्तम्, बलात् तद्वैचित्र्यापत्तेः । इति-एवमलङ्घनीया न्यायमुद्रा । एतल्लङ्घने न्यायभेद इति भावनीयम् ।। ... અનેકાંતરશ્મિ ............. આટલા બધા દોષો આવે છે, તે છતાં તમે કહો છો, કે અમારા મતે કંઈ દુસ્થિત નથી, તે બહુ સારું કહેવાય ! (અર્થાત્ તે વાત, તમારી મૂર્ખતાને જ સૂચવે છે.) (૧૦૨) હવે ગ્રંથકારશ્રી ઉપરોક્ત ચર્ચાનો સારભૂત ભાવાર્થ કહે છે – રૂપસ્વભાવ, આલોકસ્વભાવ, ઇન્દ્રિયસ્વભાવ... એમ જુદા જુદા સ્વભાવવાળા અનેક કારણો છે અને એ બધા કારણો સર્વજનન એકસ્વભાવી છે. હવે આવા કારણોથી રૂપ-આલોક વગેરે કાર્યોની ઉત્પત્તિ કહો. તો તો રૂપાદિ કોઈ એક કાર્યની જેમ તે બધા કાર્યો તુલ્ય માનવાની આપત્તિ આવશે ! કારણ કે જુદા જુદા અનેક કારણોનાં જે સ્વભાવે રૂપ ઉત્પન્ન થયું છે, તે જ સ્વભાવે આલોક વગેરે ઉત્પન્ન થાય છે. (આમ, તુલ્યસ્વભાવે થયા હોવાથી, તેમને તુલ્ય જ માનવા પડે.) અથવા તો, જુદા જુદા અનેક કાર્યોને ઉત્પન્ન કરનાર રૂપ-આલોક વગેરે કારણોનો સ્વભાવવૈવિ8) જુદો જુદો સ્વભાવ માનવો પડે. (તો જ તેમના થકી જુદા જુદા સ્વભાવે જુદા જુદા કાર્યની ઉત્પત્તિ સંગત થાય.). પણ (૧) કાર્યની તુલ્યતા, કે (૨) કારણસ્વભાવની વિચિત્રતા-બેમાંથી એકે તમને ઇષ્ટ નથી. એટલે તમે જે કહો છો કે - “રૂપાદિ કારણો, સર્વ કાર્યોને ઉત્પન્ન કરવાના એક સ્વભાવવાળા છે - તે વાત પણ નિરાકૃત થાય છે. કારણ કે જુદા જુદા અનેક કાર્યોને ઉત્પન્ન કરવા, તેમાં જુદા જુદા અનેક સ્વભાવ માનવા પડે અને તો બલાત્ રૂપાદિની ચિત્રસ્વભાવતા (=અનેકસ્વભાવતા) માનવી પડે.. જે બિલકુલ ઈષ્ટ નથી. નિષ્કર્ષ: કારણનું કાર્યરૂપે પરિણમન અને તેના આધારે જ હેતુ-ફલભાવની તર્કબદ્ધ વ્યવસ્થા એ સથાય (=ન્યાયમુદ્રા) છે, તેનું ઉલ્લંઘન થઈ શકે નહીં. જો તેનું ઉલ્લંઘન કરો, તો (ન્યાયભેદ) હેતુ-ફળભાવની પ્રતિનિયત વ્યવસ્થા વિલુપ્ત થશે ! આવું કહીને એ ફલિત કરવું છે કે, તે કારણો જુદા જુદા સ્વભાવે જુદા જુદા કાર્યની ઉત્પત્તિ કરે એવું પણ નથી, કારણ કે તેઓ એકસ્વભાવી હોવાથી એકરૂપે જ બધા કાર્યોને ઉત્પન્ન કરે છે. ૨. ‘ત્તે ન તથા ' ત -પઢિ: . ૨. “બાવની' રૂતિ ટુ-પત્ર: For Personal & Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ १२५१ अनेकान्तजयपताका (પષ્ટ્ર (१०३) स्यादेतद्धेतुस्वभावसङ्क्रान्तिपक्षेऽयं दोषः । तत्र हि तस्यैव तथाभवनमिति कार्यतुल्यता, अत एव च तत्स्वभाववैचित्र्यं वेत्यनिवारितमेतत् । (१०४) यदा तु तत्प्रतीत्योत्पादतस्तद्भावस्तदा हेतूनां निमित्तमात्रत्वान्न कश्चिद् दोष इति । एतेन कारणानां ... ...... ચાહ્યા ... स्यादेतत्-अथैवं मन्यसे हेतुस्वभावसङ्क्रान्तिपक्ष एव कार्ये अयं दोषः-अनन्तरोदितः । तत्र यस्मात् हेतुसङ्क्रान्तिपक्षे तस्यैव-हेतोः तथाभवनं कार्यरूपतया इति-एवं कार्यतुल्यता, अत एव-तत्तथाभवनात् तत्स्वभाववैचित्र्यं वैति-सर्वेषां सर्वजननस्वभाववैचित्र्यं वैति अनिवारितमेतद् भवत्येवेत्यर्थः । यदा तु-यदा पुनः तत्प्रतीत्योत्पादतः-तेभ्यः प्रतीत्योत्पादनेन तद्भावः तावत् कार्यभावस्तदा-तस्मिन् काले हेतूनां निमित्तमात्रत्वात् कारणात् न कश्चिद् અનેકાંતરશ્મિ .... એ બધું તમે શાંતિથી વિચારો... (હવે બૌદ્ધ શાંતિથી વિચાર્યા વિના જ, ફરી પોતાની દલીલો રજૂ કરવા અને પૂર્વોક્ત દોષો પરિણમનવાદમાં બતાવવા જઈ રહ્યો છે.) (૧૦૩) બૌદ્ધ ઃ તમે હેતુસ્વભાવનું કાર્યમાં સંક્રમણ (પરિણમન) માનો છો, અર્થાત્ હેતુનું કાર્યરૂપે પરિણમન માનો છો... હવે હકીકતમાં તો આ હેતુપરિણમન પક્ષમાં જ (૧) કાર્યતુલ્યતા, અને (૨) કારણસ્વભાવની વિચિત્રતા રૂપ બે દોષ આવે છે. (અમારા મતે નહીં.) તે આ પ્રમાણે – પરિણમનવાદમાં દોષઃ (૧) હેતુ, કાર્યરૂપે પરિણમે છે. એટલે બધા કાર્યોમાં હેતુનો અન્વય થશે, બધા કાર્યો હેતુમય થશે અને તો તે હેતુમય કાર્યો પરસ્પર તુલ્ય માનવા પડશે. (આશય એ કે, હેતુ એકસ્વભાવી છે અને એ હેતુ કાર્યરૂપે પરિણમે છે. એટલે તો હેતુમય કાર્યો પણ હેતુના સ્વભાવવાળા-તુલ્ય માનવા પડે.) અથવા તો (૨) તે હેતુમાં જુદા જુદા અનેક સ્વભાવ માનવા પડે, તેને ચિત્ર-અનેકસ્વભાવી માનવો પડે. કારણ એ જ કે, હેતુનું જુદા જુદા કાર્યરૂપે પરિણમન થાય છે... (જુદા જુદા સ્વભાવે જ જુદા જુદા કાર્યોમાં પરિણમન શક્ય છે.) એટલે હેતુના સર્વકાર્યજનનસ્વભાવને ચિત્ર-અનેકરૂપ માનવો જ પડે... (અર્થાત્ અનિવારિતપણે તેનું સ્વભાવવૈચિત્ર્ય આવશે.) ક્ષણિકવાદમાં નિર્દોષતા : (૧૦૪) જે વખતે વળી કારણને આશ્રયીને કાર્ય થતું હોય, તે વખતે હેતુઓ તો માત્ર નિમિત્તરૂપ છે. એટલે પૂર્વોક્ત કોઈ દોષનો અવકાશ નથી... ૨. “પક્ષે ' રૂતિ -પાવ: | ૨. “તિ' રૂતિ ટુ-પાઠ: રૂ. ‘ત્યનિ' રૂતિ -પઢિ: | For Personal & Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता १२५२ भिन्नेभ्यः स्वभावेभ्यः कार्यस्य भिन्ना एव विशेषाः' इत्येतदपि प्रत्युक्तमिति । (१०५) अत्रोच्यते-तदिदं पिशाचभयात् पितृवनसमाश्रयणम् । नहि कथञ्चित् हेतुस्वभावसङ्क्रान्तिमन्तरेणासत्सद्भवनापत्त्या कार्यभाव एव युज्यत इत्युक्तप्रायम् । (१०६) स છે ચાહ્યા दोष इति । एतेनेत्यादि । एतेन-अनन्तरोदितेन कारणानां रूपादीनां भिन्नेभ्यः स्वभावेभ्यः कार्यस्य-विज्ञानादेः भिन्ना एव विशेषाः-रूपास्तदाभासतेत्येवमादय इत्येतदपि प्रत्युक्तंपरिहतमिति । अत्रोच्यते-तदिदमित्यादि । तदिदं-लोकप्रवादनिबन्धनं पिशाचभयात् पितृवनसमाश्रयणम् । अत्राधिकृतदोषसम्भवः । एतदेवाह न हीत्यादिना । न यस्मात् कथञ्चित् અનેકાંતરશ્મિ .. ભાવાર્થ: (૧) એક જ દંડરૂપ નિમિત્તથી જુદા જુદા અનેક ઘડાઓ બનતા હોય છે, પણ તેટલા માત્રથી તે બધા ઘડા એક ન થઈ જાય... તે જ રીતે નિમિત્તરૂપ હેતુ એક હોય તેટલા માત્રથી તેનાથી થનારા તમામ કાર્યો એક-અભિન્ન થઈ જાય એવું નથી. (એટલે અમારા મતે કાર્યતુલ્યતાનો દોષ નથી), અને (૨) તે હેતુ કાર્યોમાં પરિણમતો પણ નથી, કે જેથી જુદા જુદા કાર્યોમાં પરિણમન માટે તેમાં જુદા જુદા અનેક સ્વભાવ માનવા પડે.. (એટલે સ્વભાવવૈચિત્ર્યનો પણ દોષ નથી.) એટલે અમારો મત નિર્દોષ જણાઈ આવે છે. આનાથી, પૂર્વે તમે જે કહ્યું હતું કે – “રૂપ, આલોક વગેરે કારણોના જુદા જુદા સ્વભાવથી, વિજ્ઞાનાદિ કાર્યોના પણ જુદા જુદા (=વિષયનિર્ભસતા, બોધરૂપતા, વિષયગ્રહણપ્રતિનિયમ... વગેરે) અનેક વિશેષો-સ્વભાવો માનવા પડશે” - તે બધું કથન પણ નિરાકૃત થાય છે, કારણ કે હેતુનું કાર્યરૂપે પરિણમન થતું હોય, તો હેતુના અનેકસ્વભાવે કાર્યના પણ અનેક સ્વભાવ માનવા પડે... પણ હેતુ તો માત્ર નિમિત્તરૂપ છે અને તો તેના અનેકસ્વભાવ હોવા માત્રથી કાર્યના અનેક સ્વભાવ માનવા પડે એવું જરૂરી નથી. એટલે હકીકતમાં દોષ તમારા મતે છે, અમારા મતે નહીં – એવું ફલિત થયું. (૧૦૫) સ્યાદ્વાદીઃ તમે આવું કહેશો, તો લોકો તમને કહેશે કે તમે રાક્ષસના ડરથી સ્મશાનમાં છૂપાઈ ગયા. (કોઈકને રાક્ષસથી ડર લાગતો હોય ને તે સ્મશાનનો આશરો લે, તો બેશક તેનો ભય વધવાનો જ. તેમ તમે નાના દોષોને દૂર કરવા પ્રતીત્યોત્પાદ, ક્ષણિકવાદ, નિરન્વયવાદ... એ બધાનો આશરો લીધો, પણ હકીકતમાં તે બધાથી વધુ ને વધુ દોષો આવવાના જ. એટલે તમારા જેવાને લઈને લોકોમાં પ્રવાદ ઊભો થવાનો જ.). હવે મૂળ વાત પર આવીએ – હેતુનું પરિણમન ન માનો, હેતુને નિરન્વય નશ્વર માનો, તો તો તેમાં અધિકૃત (અમે કહેલા) ૧. પૂર્વમુકિતે “TI તા.' તિ પટ:, મત્ર D-પ્રતપ: ૨. 'પ્રવાનિવલ્પનરૂતિ ટુ-પીઠ: I For Personal & Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ १२५३ अनेकान्तजयपताका ( 8: उपलभ्यत इति चेत्, को वा किमाह ? कथं न युज्यत इति ? भवन्नीत्या वेदितम् । कश्चायं तत्प्रतीत्योत्पादः ? तदनन्तरभावित्वम् । नेदं क्षणिकैकान्तवादिनोऽशेषतत्कालभाविभावसाधारणत्वेन तद्भावसिद्धये, नियमहेत्वभावात् । ( १०७) तथाहि -विवक्षितहेतु व्याख्या केनचित् प्रकारेण हेतुस्वभावसङ्क्रान्तिमन्तरेण असत्सद्भवनापत्त्या प्रमाणविरुद्धकार्यभाव एव युज्यत इत्युक्तप्रायं प्रायेणोक्तम् । स उपलभ्यत इति चेत् कार्यभावः । एतदाशङ्कयाहको वा किमाह ? उपलभ्यत एव । कथं न युज्यत इति परः । भवन्नीत्या वेदितमिति ग्रन्थकारः । कश्चायं तत्प्रतीत्योत्पाद इति प्रश्नः । तदनन्तरभावित्वमिति परवचनम् । नेदंतदनन्तरभावित्वं क्षणिकैकान्तवादिनोऽशेषतत्कालभाविभावसाधारणत्वेन हेतुना तद्भावसिद्धये, प्रक्रमात् हेतुफलभावसिद्धये । कुत इत्याह- नियमहेत्वभावात् । एनमेव स्पष्टयन्नाह ... અનેકાંતરશ્મિ દોષો આવે જ. તે આ પ્રમાણે - કોઈક અપેક્ષાએ હેતુનો સ્વભાવ કાર્યરૂપે પરિણમે છે. જો પરિણમન ન માનો, તો સર્વથા અસત્ વસ્તુ સત્ થવાની આપત્તિ આવે ! જે પ્રમાણવિરુદ્ધ છે. (નહીંતર તો ખપુષ્પ જેવા પણ સત્ થવા લાગે.) એટલે પરિણમન વિના અસનું સસ્તું થવારૂપ પ્રમાણવિરુદ્ધ કાર્ય સંગત થતું નથી. એ બધું પ્રાયઃ કરીને પૂર્વે અમે કહી જ દીધું છે. (૧૦૬) બૌદ્ધ : ઘટ વગેરે કાર્યો તો ઉપલબ્ધ થાય છે જ. - સ્યાદ્વાદી ઃ તે વિશે તો કોણ શું કહે છે ? (અર્થાત્ તેઓ તો ઉપલબ્ધ થાય છે જ – તે વિશે કોઈ વિવાદ નથી.) બૌદ્ધ : તો તમે કેમ કહો છો કે, તે કાર્ય યોગ્ય ઠરતું નથી. સ્યાદ્વાદી : તમારા શાસ્ત્રને અનુસા૨ે તો તે જાણેલું કાર્ય ઘટતું નથી. (અર્થાત્ કાર્ય તો છે જ; પણ તમારા શાસ્ત્રને અનુસારે તેનું અસ્તિત્વ સંગત થતું નથી.) જુઓ - તમે કહો છો કે, તત્વતીત્યોત્પારઃ (ારાં પ્રતીત્ય નાર્યસ્ય ઉત્પાવઃ) તેનો ભાવાર્થ શું ? બૌદ્ધ ઃ તેનો ભાવાર્થ એટલે અનન્તરભાવિત્વ અર્થાત્ કારણ પછી કાર્યનું થયું... (ભાવ એ કે, કારણ પછીની તરતની ક્ષણે કાર્યનું થવું; એ જ કારણને આશ્રયીને કાર્યનો ઉત્પાદ છે.) સ્યાદ્વાદી : અરે ! એકાંત ક્ષણિકવાદમતે તો, આવું અનંતર થવાપણું; તે કાળે (=કાર્યકાળે) થનારા તમામ ભાવોમાં સાધારણ છે અને તો તે પ્રતિનિયત હેતુ-ફળભાવની સિદ્ધિ માટે સમર્થ બને * અસનું સત્ થવાનો દોષ પરિણમનવાદમાં નથી આવતો... કારણ કે શક્તિરૂપે કાર્યનું પૂર્વે પણ અસ્તિત્વ મનાય છે અને એ પૂર્વે વિદ્યમાન-શક્તિમાન્ હેતુ જ કાર્યરૂપે પરિણમે છે. બાકી સર્વથા અસત્ એક નવું કાર્ય ઉભું થાય છે એવું નથી. એટલે બૌદ્ધ ! તમારા મતે ‘કાર્ય’ સંગત ઠરતું નથી. છુ. ‘તત્પ્રીત્યોત્વા:’ કૃતિ -પાત: । ૨. ‘પરવØનમ્’ કૃતિ ૩-પાટ: I For Personal & Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ મધર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता १२५४ क्षणानन्तरं तत्कालभावि सर्वमेव भुवनोदरगतं क्षणजातमुत्पद्यते, ततस्तत्स्वरूपाद्यननुवेधतुल्यतायामयमेवास्य हेतुरिदमेव चास्य फलमिति कुतोऽयं नियमः ? । विधूय मोह વ્યાડ્યા ... तथाहीत्यादिना । तथाहीत्युपप्रदर्शने । विवक्षितहेतुक्षणानन्तरं तत्कालभावि सर्वमेव भुवनोदरगतं क्षणजातमुत्पद्यते, अन्यथा सर्वं क्षणिकमिति प्रतिज्ञाव्याघातः । ततः-एवं व्यवस्थिते सति तत्स्वरूपाद्यननुवेधतुल्यतायां सत्यामयमेवास्य हेतुः तथा इदमेव चास्य फलमिति कुतोऽयं नियमः ? न कुतश्चिदित्यर्थः । विधूय मोहतिमिरमालोच्यतामेतदिति । आह ... અનેકાંતરશ્મિ ... નહીં. કારણ કે તેમાં નિયમન કરનારું કોઈ કારણ રહેતું નથી. (૧૦૭) આ જ વાતને સ્પષ્ટ કરવા તેનો ભાવાર્થ કહે છે - હમણાં વિવક્ષિત હેતુની સત્તા છે અને હવે તે પછીની અનંતરક્ષણે તે કાળે થનારી ત્રણ ભુવનની સમસ્ત પદાર્થક્ષણો ઉત્પન્ન થાય છે. (આશય એ કે, તમારા મતે દરેક પદાર્થો ક્ષણિક છે. એટલે હેતુષણ વખતે રહેનારા તમામ પદાર્થો બીજી ક્ષણે નષ્ટ થઈ જશે... હવે એ હેતુક્ષણ પછી; જે ક્ષણે કાર્યનો ઉદય થાય છે, તે વખતે જગતમાં બીજા પણ પદાર્થો ઉત્પન્ન થાય છે જ અને તો આ તમામ પદાર્થો પણ હેતુક્ષણના અનંતરભાવી છે જ, તો તેઓ પણ કાર્ય કેમ ન બંને? વિવક્ષિત કાર્ય જ “કાર્ય બને – એવું કેમ ?) પ્રશ્ન : પણ હેતુષણ પછી, શું વિશ્વગત તમામ પદાર્થો નવા જ ઉત્પન્ન થાય છે ? ઉત્તર : હા, જરૂર... જો નવા ઉત્પન્ન ન થાય તો પૂર્વેના પદાર્થો જ હમણાં રહ્યા છે – એવું માનવું પડશે અને તો “સર્વ ક્ષણમ્' એ પ્રતિજ્ઞાનો વ્યાઘાત થશે... એટલે હેતુક્ષણ પછી વિશ્વગત તમામ પદાર્થો નવા ઉત્પન્ન થાય છે, એવું માનવું જ રહ્યું. હવે હેતુનાં સ્વરૂપનો અનુવેધ તો, તે તમામ ક્ષણોમાં (કાર્યક્ષણમાં પણ) નથી થતો; એ રૂપે તો વિશ્વગત તમામ ક્ષણો સરખી છે અને તે તમામ ક્ષણો, વિવક્ષિત હેતુની અનંતર થનારી પણ છે જ. તો પછી (૧) આ કાર્યનું આ જ કારણ છે, (૨) આ કારણનું આ જ કાર્ય છે – એવો પ્રતિનિયત હેતુ-ફળભાવનો નિયમ શેના આધારે ? ભાવાર્થ પ્રતિનિયત હેતુના સ્વરૂપનું પ્રતિનિયત કાર્યમાં અનુસરણ થાય એવું તો તમને માનવું નથી. (૧) હવે પૂર્વેક્ષણરૂપે તો વિશ્વગત તમામ પદાર્થો રહેલા છે, તો તેમાંથી અમુક પ્રતિનિયત જ પદાર્થ કારણ બને, એવી કલ્પના કરવામાં આધાર શું? અને (૨) અનંતરસ્વભાવી - ઉત્તરક્ષણરૂપે પણ વિશ્વગત તમામ પદાર્થો ઉત્પન્ન થાય છે, તો તેમાંથી અમુક પ્રતિનિયત પદાર્થ જ વિવક્ષિતહેતુનું કાર્ય બને, એવું કેમ ? આવી સમસ્યાઓનું કોઈ સમાધાન ન હોવાથી, તમારા મતે પ્રતિનિયત હેતુફળભાવની વ્યવસ્થા સંગત થતી નથી. છે જે અનંતરભાવી હોય તે કાર્ય કહેવાય, એવું બૌદ્ધ માને છે. હવે અનંતરભાવી તો, તે વખતે થનારી વિશ્વગત તમામ ક્ષણો છે. (માત્ર વિવક્ષિત કાર્યક્ષણ જ નહીં.) તો તેઓ પણ વિવક્ષિત હેતુનું કાર્ય કેમ ન બને ? એનું સચોટ સમાધાન, બૌદ્ધ પાસે નથી. For Personal & Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ १२५५ अनेकान्तजयपताका - > तिमिरमालोच्यतामेतदिति । (१०८) किमत्रालोच्यम् ? तत्स्वभावत एव तन्नियमसिद्धेः सर्वस्य सुस्थितत्वात् । तथाहि-तयोरेव हेतु-फलयोः स स्वभावो येन स एव तस्यैव हेतुस्तदेव च तस्यैव फलमिति । अतोऽशेषतत्कालभाविभावसाधारणत्वेऽपि तदनन्तरभावित्वस्य अपरत्र तत्स्वभावत्वाभावात् अस्यैव च नियमहेतुत्वात् तद्भावसिद्धिरिति । किमत्रालोच्यम् ? तत्स्वभावत एव-हेतुफलस्वभावत एव तन्नियमसिद्धेः-हेतुफलभावनियमसिद्धेः सर्वस्य सुस्थितत्वात् किमत्रालोच्यमिति ? एतदेव भावयति तथाहीत्यादिना। तथाहीति पूर्ववत् । तयोरेव हेतु-फलयो:-विवक्षितयोः स स्वभावो येन-स्वभावेन स एव-विवक्षितः तस्यैव-विवक्षितस्य हेतुः तदेव च-विवक्षितं तस्यैव-विवक्षितस्य हेतोः फलमिति । अतः-अस्मात् स्वभावात् अशेषतत्कालभाविभावसाधारणत्वेऽपि कस्येत्याहतदनन्तरभावित्वस्य । अपरत्र-अविवक्षितहेत्वादौ तत्स्वभावत्वाभावात् कारणात् अस्यैव અનેકાંતરશ્મિ .... (જૈનમતે તેવા દોષો ન આવે, કારણ કે જૈનમતે પ્રતિનિયત હેતુનું પ્રતિનિયત કાર્યમાં પરિણમન મનાય છે. એટલે જેમાં પરિણમન થાય તે જ કાર્ય અને જેનું પરિણમન થાય તે જ કારણ - એમ પ્રતિનિયત કાર્ય-કારણભાવની વ્યવસ્થા નિબંધ ઘટી જાય.) એટલે હે બૌદ્ધો ! એકવાર મોહતિમિરને દૂર કરીને, તમે એકદમ બરાબર વિચાર કરો... (તો જ તમને વાસ્તવિક તત્ત્વનો ખ્યાલ આવશે.) પ્રતિનિયતતાસાધક બૌદ્ધપ્રલાપ - (૧૦૮) બૌદ્ધઃ (પૂર્વપક્ષ) : હેતુ અને ફળનો તેવો સ્વભાવ છે અને તેનાથી જ પ્રતિનિયત હેતુ-ફળભાવનું નિયમન સિદ્ધ થઈ જશે... આમ અમારા મતે બધું સુરક્ષિત જ હોવાથી, અહીં વિચારવાનું શું? આ જ વાતને સમજાવવા ભાવના કહે છે – વિવક્ષિત કાર્ય-કારણનો (=ઘટ-મૃદુનો) એવો સ્વભાવ છે, કે જે સ્વભાવના આધારે, (૧) વિવક્ષિત (માટીરૂપ) પદાર્થ ઘટનું જ કારણ બને, અને (૨) વિવક્ષિત (ઘટરૂપ) પદાર્થ, માટીનું જ કાર્ય બને. આ સ્વભાવના આધારે જ, હેતુની અનંતર થવાપણું; કાર્ય વખતે થનારા વિશ્વગત તમામ * આટલી અકાઢ્ય યુક્તિઓ આપ્યા પછી પણ તે વાતને તે સમજતો નથી અને તે વિશે વિચારવાનું બાજુ પર મુકીને હજી પોતાના કુતર્કો રજુ કરે છે. તેનું પરિણામ તો શૂન્યમાં જ પર્યવસિત થવાનું; એ ગ્રંથકારશ્રી આગળ જણાવશે. ૨. ‘તમવિસિરિત' ત T-પાઠ: | For Personal & Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ મધક્કાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता १२५६ तथाहि-तस्यैवासौ स्वभावो येन तदनन्तरं भवत् तदेव तत्कार्यमितरदेव च तत्कारणं नान्यदिति ॥(१०९) अत्रोच्यते-एतदपि यत्किञ्चित्, अन्वयापत्तेः, अन्यथा शब्दार्था આ વ્યાહ્યા तत्स्वभावत्वस्य नियमहेतुत्वात् कारणात् तद्भावसिद्धिः-हेतुफलभावसिद्धिरिति । एतदेव भावयति तथाहीत्यादिना । तथाहीति पूर्ववत् । तस्यैवासौ स्वभावः कारणस्य येन-स्वभावेन तदनन्तरं भवत्-कारणानन्तरं भवत् तदेव-विशिष्टं तत्कार्यमितरदेव च विवक्षितं तत्कारणंविवक्षितकार्यकारणं नान्यत् तदनन्तरभावित्वे सत्यपि इति । एतदाशङ्कयाह-अत्रोच्यते-एतदपि यत्किञ्चित्-असारम् । कुत इत्याह-अन्वयापत्तेः, अन्यथा-अन्वयापत्तिमन्तरेण शब्दार्था ... અનેકાંતરશ્મિ .... પદાર્થોમાં હોવા છતાં, અવિવક્ષિત પદાર્થ કાર્ય-કારણ ન બને, કારણ કે તેઓમાં તેવો સ્વભાવ નથી. આમ, પ્રતિનિયત સ્વભાવપણું; એ જ પ્રતિનિયત હેતુ-ફળભાવના નિયમનનું કારણ છે. એટલે અમારા મતે હેતુ-ફળભાવની નિબંધ સિદ્ધિ છે. (તાત્પર્યઃ પૂર્વેક્ષણમાં માટી, તંતુ વગેરે અનેક પદાર્થો છે અને ઉત્તરક્ષણમાં ઘટ, પટ વગેરે અનેક પદાર્થો છે. (૧) હવે માટીની અનંતર થવાપણું; જેમ ઘટમાં છે, તેમ પટમાં પણ છે જ. તો પટ પણ માટીનું કાર્ય કેમ ન બને? તો તેનું સમાધાન એ કે, વિવક્ષિત કારણનો (=માટીનો) તેવો સ્વભાવ છે કે, જેથી તે માત્ર ઘટનું જ કારણ બને. એટલે તેનાથી માત્ર ઘટ જ થાય, પટ નહીં... તે જ રીતે (૨) ઘટ, જેમ માટીની અનંતર ક્ષણે થાય છે, તેમ તંતુની અનંતર ક્ષણે પણ થાય છે. (ઘટની પૂર્વેક્ષણમાં માટી-તંતુ બેય છે.) તો ઘટનું કારણ તંતુ પણ કેમ ન બને? તો તેનું સમાધાન એ કે, વિવક્ષિત કાર્યનો (=ઘટનો) તેવો સ્વભાવ છે કે જેથી તે માત્ર માટીનું જ કાર્ય બને. એટલે તે માત્ર માટીથી જ થાય, તંતુથી નહીં, અને તો તેનું કારણ માત્ર માટી જ બનશે, તંતુ નહીં. આમ, તસ્વભાવત્વના આધારે પ્રતિનિયત હેતુ-ફળભાવ હોવામાં કોઈ બાધ નથી. આ જ વાતને જણાવવા ભાવના કહે છે –). વિવક્ષિત (માટીરૂપ) કારણનો જ તેવો સ્વભાવ છે કે, જેથી તેની અનંતર ક્ષણે ઘટ-પટ-કટ વગેરે અનેક પદાર્થો થવા છતાં પણ, ઘટરૂપ વિશિષ્ટ કાર્ય જ તેનું કાર્ય બને, તે સિવાયના પટાદિ કાર્યો નહીં. એટલે પરિણમન વિના પણ, તેવા સ્વભાવના આધારે માટીનું ઘટરૂપ જ કાર્ય, તંતુનું પટરૂપ કાર્ય - એમ કાર્ય-કારણભાવનું નિયમન સિદ્ધ થઈ જશે. એટલે અમારા મતે કોઈ દોષનો અવકાશ નથી, એવું ફલિત થયું. (૧૦૯) સ્યાદ્વાદી : (ઉત્તરપક્ષ :) તમારી આ વાત પણ યત્કિંચિત-અસાર જણાઈ આવે છે, કારણ કે આ વાતને અનુસારે તો તમને અન્વય (=હેતુનો કાર્યમાં અનુવેધ) માનવાની આપત્તિ આવે છે. (અન્યથાક) જો અન્વય ન માનો, તો તમે કહેલ ‘તસ્વભાવત્વ' શબ્દનો અર્થ સંગત થાય નહીં. For Personal & Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ (પ -9 १२५७ अनेकान्तजयपताका योगात् । तथाहि-स्वो भावः स्वभाव इत्यात्मीया सत्ता, तस्यैव हेतोरियमात्मीया सत्ता यत् तदनन्तरं भवत् तदेव तत् कार्यमिति तस्यैव तथाभवनेऽन्वयसिद्धिः, अतत्स्वभावत्वे च तदनन्तरं न तद्भावः, भावे वाऽतिप्रसङ्ग इति कुतो हेतुफलभावनियमः ?।(११०) વ્યારા . योगात् । एतदेवाह तथाहीत्यादिना । तथाहीति पूर्ववत् । स्वो भावः स्वभाव इति । किमुक्तं भवति ? आत्मीया सत्ता । अयं भावार्थः-तस्यैव हेतोरियमात्मीया सत्ता यत् तदनन्तरं भवत्-विवक्षितहेत्वनन्तरं तदेव-विवक्षितमेव तत् कार्यम् । इति-एवं तस्यैव-हेतोस्तथाकार्यभावेन भवनेऽन्वयसिद्धिः। विपक्षे बाधामाह अतत्स्वभावत्वे चेत्यादिना । अतत्स्वभावत्वे च हेतोः तदनन्तरं-विवक्षितहेत्वनन्तरं न तद्भावः-न विवक्षितकार्यभावः, भावे वा तस्य अतिप्रसङ्गः अतत्स्वभावत्वाविशेषे तदपरभावापत्त्या । इति-एवं कुतो हेतुफलभाव - અનેકાંતરશ્મિ ... જુઓ - સ્વભાવ' એટલે સ્વો ભવઃ, અર્થાત્ પોતાનો ભાવ, પોતાની સત્તા. (પોતાનું જ કાર્યરૂપે અસ્તિત્વ.) આ સ્વભાવનો શબ્દાર્થ છે. હવે તેનો ભાવાર્થ વિચારીએ. વિવક્ષિત માટીરૂપ હેતુની જ તેવી આત્મીય સત્તા છે, કે જેથી તેની (કમાટીની) પછી થનારી ઘટરૂપ વસ્તુ જ તેનું કાર્ય છે, અર્થાત્ સત્તા=કાર્ય. (ભાવ એ કે, ઘટ એ પૂર્વેક્ષણીય માટીની જ સત્તારૂપ છે. માટી જ ઉત્તરક્ષણે તે ઘટરૂપે પરિણમે છે અને તેના આધારે નિયમિત થાય છે કે, માટીનું કાર્ય ઘટ જ છે, પટ નહીં. કારણ કે માટીની આત્મીય સત્તા, ઘટમાં જ છે, પટમાં નહીં.) હવે આ રીતે જો કારણનું (=માટીનું) જ કાર્યરૂપે (=વટરૂપે) પરિણમન માનો, તો તો અન્વય (=કારણનો કાર્યમાં અનુવેધ) નિબંધ સિદ્ધ થશે. જો વિવલિત હેતુનું તત્ત્વભાવપણું; કાર્યરૂપે આત્મીય સત્તા-કાર્યરૂપે પોતાનું પરિણમન થવાનું; ન હોય, તો તેની (કમાટીની) પછી તરત કાર્યનું (=ઘટનું) અસ્તિત્વ સંગત થાય નહીં. (જો કારણ કાર્યરૂપે ન પરિણમે, તો તે કાર્ય આવ્યું ક્યાંથી? આકાશથી તો ટપકતું નથી અને અસત્ સત્ થઈ જતું હોય એવું પણ નથી. ફલતઃ કાર્યનું અસ્તિત્વ અસંગત રહે.) કદાચ તેની પછી કાર્યનું અસ્તિત્વ માની લો, તો પણ અતિપ્રસંગ એ આવશે કે, તસ્વભાવપણા વિના પણ – હેતુનું કાર્યરૂપે પરિણમન થયા વિના પણ – જો માટીથી ઘટરૂપ કાર્ય થતું હોય, તો તસ્વભાવત્વ વિના પણ તેનાથી પટરૂપ કાર્ય પણ કેમ ન થાય? (આશય એ કે, કારણનું કાર્યરૂપે પરિણમન હોય, તો જે રૂપે પરિણમન થાય, તે જ તેનું કાર્ય ૨. “સિદ્ધ ' કૃતિ -પઢિ: I ૨. ‘ માવેન’ રૂતિ -પટિ: | For Personal & Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ ધિક્કાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता १२५८ नन्वलमनेन वाक्छलेन । तस्यायं स्वभावः स्वधर्मो यदपगच्छति तस्मिन् तदनन्तरं तदेव भवति । स्यादेतत्-एवं यदि तदाऽन्यन्न भवेत्, भवति च । किं तेन भवता ? न तत् तत .... ચાહ્યા .... नियमः ? नैवेत्यर्थः । नन्वलमनेन वाक्छलेन । तस्यायं स्वभाव इति कोऽर्थः ? स्वधर्मः । किम्भूत इत्याह-यदपगच्छति तस्मिन् तदनन्तरं तदेव भवति-विवक्षितं कार्यमिति । एतदाशङ्कयाह-स्यादेतत्-एवं परोदितं यदि तदा-तदनन्तरकाले अन्यन्न भवेद् भवति च । ततश्चावर्धारणार्थायोगः । किं तेन-अन्येन भवता ? न तत्-अन्यत् तत इति चेत्-विवન્મ અનેકાંતરશ્મિ . બને. પણ પરિણમન ન માનો, તો પરિણમન ન હોવા છતાં પણ જેમ તેનાથી ઘટ થાય છે, તેમ પટ પણ કેમ ન થાય ? અથવા તો જેમ તેનાથી પટ નથી થતો, તેમ ઘટ પણ નહીં થાય.) અને એ રીતે જો માટીથી પટ પણ થવા લાગે, તો તમારું હેતુ-ફળનું નિયમન ક્યાં રહ્યું? એટલે તમારે માનવું જ જોઈએ કે, હેતુનું કાર્યરૂપે પરિણમવારૂપ તસ્વભાવપણું છે જ... (અને તો અન્વય પણ સિદ્ધ થશે જ.) આવો અમારો અભિપ્રાય છે. (૧૧૦) બૌદ્ધ : તમારા આ વાછલથી સર્યું (તમે સ્વભાવશબ્દનો આત્મીય સત્તા – હેતુનું કાર્યરૂપે પરિણમન એવા બધા અર્થો કરીને, અમને “અન્વય' પકડાવવા કોશિશ કરી, પણ તમારા તે છલ-કપટથી સર્યું. અમે સ્વભાવશબ્દનો એક અલગ જ અર્થ કરીશું. જુઓ -) ‘હેતુનો આ સ્વભાવ છે તેનો અર્થ એ કે, હેતુનો પોતાનો આ ધર્મ છે. તે ધર્મ કેવો? તો કે તે ધર્મ એવો કે જેના નાશ પછી તરત વિવક્ષિત કાર્ય જ થાય... | (અર્થાતુ માટીનો સ્વભાવ એટલે માટીનો ધર્મ... આ ધર્મ નાશ થયા પછી તરત ઘટરૂપ કાર્ય જ થાય. આ જ અર્થ, તસ્વભાવના શબ્દાર્થ તરીકે અભિપ્રેત છે અને આમાં અન્વયે પણ નથી માનવો પડતો. કારણ કે પછીની ક્ષણે ધર્મ નથી રહેતો.) સ્યાદ્વાદી : તમે કહો છો કે, માટીનો ધર્મ નાશ થયા પછી ઘટરૂપ કાર્ય જ થાય. પણ તમારી આ વાત ત્યારે જ વાસ્તવિક ગણાય કે જ્યારે તેના પછી માત્ર ઘટકાર્ય જ થતું હોય, તે સિવાય બીજું કોઈ જ કાર્ય ન થતું હોય... પણ પટ વગેરે કાર્યો પણ થાય છે જ, તો તેવું શી રીતે કહેવાયે? (ભાવ એ કે, પૂર્વેક્ષણમાં માટી-તંતુ વગેરે પદાર્થો છે અને તે પછીની ક્ષણે ઘટ-પટ વગેરે પદાર્થો છે. એટલે માટીનો ધર્મ નષ્ટ થયા બાદ ઉત્તરક્ષણે તો ઘટ-પટ વગેરે અનેક પદાર્થો છે, માત્ર ઘટ જ નહીં. તો તમે શી રીતે કહો છો? કે માટીનો ધર્મ નષ્ટ થયા પછી વિવક્ષિત ઘટરૂપ કાર્ય જ થાય છે.) જ માટી પછી ઘટકાર્ય “જ” થાય છે, એવું અવધારણ તમે ત્યારે કરી શકો, કે જ્યારે તે સિવાય બીજું કાર્ય ન થતું હોય. પણ થાય તો છે જ. એટલે તેવું અવધારણ ન કરી શકાય. ૨. ‘વા છત' તિ -પટિ: | ૨. ‘ધારવથો :' રૂતિ -પd: I For Personal & Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ १२५९ अनेकान्तजयपताका (પષ્ટ: इति चेत्, इतरस्य ततो भावे को हेतुः ? (१११) तत्स्वभाव एवेति चेत्, न असौ तत्स्वरूपाद्यनुवेधवैकल्ये तदनन्तरभावित्वमन्तरेण गम्यते, तच्चाशेषतत्कालभावि - ચહ્યા क्षितात् कारणात् । एतदाशङ्कयाह-इतरस्य-तत्फलाभिमतस्य ततः-विवक्षिताद्धेतो वे को हेतुः ? तत्स्वभाव एवेति चेत्-विवक्षितस्वभाव एवेति चेत् हेतुः । एतदाशङ्कयाह-न असौतत्स्वभावः तत्स्वरूपाद्यनुवेधवैकल्ये-हेतुस्वरूपाद्यनुवेधविकलभावे, 'आदि'शब्दाद् गुण - અનેકાંતરશ્મિ છે બૌદ્ધ ઃ તે પણ થાય, તો તેનાથી થયું શું? તે પટ, વિવક્ષિત (માટીરૂપ) કારણથી તો નથી જ થતો. (એટલે માટીની અનંતર પટ થવા છતાં પણ કોઈ ક્ષતિ નથી, કારણ કે માટીથી માત્ર ઘટ જ થાય છે, પટ નહીં.) સ્યાદ્વાદી: પટ ન થાય, પણ વિવક્ષિત માટીરૂપ કારણથી માત્ર ઘટ જ થાય; તેનું કારણ શું? (૧૧૧) બૌદ્ધ : વિવક્ષિત સ્વભાવ જ તેનું કારણ છે. અર્થાત્ કારણનો તેવો સ્વભાવ; કે જેથી તેનાથી ઘટકાર્યની જ ઉત્પત્તિ થાય. સ્યાદ્વાદી: જો હેતુનાં સ્વરૂપ-ગુણનું કાર્યમાં અનુસરણ હોય, તો વિવક્ષિત કારણ પછી કાર્યનું થવું; તેને અનુસારે જ ‘વિવક્ષિત કારણમાં વિવક્ષિત કાર્યને ઉત્પન્ન કરવાનો સ્વભાવ છે” એવું જણાય, તે સિવાય તેવું જણાય નહીં. (ભાવાર્થ : માટીનું મૃત્ત્વ એ સ્વરૂપ છે અને સૌરભ વગેરે ગુણો છે. હવે આ સ્વરૂપ-ગુણનું ઘટમાં અનુસરણ થતું હોય, તો જણાઈ આવે કે, (૧) ઘટનું કારણ માટી જ છે, એટલે જ તો તેના જ સ્વરૂપ-ગુણનું તેમાં અનુસરણ થયું છે, અને (૨) માટીનું કાર્ય ઘટ જ છે, એટલે જ તો માત્ર તેમાં જ સ્વરૂપ-ગુણનું અનુસરણ થયું છે... પણ તમે તો માટીના સ્વરૂપનું ઘટમાં અંશતઃ પણ અનુસરણ માનતા નથી, તો “માટીનો જ કારણ બનવાનો સ્વભાવ અને ઘટનો જ કાર્ય બનવાનો સ્વભાવ છે' એવું શેના આધારે જણાય ?) તેને જાણવાનો હવે એક જ ઉપાય રહ્યો છે, અનંતરભાવિત્વ; કારણની અનંતર કાર્યનું થવુંમાટીની પછીની ક્ષણે ઘટનું થવું; બસ આને અનુસારે જ “માટીનો કારણત્વસ્વભાવ અને ઘટના કાર્યવસ્વભાવ છે.” એવું જણાશે, તે સિવાય તેનો સ્વભાવ જણાશે નહીં. 48. હેતુવાદ્યનુdધવિત્તમ કૃતિ હેતો:-મૃવાવે. -મૃત્ત્વાદ્રિ તરચાનુઘ:-ઘટા कार्येऽनुवृत्तिस्तस्य विकलभावे, विकलत्व इत्यर्थः ।। 49. “3”શબ્દાત્ પુરિઅદ રૂતિ | ત્ર સૌરમવાળો પૃાતે / ૨. ‘ાર્યાનુવૃત્તિ' રૂતિ વ-પાઢ: I For Personal & Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ વધિવર:) व्याख्या विवरण-विवेचनसमन्विता १२६० भावसाधारणमेवेति परित्यज्यतामसदभिनिवेशः । (११२) तेऽन्यदाऽन्यतोऽपि भवन्ति तत् तु तत एवेति विशिष्टतत्स्वभावत्वावगतेरदोष इति चेत्, न, विवक्षितानामन्यदाऽ » વ્યારણ્યા છે.................. परिग्रहः, तदनन्तरभावित्वमन्तरेण गम्यते एतावन्मात्रनिबन्धन एवेत्यभिप्रायः । तच्च-तदनन्तरभावित्वम् । अशेषतत्कालभाविभावसाधारणमेवेति कृत्वा परित्यज्यतामसदभिनिवेशः । ते-अशेषतत्कालभाविनो भावा अन्यदा-अन्यस्मिन् कालेऽन्यतोऽपि भवन्ति प्रबन्धापेक्षया तत् पुनः-विवक्षितं कार्यं तत एव-विवक्षितात् कारणात् । इति-एवं विशिष्टतत्स्वभावत्वावगतेः कारणाददोष इति चेदनन्तरोदितः । एतदेवाशयाह-नेत्यादि । न-नैतदेवं અનેકાંતરશ્મિ -. બૌદ્ધઃ તો ભલે અનંતરભાવીપણાને લઈને માટી-ઘટના વિવક્ષિત સ્વભાવનું નિયંત્રણ થતું હોય... (અમારે તો મૂલ વિવક્ષિત સ્વભાવને જ સિદ્ધ કરવો છે.) સ્યાદ્વાદીઃ જો અનંતર થવાપણાને લઈને વિવક્ષિત સ્વભાવ વ્યવસ્થાપિત થતો હોય, તો અનંતરભાવિપણું (=માટીની અનંતર ક્ષણે થવાપણું) તો, વિવક્ષિત કાર્યકાળે થનારા પટ વગેરે વિશ્વગત તમામ પદાર્થોમાં રહેલું છે, તો તેને અનુસારે “માટીમાં ઘટ-પટ-કટ વગેરે તમામને ઉત્પન્ન કરવાનો સ્વભાવ અને ઘટ-પટાદિમાં માટીથી ઉત્પન્ન થવાનો સ્વભાવ” એવા વિવક્ષિત સ્વભાવનું નિયંત્રણ પણ થઈ જ શકે છે અને તો માટીને પટાદિનાં કારણ તરીકે પણ માનવી પડશે.) એટલે હે બૌદ્ધો ! તમે તમારો મિથ્યા અભિનિવેશ છોડી દો અને હેતુ-ફળવ્યવસ્થા સાધક પરિગમનવાદને હમણાં જ સ્વીકારી લો... (૧૧૨) બૌદ્ધ : માટીની અનંતર પટ પણ થાય છે અને એટલે પટ પણ માટીનું કાર્ય બને, એવું તમે કહ્યું. પણ આ વિશે અમારો અભિપ્રાય એ કે, કાર્ય વખતે થનારા પટ-કટ વગેરે બીજા પદાર્થો તો, ઍબંધની અપેક્ષાએ બીજા કાળે બીજાથી પણ થાય છે. જ્યારે ઘટરૂપ વિવક્ષિત કાર્ય તો માત્ર માટીરૂપ વિવક્ષિત કારણથી જ થાય છે, એ પરથી તેમનો વિશિષ્ટ સ્વભાવ જણાઈ આવે છે. (અર્થાત્ માત્ર માટીથી જ ઘટ થાય છે અને એટલે માટીમાં જ ઘટજનનસ્વભાવ અને ઘટમાં જ માટીજન્યસ્વભાવ - એમ તે બેનો વિશિષ્ટ સ્વભાવ સ્પષ્ટપણે જણાઈ આવે છે.) એટલે માટીથી પટાદિની ઉત્પત્તિ થવાના પૂર્વોક્ત કોઈ દોષનો અવકાશ નથી. ક પ્રબંધ એટલે ક્ષણપ્રબંધ, ક્ષણપરંપરા... જો કે હમણાની ક્ષણે પટ માટીની અનંતર થયો છે, પણ તેટલા માત્રથી તે માટીનું કાર્ય ન બને, કારણ કે તે તો પૂર્વકાળમાં કે ભવિષ્યકાળમાં જ્યારે તંતુ હોવાનો, ત્યારે તેનાથી પણ થવાનો જ – આમ, ક્ષણપ્રવાહની અપેક્ષાએ તે તો અન્યપૂર્વક પણ થતો હોવાથી, તેમાં, માટીની અનંતર થવાપણું પ્રતિનિયત નથી. જ્યારે ઘટમાં તેનું પ્રતિનિયત છે.). ૨. “ I” ત -પટ: I For Personal & Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ १२६१ अनेकान्तजयपताका (ષણ: भावेन अन्यतो भावासिद्धेः, सामान्येन तु तस्यापि सिद्धेः । एवमपि तदेव तज्जननस्वभावमितरदेव च तज्जन्यस्वभावमित्यभ्युपगमे न्यायबाधा, एवम्भूतस्य वाङ्मात्रेण स्वभावान्तरस्याप्यभिधातुं शक्यत्वात् ।(११३) तथाहि-एवमपि वक्तुं पार्यत एव मृत्पिण्ड વ્યરહ્યા . विवक्षितानाम्-अशेषतत्कालभाविनां भावानामन्यदाऽभावेन हेतुना अन्यतः-हेत्वन्तराद् भावासिद्धेः । विशिष्टा हि ते तदैव भवन्ति, नान्यदेति भावनीयम् । सामान्येन तु तस्यापिविवक्षितस्य कार्यस्य सिद्धेः अन्यदेति । एवमपि-तत्त्वनीतौ तदेव-विवक्षितं कारणं तज्जननस्वभावं-विवक्षितकार्यजननस्वभावं इ(तरे )तरदेव च-विवक्षितं कार्यं तज्जन्यस्वभावंविशिष्टकारणजन्यस्वभावमित्यभ्युपगमे । किमित्याह-न्यायबाधा । कथमित्याह-एवम्भूतस्य परमार्थतोऽनिबन्धनस्य वाङ्मात्रेण हेतुना स्वभावान्तरस्याप्यभिधातुं शक्यत्वात् । एतदेवाह - અનેકાંતરશ્મિ જ સ્યાદ્વાદી : તમારી આ વાત પણ બરાબર નથી, કારણ કે ઘટ વખતે થનારા હમણાનાં પટ વગેરે પદાર્થો તો – ક્ષણિક હોવાથી – બીજા કાળે તેઓ હોતા જ નથી. એટલે તમે જે કહ્યું હતું કે – “તે પટાદિ તો બીજા કાળે બીજાથી પણ થાય છે - તે વાત સિદ્ધ થતી નથી. (કારણ કે બીજા કાળે તેઓનું અસ્તિત્વ જ નથી, તો બીજા કાળે તેઓ બીજાથી થાય છે, એવું શી રીતે કહેવાય?) અને જો સામાન્યથી તમે તેવું કહેતા હો, તો સામાન્યથી તો ઘટ પણ બીજા કાળે સિદ્ધ જ છે. (અર્થાત્ સામાન્યથી જગતમાં ઘટ દરેકક્ષણે હોય છે. એટલે જે ક્ષણે તંતુથી પટ થયો તે ક્ષણે ઘટ પણ થયો જ... અથવા તસ્ય નો અર્થ એવો કરીએ તો પણ સંગતિ થાય - જયારે પટ થયો, ત્યારે પૂર્વેક્ષણે સામાન્યથી માટી હતી જ.) (વિમfપ) ઉપર પ્રમાણે વાસ્તવિક વ્યવસ્થા સિદ્ધ થવા છતાં પણ, જો તમે કહેશો કે - “વિવક્ષિત (માટીરૂપ) કારણ જ વિવક્ષિત (ઘટરૂપ) કાર્યને ઉત્પન્ન કરવાના સ્વભાવવાળું છે, અને વિવક્ષિત (ઘટરૂપ) કાર્ય જ - વાસ્તવિક કારણ વિના જ - વિક્ષિત (માટીરૂપ) કારણથી ઉત્પન્ન થવાના સ્વભાવવાળું છે” તો તો તમને ન્યાયનો બાધ થશે ! કારણ કે બોલવા માત્રથી તો આવા બીજા પણ સ્વભાવો કહેવા શક્ય છે. | (ભાવ એ છે કે, વિવક્ષિત કાર્ય-કારણનો આવો પ્રતિનિયત સ્વભાવ હોવામાં કોઈ સચોટ તર્ક તમારી પાસે નથી. પરમાર્થથી તો કોઈ હેતુ વિના જ તમે તેવો સ્વભાવ કહી દીધો છે. હવે બોલવા સામાન્યથી કહેવાનું તાત્પર્ય એ કે, હમણાંનો પટ ભલે અન્યકાળે ન હતો, પણ સામાન્યથી બીજા પટો તો અન્યકાળ હતા જ ને ? અને તેઓ બીજાથી જ થતા હતા ને? તો તેમને માટીનું કાર્ય શી રીતે મનાય ? ... એવું જો તમે (બૌદ્ધો) કહો, તો તેવું કથન તો ઘટ વિશે પણ થઈ શકે, એ વાત ગ્રંથકારશ્રી બતાવવા જઈ રહ્યા છે. ૨. સિદ્ધ:' રૂતિ -પાઠ: . ૨. ‘વ વિયેત પર્વ અમૃતપઇકું' રૂતિ 8-પાઠ: રૂ. ‘સિદ્ધિ:' રૂતિ -પઢિ:T For Personal & Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ ધર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता १२६२ एव पटजननस्वभावः, पट एव च तज्जन्यस्वभावः, इत्येवं तन्तव एव घटजननस्वभावाः, घट एव च तज्जन्यस्वभावः, इति हेतुफलभावापत्त्या न्यायबाधेति । तद्देशभेदेनेत्थं तत्तत्स्वभावत्वकल्पना विरुद्धयत इति चेत्, न, तथातत्तत्स्वभाववैचित्र्यतस्तत्कालभेदेन ... ચાડ્યા तथाहीत्यादिना । तथाहीति पूर्ववत् । एवमपि-वक्ष्यमाणनीत्या वक्तुं पार्यत एव, न जिह्वान्तरे डोंङ्गरो भवति यदुत मृत्पिण्ड एव पटजननस्वभावः, पट एव च तज्जन्यस्वभावःमृत्पिण्डजन्यस्वभावः, इत्येवं तन्तव एव घटजननस्वभावाः, घट एव च तज्जन्यस्वभावःतन्तुजन्यस्वभावः । इति-एवं हेतुफलभावापत्त्या न्यायबाधेति भावितम् । तद्देशेत्यादि । तयोः-मृत्पिण्डादि-पटाद्योः देशभेदेन हेतुना इत्थम्-एवमुक्तनीत्या तत्तत्स्वभावत्वकल्पना विरुध्यते । इति चेत्, एतदाशङ्क्याह-नेत्यादि । न-नैतदेवं तथा-तेन प्रकारेण देशभेदलक्षणेन ... અનેકાંતરશ્મિ . માત્રથી જો આવો સ્વભાવ બોલી દેવાતો હોય, તો તેના જેવા તો બીજા સ્વભાવો પણ બોલવા શક્ય • (૧૧૩) તે આ પ્રમાણે – (૧) મૃપિંડ જ પટને ઉત્પન્ન કરવાના સ્વભાવવાળો છે. (૨) પટ જ મૃતપિંડથી ઉત્પન્ન થવાના સ્વભાવવાળો છે. (૩) તંતુઓ જ ઘટને ઉત્પન્ન કરવાના સ્વભાવવાળા છે. (૪) ઘટ જ તંતુઓથી ઉત્પન્ન થવાના સ્વભાવવાળો છે. આવા, મનોકલ્પિત સ્વભાવો બોલવામાં પણ જીભ વચ્ચે કંઈ પહાડ આવી જતો નથી, અર્થાત્ આવા સ્વભાવો કહેવા પણ શક્ય જ છે અને એથી તો “મૃપિંડ-પટ’ ‘તંતુ-ઘટ’ એવા ઊંધાચત્તા હેતુફળ માનવા પડશે. એટલે તો ન્યાયનો બાધ થશે જ. તેથી તમારી વાત ઉચિત જણાતી નથી.) હવે બૌદ્ધ, માટી-ઘટમાં પ્રતિનિયત સ્વભાવ સાબિત કરવા, ફરી પોતાનું મંતવ્ય રજુ કરે છે – બૌદ્ધ : માટી અને પટ, તંતુ અને ઘટ તે બધાના દેશો (તેઓ જ્યાં વિદ્યમાન છે, તે સ્થળો) જુદા જુદા છે, (જે દેશમાં માટી છે, તે દેશમાં ઘટ છે, પટ નથી એ રીતે તેઓના દેશ જુદા છે.) એટલે માટીમાં પટજનનસ્વભાવ “પટમાં માટીજન્યસ્વભાવ” એવા બધા સ્વભાવોની કલ્પનામાં વિરોધ આવે છે... (તેથી તેવા સ્વભાવો ન કલ્પાય.) સ્યાદ્વાદી : અરે ! તે બેના (માટી-પટના) સ્થળો જુદા જુદા હોય તો શું થયું? તેમનો તેવો ૨. ‘તદેશે મેનેā' રૂતિ -પતિ:. ૨. “મેર્નવ વા વિરોધ૦' રૂતિ -પઢિોડશુદ્ધ: રૂ. “પયત પવ' ત. વ-પઢિ: I ૪. ‘ડોન્તરો' ત -પઢિ: . . ‘ત્યેવમુto' રૂતિ -પાટ: I ૬. 'નિધ્યતે' રૂતિ -પાવ: | For Personal & Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ १२६३ अनेकान्तजयपताका च वो विरोधासिद्धेः, (११४) तत्र तत्सत्ताऽननुगमात् तदनुगमे तदुपादानत्वापत्तेः कथं विरोधासिद्धिरिति चेत्, तत्स्वभावस्याचिन्त्यशक्तित्वात् पर्यनुयोगायोगात्, अतिप्रसङ्गात् । .... ચાહ્યાં तत्तत्स्वभाववैचित्र्यतः-मृत्पिण्डादिपटादिस्वभाववैचित्र्येण तत्कालभेदेन च तयोः-मृत्पिण्डघटाद्योः कालभेदेन च वः-युष्माकं विरोधासिद्धेः मृत्पिण्डो युष्माकं भिन्नक्षणघटजननस्वभाव एव । एवं घटमधिकृत्य भिन्नदेशपटजननस्वभावत्वेऽप्यस्याविरोध एवेति भावनीयम् । तत्रेत्यादि । तत्र-तद्देशभिन्ने पटादौ तत्सत्ताऽननुगमात्-मृत्पिण्डादिसत्ताऽननुगमात् अनुगमे तदुपादानत्वापत्तेः मृत्पिण्डादिभावमात्रापत्त्या । कथं विरोधासिद्धिरिति चेत्, विरोधसिद्धि - અનેકાંતરશ્મિ - વિચિત્ર સ્વભાવ માની લઈને “માટીમાં પટજનસ્વભાવ” “પટમાં માટીજન્યસ્વભાવ” એવી કલ્પના કરવામાં કોઈ વિરોધ નથી... બીજી વાત, માટી પૂર્વેક્ષણે હોય છે અને ઘટ ઉત્તરક્ષણે હોય છે, એમ બંનેનો કાળ ભિન્નભિન્ન છે. હવે જેમ તમે કાળભેદ હોવા છતાં પણ માટી-ઘટમાં જન્ય-જનકસ્વભાવ માનો છો, તેમ દેશભેદ હોવા છતાં પણ માટી-પટમાં જન્ય-જનકસ્વભાવ કેમ ન મનાય ? એટલે માટીમાં પટજનનસ્વભાવ”, “પટમાં માટીજન્યસ્વભાવ” એવા સ્વભાવો કલ્પવામાં પણ કોઈ વિરોધ સિદ્ધ નથી.. (૧૧૪) બૌદ્ધ : માટીના સ્થળથી જુદા સ્થળે પટ રહ્યો છે. એટલે તેવા ભિન્નદેશસ્થ પટમાં, માટીની સત્તાનો અનુગમ=અનુસરણ થઈ શકતું નથી. તેમના વા) જો અનુગમ માનો, તો તો પટ માટીરૂપ બની જતાં – માટીને પટના ઉપાદાન તરીકે માનવાની આપત્તિ આવશે. (ભાવ એ કે, જો ભિન્નદેશસ્થ એવો પટ માટીને અનુસરે, તો પટ પૂર્વેક્ષણગત માટીસ્વરૂપ જ બની જાય... અને તો, જેમ માટી પછી ઉત્પન્ન થનારા ઘટનું ઉપાદાન માટી છે, તેમ માટી પછી ઉત્પન્ન થનારા પટનું ઉપાદાન પણ માટી બને.) - વિવરVમ્ .. 50. मृत्पिण्डादिभावमात्रापत्त्येति । यदि हि तद्देशभिन्ने पटे मृदोऽनुगम: स्यात्, तदा असावपि मृत्पिण्डादिप्राच्यस्वरूपमात्र एव स्यादित्यर्थः ।। * જૈનમતે આવા બધા દોષો નથી, કારણ કે તે તો પરિણમનવાદી છે. એટલે જેનું પરિણમન થાય તે જ જનનસ્વભાવી અને જેમાં પરિણામ થાય તે જ જન્યસ્વભાવી-એમ પ્રતિનિયત જન્ય-જનકભાવ નિબંધ છે. - ૨. ‘વિરોધાિિસદ્ધિ' તિ -પઢિ: ૨. ‘તત્ત્વ” રૂતિ કુટિ: રૂ. પૂર્વમુકિતે ‘તનપા' રતિ પ4િ:, મત્ર H-D-9તપ:. ૪. ‘fમન્નધરે' રૂતિ વ-પટિ: I ૬. પૂર્વમુદ્રિતે ‘ટે' રૂત્યરુદ્ધપાઠ:, મત્ર N-પ્રતિપાઠ: ૬. પૂર્વમુદ્રિત ‘પળે' રૂત્યશુદ્ધપાઠ:, અa N-પ્રતિપાટ: I For Personal & Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ अधिकारः ) व्याख्या - विवरण - विवेचनसमन्विता १२६४ इति तस्यैव तथाभावमन्तरेण देशाभेदेऽपि समानत्वाच्च । ( ११५ ) तत्रैव तद्रूपानुकारो दृश्यते नेतरत्रेति चेत्, अस्त्येतत्, किन्त्वसौ न तत्स्वरूपाद्यनुवैधमन्तरेण । ततः किमिति व्याख्या रेवेत्यर्थः । एतदाशङ्क्याह-तत्स्वभावस्य - मृत्पिण्डादिस्वभावस्य अचिन्त्यशक्तित्वात् कारणात् विरोधासिद्धिः । तथा पर्यनुयोगायोगात् स्वभावस्य । तथा अतिप्रसङ्गात् मृत्पिण्डादपि घटे तत्सत्तानेनुगम एवेति भावनीयम् । इति एवं तस्यैव - हेतो: तथाभावमन्तरेण-कार्यभावं विना देशाभेदेऽपि सति समानत्वाच्चेति भावनीयम् । तत्रैव - मृत्पिण्डाद् घटादौ तद्रूपानुकारो दृश्यते-मृद्रूपानुकारः, नेतरत्रेति चेत्-पटादौ । एतदाशङ्कयाह- अस्त्येतदित्यादि । अस्त्येतद् * अनेडांतरश्मि પણ પટનું ઉપાદાન માટી તો નથી જ. એટલે તેમાં માટીનો અનુવેધ ન મનાય... ફલતઃ પટમાં મૃજન્યત્વસ્વભાવ અને માટીમાં પટજનકત્વસ્વભાવ માની શકાય નહીં. તો તમે શી રીતે કહો છો કે, તેમાં કોઈ વિરોધ સિદ્ધ નથી ? (તેવો સ્વભાવ માનવામાં વિરોધ છે જ.) સ્યાદ્વાદી : તમારી આ વાત પણ ઉચિત નથી, કારણ કે માટીનો તેવો અચિંત્ય સ્વભાવ છે કે જેથી તેની સત્તાનો ભિન્નદેશસ્થ પટમાં પણ અનુગમ થઈ જાય છે... અને સ્વભાવ વિશે પ્રશ્ન ન હોય (અગ્નિનો સ્વભાવ ઉષ્ણ કેમ ? એવી દલીલો કોઈ કરે છે ?) એટલે ચૂપચાપ માટીનો પટજનનસ્વભાવ માનવો જ રહ્યો. તે છતાં, ભિન્નદેશ હોવાથી પટમાં માટીની સત્તાનો અનુગમ ન થાય, એવું કહેશો, તો અતિપ્રસંગ એ આવશે કે, ભિન્નકાળ હોવાથી ઘટમાં પણ માટીની સત્તાનો અનુગમ નહીં થાય...... खे तमारे जराजर वियायुं... જ્યાં માટી છે, ત્યાં જ ઘટ છે - એમ બંનેનું સ્થળ એક-અભિન્ન છે. તે છતાં, જો કારણનું (= भाटीनुं) अर्य३ये (= घट३ये) परिमन न मानो, तो घट पए पटनी समान ४ छे. अर्थात् भाटीथी ભિન્ન, જેમ પટ માટીનું કાર્ય નથી, તેમ ઘટ પણ માટીનું કાર્ય નહીં બને. અથવા તો ઘટની જેમ પટ પણ માટીનું કાર્ય બનવા લાગશે. એ બધું તમે બરાબર સમજો. (૧૧૫) બૌદ્ધ : મૃતપિંડથી થનારો માટીનો આકાર માત્ર ઘટમાં જ દેખાય છે, પટ વગેરેમાં ... विवरणम् .. 51. समानत्वाच्चेति । हेत्वन्वयाभावे सति मृत्पिण्डघटयोर्मृत्पिण्डपटयोर्वा समान एव कार्यकारणभाव इत्यर्थः ॥ १. 'इति' इति पाठो नास्ति ग-प्रतौ । २. ' अस्त्वेतत्' इति क- पाठः । ३. 'बन्धमन्तरेण' इति क-पाठः । ४. 'तत् तथा' इति क- पाठः । ५. पूर्वमुद्रिते 'सत्तानुगम' इति पाठ:, अत्र HD- प्रतपाठः । ६. ‘मृत्पिडते(?) घटादौ' इति ड-पाठः । ७. पूर्वमुद्रिते 'मृत्पिण्डयो०' इति त्रुटकपाठः । For Personal & Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ १२६५ अनेकान्तजयपताका (પષ્ટ રેત, નિવારિતોડન્વય: I (११६) एतेन बीजादेविसदृशाङ्करादिवेदनं प्रत्युक्तम्, तस्यैव तथाभवनात्, अन्यथा यदुक्तं परेण, किन्त्वसौ-तद्रूपानुकारो न तत्स्वरूपाद्यनुवेधमन्तरेण-न मृत्स्वरूपगुणानुवेधं विना । ततः किम् ? इति चेत्, एतदाशङ्कयाह-अनिवारितः अन्वयः, तत्स्वरूपाद्यनुवेधस्यैवान्वयत्वात् ॥ ___एतेनेत्यादि । एतेन-अनन्तरोदितेन बीजादेः सकाशाद् विसदृशाङ्कुरादिवेदनं प्रत्युक्तम् । कथमित्याह-तस्यैव-बीजादेस्तथाभवनात्-अङ्कुरादिरूपेण भवनात्, सन्तत्या प्रभावगुणफलान्वयोपलम्भादिति भावः । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-अन्यथा-तस्यैव तथाभवन —- અનેકાંતરશ્મિ . નહીં... (તો તેના આધારે માટીમાં માત્ર ઘટજનનસ્વભાવ કેમ ન કહેવાય?) સ્યાદ્વાદી તમારી વાત સાચી છે. પણ ઘટમાં માટીનો આકાર; માટીનાં સ્વરૂપ અને સુગંધ વગેરે ગુણના અનુવેધ (=જોડાણ) વિના ન જ હોય. (એટલે ઘટમાં માટીના સ્વરૂપ-ગુણનો અનુવેધ માનવો પડે, તો જ તેમાં માટીનો આકાર સંગત થાય.) અને આ રીતે માટીના સ્વરૂપ-ગુણનો અનુવેધ માનશો, તો તો “અન્વય' અનિવારિતપણે માનવો પડશે. કારણ કે માટીના સ્વરૂપાદિનો અનુવેધ જ અન્વય છે... નિષ્કર્ષ તેથી બૌદ્ધો ! તમારે અન્વયવાદ, પરિણમનવાદ (=હેતુનું કાર્યરૂપે પરિણમન) માનવો જ રહ્યો. તે સિવાય હેતુ-ફળભાવની વ્યવસ્થા અસંગત છે. એક બીજ-અંકુરની વેદનવિસદશતાનો નિરાસ - (૧૧૬) ઉપર કહ્યા મુજબ પરિણમનવાદ સિદ્ધ થવાથી, પૂર્વે તમે જે કહ્યું હતું કે – “કારણનું કાર્યરૂપે પરિણમન થતું જ નથી એટલે જ તો બીજથી અંકુરનું વિલક્ષણરૂપે વેદન થાય. (બાકી હકીકતમાં પરિણમન હોત, તો અંકુરનું બીજસદશરૂપે જ વેદના થાત.)” - તે વાતનો પણ નિરાસ થાય છે. (અર્થાત્ અંકુરનું બીજસદેશરૂપે વેદન થાય છે જ. તેનું એકાંતે વિદેશરૂપે વેદન થતું હોય એવું નથી.) કારણ કે વાસ્તવમાં બીજાદિ અંકુરાદિરૂપે પરિણમે છે. તેનું કારણ એ કે, બીજમાં રહેતાં પ્રભાવ અને ગુણનું; ક્ષણપરંપરાની અપેક્ષાએ ઉત્તરોત્તર એ વિવરમ્ . 52. सन्तत्या प्रभावगुणफलान्वयोपलम्भादिति । सन्तत्या-प्रवाहेण प्रभावगुणयो: कारणसत्कयोः फले-कार्येऽन्वयस्योपलम्भादिति भाव इति परमार्थः ।। ૧. “પ્રવાહે રૂપયોઃ ત્તે' તિ -પઢિ: I For Personal & Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ મથિલાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता १२६६ तदनुपपत्तेः तथाभाविहेत्वभावात्, (११७) तुच्छप्रागभावे तदभवनमात्रतया प्रध्वंसाभाववत् तदनुपपत्तेरिति भेदकहेतुभावतः कथञ्चित् तद्रूपानुकारसिद्धेरिति ॥ मन्तरेण तदनुपपत्तेः-अङ्कुराद्यनुपपत्तेः । अनुपपत्तिश्च तथाभाविहेत्वभावात् तथा-अङ्कुरादिप्रकारेण भवितुं शीलमस्येति तथाभावी, तथाभावी चासौ हेतुश्च तस्याभावात्, तुच्छप्रागभावे सति विवक्षितकार्यस्य तदभवनमात्रतया-विवक्षितकार्याभवनमात्रतया तत्त्वतः प्रागभावस्य प्रध्वंसाभाववदिति निदर्शनम् । सोऽपि तदभवनमात्रमेवेत्यर्थः । तदनुपपत्तेः-कार्यानुपपत्तेः । न हि प्रध्वंसाभावः कार्यं भवतीति भावनीयम् । नैवं प्रागभावोऽपि भवति च कार्यमिति અનેકાંતરશ્મિ ... (કાર્યરૂપ) ક્ષણોમાં અનુસરણ થતું દેખાય છે અને એ પરથી નિર્ભીત થાય છે કે, બીજનું પોતાના અંકુરાદિ કાર્યોમાં પરિણમન થાય છે. પ્રશ્ન : (અન્યથા=) બીજનું અંકુરરૂપે પરિણમન ન માનીએ તો? ઉત્તર : તો તો તે અંકુરાદિરૂપ કાર્ય જ સંગત ન થાય, કારણ કે હવે અંકુરારૂપે થવાના સ્વભાવવાળો કોઈ હેતુ ન રહ્યો અને જે બીજરૂપ હેતુ હતો, તેનો તો અંકુરારૂપે થવાનો નિષેધ કરી દીધો. ફલતઃ અંકુરારૂપ કાર્ય સંગત થાય નહીં.) (૧૧૭) પૂર્વપક્ષ: અંકુરાની પહેલા અંકુરાનો પ્રાગભાવ હતો, તો આ પ્રાગભાવ જ અંકુરારૂપે થનારો છે, એવું માની લઈએ તો? (તો તો અંકુરાની સંગતિ થઈ જાય ને?) ઉત્તરપક્ષ પણ તેવું ન મનાય, કારણ કે જેમ અંકુરાનો ધ્વંશ; અંકુરાના તુચ્છ-અભાવરૂપ છે, તેમ અંકુરાનો પ્રાગભાવ પણ અંકુરાના તુચ્છ=અભાવરૂપ જ છે અને તો જેમ તુચ્છ ધ્વસ અંકુરારૂપે થતો નથી, તેમ તુચ્છ પ્રાગભાવ પણ અંકુરારૂપે ન થાય... (શબ્દાર્થ પ્રાગભાવ, વિવક્ષિત કાર્યના માત્ર અભાવરૂપ હોવાથી, તે પ્રાગભાવ તુચ્છ છે અને તો ધ્વસાભાવની જેમ તેનું કાર્યરૂપે પરિણમન થઈ શકે નહીં.). એટલે પ્રાગભાવનું અંકુરારૂપે થવું અને તેના આધારે અંકુરારૂપ કાર્યનું થવું સંગત થાય નહીં. પણ અંકુરો થાય તો છે જ, તો તે શી રીતે થાય? તેના સમાધાનમાં માનવું જ રહ્યું કે, બીજ તે કાર્યરૂપે પરિણમે છે અને એટલે જ એ અંકુરો અસ્તિત્વમાં આવે છે. વિવરમ્ .... 53. રસોડપિ તમવનમાત્રનેતિ | સોડજિ-પ્રામાવ:, ન વર્ત પ્રઘંસામાવ ડુત્યર્થ, તવમવનमात्रमेव-कार्यस्याभवनमात्रमेव तुच्छम् । ततो यथा प्रध्वंसाभावस्तुच्छत्वान्न कार्याभवत्येवं प्रागभावोऽपि मा भवतु, तुच्छत्वस्याविशिष्टत्वात् ।। રૂ. ‘ાર્થીમવતિ' તિ -પટિ: I ૪. પૂર્વ ૨. ‘હેતુમવાતુ' રૂતિ -પતિ:. ૨. ‘ઋરિસિદ્ધ ' રૂતિ -પટિ: મુદિત “નૈવ' રૂતિ પJ:, બત્ર H-પ્રતિપાઠ: | For Personal & Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ १२६७ अनेकान्तजयपताका જ (११८) यच्चोक्तम्-'एतेन कारणानां भिन्नेभ्यः स्वभावेभ्यः कार्यस्य भिन्ना एव विशेषा इत्येतदपि प्रत्युक्तमिति' एतदप्ययुक्तम्, कारणानां भिन्नेभ्यः स्वभावेभ्यः कार्यस्य तदविरोधात्, तदेकानेकस्वभावत्वात्, तथोपलब्धेः,(११९) धर्मकीर्तिनाऽप्यभ्युपगत જ વ્યારણ્યા ... अतो भेदकहेतुभावतः कारणाच्चित्रक्षित्युदकादेः कथञ्चित्-केनचित् प्रकारेण प्रभावगुणफलान्वयलक्षणेन तद्रूपानुकारसिद्धेः-बीजादिरूपानुकारसिद्धेः अङ्कुरादौ बीजादेविसदृशाकुरादिवेदनं प्रत्युक्तमिति ॥ यच्चोक्तमित्यादि । यच्चोक्तं पूर्वपक्ष- एतेन कारणानां भिन्नेभ्यः स्वभावेभ्यः कार्यस्य भिन्ना एव विशेषा इत्येतदपि प्रत्युक्तमिति' एतदपि अयुक्तं प्रत्युक्तम् । कथमित्याहकारणानां भिन्नेभ्यः स्वभावेभ्यः कार्यस्य तदविरोधात्-भिन्नविशेषाविरोधात् । अविरोधश्च तदेकानेकस्वभावत्वात् तस्य-कार्यस्यैकानेकस्वभावत्वात्, एकानेकस्वभावत्वं च तस्य तथोपलब्धे:-एकानेकस्वभावतयोपलब्धेविज्ञानं नीलं कुशलमित्यादिसंवेदनात् तदुपलब्धिर्भावनीया । ન્મ જ અનેકાંતરશ્મિ ...... ... ... ... (અને એ રીતે બીજનું પરિણમન થાય, તો તે અંકુરાનું વેદન બીજસદેશરૂપે જ માનવું રહ્યું.) ઉપસંહાર : એટલે અલગ-અલગ પ્રકારના પૃથ્વી-ઉદક વગેરે હેતુઓથી થતું હોવાથી, તે અંકુરારૂપ કાર્યમાં, કોઈક અપેક્ષાએ બીજાદિનો આકાર સિદ્ધ જ છે. (ભાવ એ કે, બીજ-પૃથ્વી-પાણી વગેરે હેતુઓના પ્રભાવ અને ગુણો, કાર્યમાં અનુસૂત થતા દેખાય છે, એ પરથી અંકુરારૂપ કાર્યમાં બીજાદિનું અનુસરણ સિદ્ધ જ છે અને તો અંકુરાનું બીજસદશરૂપે વેદન થાય જ એટલે તમે જે કહ્યું હતું કે, બીજાદિથી વિસદશરૂપે અંકુરાદિનું વદન થાય છે, તે વાત નિરસ્ત થાય છે... - કાર્યના અનેકસ્વભાવનું અવિરુદ્ધ-અસ્તિત્વ ને (૧૧૮) પૂર્વપક્ષમાં વળી તમે જે કહ્યું હતું કે – “કારણોના જુદા જુદા સ્વભાવથી કાર્યોના પણ જુદા જુદા જ વિશેષો થાય છે – એ વાત પણ નિરાકૃત થાય છે... વગેરે” – તે બધું કથન પણ અયુક્ત છે, કારણ કે કારણોના જુદા જુદા સ્વભાવથી કાર્યોના જુદા જુદા સ્વભાવ થવામાં કોઈ વિરોધ નથી. અને તેનું ( વિરોધ ન હોવાનું) કારણ એ જ કે, તે કાર્યનો એકાનેકસ્વભાવ છે (એટલે એક જ કાર્યના જુદા જુદા અનેક સ્વભાવ હોવામાં કોઈ વિરોધ નથી.) પ્રશ્ન : કાર્યનો એકાનેકસ્વભાવ, તમે શેના આધારે કહો છો? ઉત્તરઃ કારણ કે કાર્યની એકાનેકસ્વભાવે ઉપલબ્ધિ થઈ રહી છે. જુઓ; (મને ખૂબ સરસ નીલજ્ઞાન થયું છે, એવા અનુભવ વખતે...) એક જ વિજ્ઞાનરૂપ કાર્ય “નીલાકાર’, ‘કુશલરૂપે” એમ ૨-૨. રપ-૧ર૧રમે પૃષ્ઠ | રૂ. પૂર્વમુદ્રિતે “શેષાર(?)વિરો' રૂટ્યશુદ્ધપાd:, મત્ર H-D-પ્રસેન શુદ્ધિઃ | ૪. ‘મસ્થ’ રૂતિ ટુ-પd: I For Personal & Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता १२६ त्वात्, हेतुबिन्दौ "भिन्नस्वभावेभ्यश्चक्षुरादिभ्यः सहकारिभ्य एककार्योत्पत्तौ न कारणभेदात् कार्यभेदः स्यादित्याशय न, यथास्वं स्वभावभेदेन तद्विशेषोपयोगतस्तदुपयोगकार्यस्वभावविशेषासङ्करात्" इत्यादेः स्वयमेवाभिधानात् ॥ .... ............ व्याख्या ................ इहैव हेत्वन्तरमाह-धर्मकीर्तिनाऽप्यभ्युपगतत्वात् कारणानां तेभ्यः कार्ये तदविरोधस्य । एतदेवाह हेतुबिन्दौ ग्रन्थे-भिन्नस्वभावेभ्यश्चक्षुरादिभ्यः सहकारिभ्य एककार्योत्पत्तौ सत्यां, विज्ञानोत्पत्तावित्यर्थः, न कारणभेदात् कार्यभेदः स्यात् अनेकेभ्य एकस्वभावेन इत्याशय न, यथास्वं स्वभावभेदेन-न चैतदेवं यथास्वं-यथाऽऽत्मीयं स्वभावभेदेन तद्विशेषोपयोगतःकारणविशेषोपयोगात् तदुपयोगकार्यस्वभावविशेषासङ्करात्-कारणविशेषोपयोगात् कार्ये स्वभावविशेषासङ्करात् इत्यादेर्ग्रन्थात् स्वयमेवाभिधानात् धर्मकीर्तिनेति ॥ ...... मनेतिरश्मि ........ જુદા જુદા અનેકરૂપે અનુભવાય છે. એટલે તેનું એકાનેકસ્વભાવપણું નિબંધ જણાય છે. (તેથી એક કાર્યના અનેક સ્વભાવ હોવામાં કોઈ વિરોધ નથી, એવું સિદ્ધ થયું.). (૧૧૯) વળી એક કાર્યના અનેક સ્વભાવ તો ધર્મકીર્તિએ પણ માનેલા છે. ધર્મકીર્તિએ હેતુબિંદુ નામના ગ્રંથમાં, પ્રશ્નોત્તરો સાથે આ પ્રમાણે જણાવ્યું છે - ___ "प्रश्न : (पूर्वपक्ष :) . ४८ ४८ स्वभाव यक्ष-भादो वगेरे सने सारीमोथी, વિજ્ઞાનરૂપ નિરંશ એક કાર્યની ઉત્પત્તિ કહો, તો તો કારણના ભેદથી કાર્યનો ભેદ ન થાય (માટીતંતુરૂપ જુદા જુદા કારણોથી ઘટ-પટરૂપ જુદા જુદા કાર્યો થાય છે, એવી વ્યવસ્થા છે... પણ અહીં તમે જુદા જુદા કારણોથી પણ એક કાર્ય માની લીધું. એટલે તે વ્યવસ્થા હવે ન રહી.) उत्तर : (धर्मति :) तमे जो छो मे नथी, समा तात्पर्य तमे समठो - ४६ ४६२९; પોતપોતાના જુદા જુદા સ્વભાવે કાર્યો વિશે ઉપયોગો રાખે છે... હવે કારણોના જુદા જુદા ઉપયોગ હોવાથી, તે ઉપયોગના વિષયભૂત (કારણોના તે ઉપયોગ જે વિશે થઈ રહ્યા છે તે) કાર્યના વિશેષો પણ જુદા જુદા માનવા જોઈએ, તેમનો સંકર (કતે બધા વિશેષો એક) હોય નહીં.” એટલે સાર એ કે, જુદા જુદા સ્વભાવવાળા કારણોથી કાર્યના જુદા જુદા સ્વભાવ થાય છે. (એટલે અમારા મતે કારણભેદથી કાર્યભેદની વ્યવસ્થા સંગત જ છે.) ..............* विवरणम् *...... 54. तेभ्य: कार्ये तदविरोधस्येति । तेभ्य:-भिन्नेभ्य: कारणस्वभावेभ्य: कार्य-आधारभूते तदविरोधस्यविशेषाविरोधस्य ।। १. 'करणविशेषोपयोगेन तदुप०' इति ङ-पाठः । For Personal & Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ १२६९ अनेकान्तजयपताका (પણ: __ (१२०) स्यादेतत्-अभिहितमिदम्, अन्यार्थं त्वभिहितम् । कस्तस्यार्थः ? स हि 'न कारणभेदो भेदकः स्यादिति' चोद्यं 'तत्रैव सामर्थ्यान्नापरापरजननम्' इत्यनेनैवानवकाशं मन्यते, (१२१) एवं स्पष्टीकृतमप्यर्थतत्त्वं यो नाम स्वदर्शनानुरक्तमतिस्तत्र - વ્યારા - स्यादेतत्-अभिहितमिदम्, अन्यार्थं त्वभिहितमिति । एतदाशङ्याह-कस्तास्यार्थोऽभिहितस्य ? । स हि-धर्मकीर्तिः 'कारणभेदो भेदकः स्यादिति' एतत् चोद्यं तत्रैवविवक्षिते कार्ये सामर्थ्यात् नापरापरजननमित्यनेनैव ग्रन्थेन अनवकाशं मन्यते । एवं स्पष्टी અનેકાંતરશ્મિ . આમ, ધર્મકીર્તિએ પણ, કાર્યના જુદા જુદા અનેક સ્વભાવ માન્યા છે, એટલે તેમાં કોઈ વિરોધ ન કરાય. હેતુબિંદુની અન્યાર્થતાસાધક બૌદ્ધ પૂર્વપક્ષ કે (૧૨૦) બૌદ્ધપૂર્વપક્ષ: ધર્મકીર્તિએ કહ્યું છે, એ વાત સાચી પણ તે બીજા અર્થને લઈને કહ્યું છે. તે અર્થ ક્યો – એ તમને ખબર છે? જો ના.. તો સાંભળો - કોઈએ પ્રશ્ન કર્યો કે, જો જુદા જુદા સ્વભાવવાળા ચક્ષુ વગેરે સહકારીઓથી વિજ્ઞાનરૂપ એક કાર્ય ઉત્પન્ન થાય એવું કહો, તો કારણભેદ કાર્યોનો ભેદક બનશે નહીં. કારણ કે જુદા જુદા કારણોથી પણ (જુદા જુદા કાર્યો માનવાના બદલે) તમે એક કાર્ય માની લીધું.... હવે ધર્મકીર્તિ માને છે કે, “તમૈવ સામર્થાત્ નારાપરનનન+' - એટલું કહેવાથી જ, પ્રશ્નકારે કહેલ આપત્તિનું નિરાકરણ થઈ જાય છે. (અર્થાત્ તે પ્રશ્નના સમાધાન માટે આટલી પંક્તિ જ પર્યાપ્ત છે...) એ પંક્તિનો ભાવ એ કે, ચક્ષુ-આલોક વગેરે કારણોનું, વિવક્ષિત વિજ્ઞાનરૂપ કાર્યને જ ઉત્પન્ન કરવાનું સામર્થ્ય છે. તે સિવાયના બીજા વિજ્ઞાનોને ઉત્પન્ન કરવાનું સામર્થ્ય નથી. એટલે તેઓ બધા ભેગા મળીને પણ માત્ર વિવણિત વિજ્ઞાનને જ ઉત્પન્ન કરે. બસ, આ કથનથી જ પ્રશ્નકારે કહેલ આપત્તિનો અવકાશ રહેતો નથી. (પ્રશ્નકારનું કહેવું હતું કે, જગપ્રસિદ્ધ વ્યવહારને અનુસાર કારણભેદથી કાર્યભેદ માનવો જ જોઈએ, તો તમે ચક્ષુ વગેરે અનેક કારણોથી કાર્યભેદ કેમ માનતા નથી? તો ધર્મકીર્તિએ તેનું સમાધાન આપ્યું કે, તે કારણોમાં વિવણિત વિજ્ઞાનજનન સામર્થ્ય જ છે અને એ સામર્થ્યના આધારે તે અનેક કારણોથી પણ વિવક્ષિત એક કાર્ય જ થાય..). પ્રશ્ન : અહીં તે સિવાયના તરીકે ‘બીજા વિજ્ઞાનો' એવું કેમ કહ્યું? “બીજા કોઈપણ કાર્ય એવું કેમ ન કહ્યું? ઉત્તર : આ વાત ઉત્તરપક્ષમાં સ્પષ્ટ થશે . અહીં જેમ અપરવિજ્ઞાનજનનસામર્થ્ય નથી, તેમ અપરકાર્યજનનસામર્થ્ય પણ નહીં આવે... એવા બધા તર્કો ગ્રંથકારશ્રી રજુ કરવાનાં જ છે. For Personal & Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ अधिकार: ) < व्याख्या - विवरण - विवेचनसमन्विता १२७० विश्वशक्तिवैकल्यं न प्रतिपद्यते धावति च चोद्यं कर्तुं स मुग्धबुद्धिरित्थमपि शक्यः व्याख्या कृतमप्यर्थं यो नाम कश्चित् स्वदर्शनानुरक्तमतिः तत्र - कार्ये विश्वशक्तिवैकल्यं तत्कारणापेक्षा न प्रतिपद्यते साङ्ख्यादिः धावति च चोद्यं कर्तुं 'न कारणभेदो भेदकः स्यात्' इत्येवं स * અનેકાંતરશ્મિ આમ, અમારા (બૌદ્ધ) મતે પંક્તિનો અર્થ એકદમ સ્પષ્ટ છે અને હવે કોઈ દોષનો અવકાશ પણ નથી. (હવે પ્રશ્ન એ થાય કે, જો પ્રશ્નનું નિર્મૂળ સમાધાન થઈ જાય, તો ધર્મકીર્તિએ હેતુબિંદુમાં આગળ ‘યથાસ્તું સ્વમાવમેવેન તદ્વિશેષોપયોતસ્તહુપયો કાર્યસ્વમાવવિશેષાસતૢાત્’ - એ પંક્તિ કહી, તે શા માટે ? પ્રશ્નકારનું સમાધાન તો ‘તત્રેવ...’ પંક્તિથી જ થઈ ગયું... હવે આનો જવાબ આપવા બૌદ્ધ પોતાનું મંતવ્ય રજૂ કરે છે -) (૧૨૧) ઉપરોક્ત કથનથી સ્પષ્ટ ખ્યાલ આવે છે કે, કાર્યોમાં જુદા જુદા વિશેષો નથી જ. તે છતાં, પોતાના દર્શનમાં અનુરાગ ધરાવનારી બુદ્ધિવાળા સાંખ્ય વગેરે કેટલાક દર્શનકારો કાર્યમાં વિશ્વશક્તિનું વૈકલ્ય (કાર્યને જુદી જુદી અનેક શક્તિઓથી રહિત) માનતા નથી. (સાંખ્યો પ્રધાનના કાર્યભૂત અહંકારાદિમાં પાંચ ભૂત વગેરે જુદા જુદા અનેક પદાર્થને ઉત્પન્ન કરવાની શક્તિઓ માને છે. એટલે કાર્ય અનેક શક્તિઓથી રહિત છે, એવું તેઓ નથી માનતા...) અને આગળ વધીને મુગ્ધબુદ્ધિવાળા તેઓ (=સાંખ્યો) પ્રશ્ન ઊભો કરે છે કે, ચક્ષુ વગેરે જુદા જુદા કારણોથી પણ એક કાર્ય માનો, તો કા૨ણભેદથી કાર્યભેદ નહીં રહે. (તાત્પર્ય એ કે, સાંખ્યોને કાર્યમાં જુદા જુદા અનેક વિશેષો અભિપ્રેત છે, ઘટાવવા તેઓ, બૌદ્ધને પણ કહે છે કે તમારે પણ વિજ્ઞાનરૂપ કાર્યમાં અનેક વિશેષો માનવા જ રહ્યા અને તે માટે સાંખ્યોએ તર્ક આપ્યો કે કારણભેદથી તમારે કાર્યભેદ થાય.) * અહીં બધે થોડા શબ્દોમાં ઘણું બધું કહી દીધું છે. એટલે એકેક શબ્દો પકડીને ધ્યાનથી સમજવા કોશિશ કરવી. * સાંખ્યમતે વિશ્વસૃષ્ટિનો ક્રમ આ પ્રમાણે છે - तत:* संजायते बुद्धिर्महानिति यकोच्यते । अहंकारस्ततोऽपि स्यात्तस्मात्षोडशको गणः ॥३७॥ स्पर्शनं रसनं घ्राणं चक्षुः श्रोत्रं च पञ्चकम् । पञ्च बुद्धीन्द्रियाण्यत्र तथा कर्मेन्द्रियाणि च ॥३८॥ पायूपस्थवचः पाणिपादाख्यानि मनस्तथा । अन्यानि पञ्च रूपादितन्मात्राणीति षोडशः ॥३९॥ रूपात्तेजो रसादापो गन्धाद्भूमिः स्वरान्नभः । स्पर्शाद्वायुस्तथैवं च पञ्चभ्यो भूतपञ्चकम् ॥४०॥ एवं चतुर्विंशतितत्त्वरूपं निवेदितं सांख्यमते प्रधानम् । अन्यस्त्वकर्ता विगुणश्च भोक्ता तत्त्वं पुमान्नित्यचिदभ्युपेतः ॥ ४१ ॥ * તત:=પ્રતૅરિત્યર્થઃ (પક્ર્શનમમુય શ્તો રૂ૭-૪૬) For Personal & Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ १२७१ अनेकान्तजयपताका तूष्णीमित्युपहासपरं कारणोपयोगकृतं कार्यस्वभावविशेषासङ्करमुक्तवान् ।(१२२ ) परमार्थतस्तु न भवन्त्येव कारणानां भिन्नेभ्यः स्वभावेभ्यः कार्यस्य भिन्ना एव विशेषा इत्ययमर्थ इति । (१२३) अत्रोच्यते-उपहासपरमित्येतत् सत्यम्, स मुग्धबुद्धिरित्थमपि વ્યાહ્યા .... मुग्धबुद्धिः-चोद्यचञ्चुः इत्थमपि शक्यस्तूष्णीमिति-मूक इति उपहासपरं कारणोपयोगकृतं कार्यस्वभावविशेषासङ्करमुक्तवान् हेतुबिन्दौ; परमार्थतस्तु न भवन्त्येव कारणानांचक्षुरादीनां भिन्नेभ्यः स्वभावेभ्यः कार्यस्य-विज्ञानादेः भिन्ना एव विशेषा इत्ययमर्थस्तस्येति । एतदाशङ्कयाह-अत्रोच्यते । उपहासपरमित्येतत् सत्यम्, अप्रमाणोपपन्नतयेत्यभि - અનેકાંતરશ્મિ ... બસ, તો આ ચોઘચંચુ ( પ્રશ્ન કરવામાં મુખર) સાંખ્યને ચૂપ કરવા જ, ધર્મકીર્તિએ ઉપહાસમાં કહ્યું છે કે – “હા, બસ ! કારણોના જુદા જુદા ઉપયોગના આધારે, કાયના જુદા જુદા સ્વભાવવિશેષો થાય છે અને તે સ્વભાવવિશેષોનો સંકર (મિશ્રણ) નથી, અર્થાત્ એ કાર્યના વિશેષો જુદા જુદા અનેક છે.” (ધર્મકીર્તિનાં આ વચનથી સાંખ્યોનો ઉપહાસ શી રીતે થાય? અને તેનાથી તેઓ મૂક શી રીતે બની જાય? એ બધું અહીં વિચારણીય છે. ભાવ એ લાગે છે કે, આવું કહેવાથી હકીકતમાં સાંખ્યમતનો જ ઉપહાસ થાય. સાંખ્યો એક જ પ્રધાનતત્ત્વથી, કાર્યમાં અનેક શક્તિઓના આધાન દ્વારા પરંપરાએ સમસ્ત વિશ્વસૃષ્ટિનું એલાન કરે છે. પણ ધર્મકીર્તિએ કહ્યું, કારણભેદથી કાર્યભેદ થાય. કાર્યોમાં જુદી જુદી અનેક શક્તિઓ કારણભેદથી જ થાય. હવે તમે સાંખ્યો તો માત્ર પ્રધાનતત્ત્વરૂપ એક જ કારણ માનો છો, તો તેનાથી અનેક કાર્યો શી રીતે ? આવું કહેવાથી સાંખ્યોનો મત ઉપહાસયોગ્ય બની ગયો અને એનો કોઈ પ્રત્યુત્તર ન રહેવાથી તેનું બોલવાનું બંધ થઈ ગયું... બસ, આ બધા અભિયાન માટે જ ધર્મકીર્તિએ “પથારૂં...' એ પંક્તિ કહી છે...) (૧૨૨) એટલે એ પંક્તિ ઉપહાસપરક જ છે. બાકી હકીકતમાં તે પંક્તિનો “ચક્ષુ વગેરે જુદા જુદા કારણોના જુદા જુદા સ્વભાવથી, વિજ્ઞાનરૂપ કાર્યના જુદા જુદા જ વિશેષો થાય છે” – એવો અર્થ નથી. એટલે એ પંક્તિથી કાર્યના અનેકસ્વભાવ સિદ્ધ ન થઈ જાય, પણ તેનાથી માત્ર સાંખ્યોનો ઉપહાસ થાય છે, એવું અમારું (બૌદ્ધોનું) માનવું છે. - બૌદ્ધકથિત અન્યાર્થતા અસંગત–ઉત્તરપક્ષ (૧૨૩) સ્યાદ્વાદી : અહીં કહેવાય છે – તમે જે કહ્યું કે, ધર્મકીર્તિએ સાંગોના ઉપહાસ માટે તેવું કહ્યું; તે વાત સાચી જ છે, કારણ કે સાંખ્યોનો એક જ પ્રધાનથી સમસ્ત વિશ્વસૃષ્ટિ થવાનો મત ૨. “વિશેષાત્ સર.' તિ -પઢિ: | For Personal & Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता १२७२ शक्यः तूष्णीमित्येतदप्येवम्, तस्य विशिष्टबोधाभावात् ।(१२४) यस्तु सन्न्यायकुशलः कुशाग्रीयबुद्धिः स कथमधिकृतचोद्यं तत्रैव सामर्थ्यादित्यादिनाऽनवकाशं मन्येत ? तत्रैव सामर्थ्य तत्समानजातीयापरापराजननवन्न तदन्यपरापरजननमपि । इति किं न पश्यत्यसौ વ્યારહ્યા . प्रायः । स मुग्धबुद्धिरित्थमपि शक्यस्तूष्णीमित्येतदपि एवमविप्रतिपत्तिरावयोः । कुत इत्याहतस्य-मुग्धबुद्धेविशिष्टबोधाभावात्, यस्तु सन्न्यायकुशलः कश्चित् कुशाग्रीयबुद्धिः-तीक्ष्णबुद्धिर्भवानिव स कथमधिकृतचोद्यं-न कारणभेदात् कार्यभेदः स्यादिति तत्रैव सामर्थ्यादित्यादिना अनवकाशं मन्येत ? कथं च न स्यादित्याह-तत्रैव सामर्थ्य विवक्षितकार्ये तत्समानजातीयापरापराजननदिति निदर्शनं न तदन्यपरापरजननमपि विज्ञानान्तराजननवन्न - અનેકાંતરશ્મિ જ જરાય પ્રમાણસંગત નથી અને એટલે તેનો “યથાવં...” પંક્તિથી ઉપહાસ થાય એ તો બરાબર જ અને એનાથી સાંખ્યો મૌન થઈ જાય - એ વિશે પણ તમને-અમને (બૌદ્ધ-જૈનને) કોઈ વિપ્રતિપત્તિ નથી, કારણ કે એ સચોટ તર્કથી તેઓ ચૂપ થઈ જ જાય. - ચૂપ થવાનું કારણ એ જ કે, તેમની પાસે વિશિષ્ટ બોધ નથી... પણ જે તીવ્રબુદ્ધિવાળો છે, તે તો ચૂપ નહીં જ થાય. એ જ વાત કહે છે – | મુગ્ધબુદ્ધિવાળા સાંખ્યને વિશિષ્ટ બોધ નથી અને એટલે જ તે સમજી શકતો નથી, તો તેના ઉપહાસ માટે જ ગ્રંથકારશ્રીએ “યથારૂં...' એ પંક્તિ કહી, એવું તમારું માનવું છે. (૧૨૪) હવે આ વિશે અમારો (જૈનોનો) અભિપ્રાય એ કે, મુગ્ધબુદ્ધિવાળો તો ન સમજે, તેથી ચૂપ થઈ જાય. પણ જે સન્યાયકુશલ તીક્ષ્ણબુદ્ધિવાળો છે, તેને એ પ્રશ્નનું “નૈવ' પંક્તિથી ક્યાં સમાધાન થાય છે? તે પણ, એ પંક્તિથી સમાધાન થાય છે, એવું નથી જ માનતો. (આશય એ કે, કારણભેદથી કાર્યભેદ નહીં રહે – એ પ્રશ્ન છે... તેનું સમાધાન “કારણોમાં, વિવક્ષિત કાર્યને ઉત્પન્ન કરવાનું જ સામર્થ્ય છે, અપર-અપર કાર્યને ઉત્પન્ન કરવાનું નહીં - એ છે. હવે વાત એ કે, આ (તત્રેવ...) પંક્તિથી કોને સમાધાન થાય છે? મુગ્ધબુદ્ધિ તો ચૂપ થઈ જાય, પણ જે ન્યાયકુશળ છે, તેને સમાધાન થતું નથી.) તે સન્યાયકુશળ-તીક્ષ્ણ બુદ્ધિવાળાને તો “તંત્રેવ...” એ સમાધાનકારક પંક્તિમાં પણ અનેક પ્રશ્નો ઊભા થાય છે. જુઓ - ચક્ષુ, આલોક વગેરે કારણોમાં વિવણિત વિજ્ઞાનને જ ઉત્પન્ન કરવાનું સામર્થ્ય હોય, એવું માનો, રૂ. ‘તત્સમાનગાતીયાપરપ૨નનન+પતિ' ૨. ‘સ ચાય' રૂતિ -પતિ:. ૨. “સામર્થ્યદિના' રૂતિ –પ8િ: રૂતિ અ-પીઢ: I ૪. “TRI૫૨નનન' કૃતિ -પઢિ: | For Personal & Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ १२७३ अनेकान्तजयपताका (પષ્ટ: येन तथा मन्यत इत्युक्तप्रायं चात्र । (१२५) तस्मान्न श्रौतशब्दार्थातिरेकेण तन्मतात्याग इति तदत्यागिनो न युक्तमेवमादिप्रलपनम्। श्रौतशब्दार्थाङ्गीकरणे चोक्तवन्मदीयाभ्युपगमाश्रय इति यथा यथा विचार्यते तथा तथा न परमते कार्यकारणभावो युज्यते, योगेऽपि चक्षुरादिजननमपीत्यर्थः । इति-एवं किं न पश्यत्यसौ-कुशाग्रीयबुद्धिः येन तथा मन्यत इति उक्तप्रायं चात्र व्यतिकर इति नाधिकः प्रयासः । यस्मादेवं तस्मान्न श्रौतशब्दार्थातिरेकेण तन्मतात्यागः-धर्मकीर्तिमतात्यागः, किन्तु त्याग एव । इति-एवं तदत्यागिनः, प्रक्रमाद्धर्मकीर्त्तिमतात्यागिनः किमित्याह-न युक्तमेवमादिप्रलपनं यथोक्तमसम्बद्धमिति । श्रौतशब्दार्थाङ्गीकरणे च सति किमित्याह-उक्तवत्-यथोक्तं प्राक् तथा मदीयाभ्युपगमाश्रयः तदेकानेकस्वभावापत्त्या । इति-एवं यथा यथा विचार्यते सूक्ष्मेक्षिकया तथा तथा न परमते-क्षणिकै ... અનેકાંતરશ્મિ ” તો આપત્તિ એ આવે કે, તેઓથી જેમ બીજા-બીજા વિજ્ઞાન નથી થતાં, તેમ પોતાની ક્ષણપરંપરામાં ચક્ષુ વગેરે પણ ઉત્પન્ન નહીં થાય. (આશય એ કે, તેઓમાં જેમ અપરવિજ્ઞાનજનનસામર્થ્ય નથી, તેમ ચક્ષુ વગેરે અપર (કવિવક્ષિત વિજ્ઞાનથી જુદા) ક્ષણજનનસામર્થ્ય પણ નથી જ... અને એ રીતે ચક્ષુ વગેરે ઉત્પન્ન ન થતા તો સંપૂર્ણ જગત અંધ બની જાય.) આ બધી વાતો શું ન્યાયકુશળ વ્યક્તિ ન વિચારે? તો શું તેને “તત્રેવ...” પંક્તિથી સમાધાન થઈ શકે ? તો ધર્મકીર્તિ જેવો કુશળ વ્યક્તિ શી રીતે કહે કે એ આપત્તિનું સમાધાન “નૈવ...' પંક્તિથી જ થઈ જાય ? એટલે તમારી વાત ધરાર ખોટી જણાઈ આવે છે. આ વિશે અમે બધું કહી જ દીધું છે. એટલે હવે વધુ પ્રયાસ કરતા નથી. (ટૂંકમાં વિદ્વાનોને તત્રેવ..' પંક્તિથી સમાધાન થતું જ નથી. તેમને તો, “કારણભેદથી કાર્યભેદ નહીં થાય' એ દોષ ઊભો જ છે, એવું લાગે છે.) (૧૨૫) એટલે હેતુબિંદુગત ધર્મકીર્તિની “યથારૂં...' પંક્તિનો અમે જે અર્થ કર્યો (પોતાના જુદા જુદા સ્વભાવોને અનુસાર કારણોના જુદા જુદા સ્વભાવથી કાર્યના પરસ્પર અમિશ્રિત જુદા અનેક વિશેષો થાય છે. તે પરિશ્રુત અર્થ જ માનવો રહ્યો, એ જ અર્થ ન્યાયકુશળ ધર્મકીર્તિને અભિપ્રેત છે. હવે તમે આ અર્થને છોડીને બીજો કોઈ અર્થ કરશો, તો તમારે ધર્મકીર્તિના મતનો ત્યાગ જ થઈ જશે. (કારણ કે ધર્મકીર્તિને અભિપ્રેત અર્થથી જુદો જ અર્થ તમે કરી દીધો...) અને હવે જો એ પરિશ્રુત અર્થ માનશો, કારણોના જુદા જુદા સ્વભાવથી કાર્યના જુદા જુદા અનેક વિશેષ માનશો, તો તો અમારા મતનો જ આશ્રય થશે ! (અર્થાત્ એક જ કાર્યને અનેકસ્વભાવી માનવું જોઈએ એવો જે અમારો મત છે, તેનો જ આશ્રય થશે.) અને તેવું માની લો, તો તો કાર્ય १. पूर्वमुद्रिते '०मेवादिप्र०' इति प्रेसदोषेण अशुद्धपाठः । २. 'सम्बन्धमिति' इति क-पाठः । For Personal & Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ ધિર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता १२७४ न तन्निश्चये कश्चिदुपायः ॥ (१२६) स्यादेतत्-प्रत्यक्षानुपलम्भसाधनः कार्यकारणभाव इत्युपायः । इह च प्रत्यक्षमेव प्रमाणं प्रत्यक्षानुपलम्भशब्दाभ्यामुच्यते । तथाहि-कार्यकारणाभिमतपदार्थाकारं प्रत्यक्षं तद्विविक्तवस्त्वाकारमनुपलम्भ इति । एतौ च प्रत्यक्षानुपलम्भौ परस्परसहायौ .... ચાહ્યાં .... कान्तवादिमते कार्यकारणभावो युज्यते । निदर्शितमेतन्न्यक्षेण । योगेऽपीत्यादि । योगेऽपि कार्यकारणभावस्य न तन्निश्चये-न कार्यकारणभावनिश्चये कश्चिदुपायः परस्य ॥ स्यादेतदित्यादि । स्यादेतत्-अथैवं मन्यसे-प्रत्यक्षानुपलम्भसाधनः कार्यकारणभाव इति अस्ति उपायः । अस्यैव भावार्थमाह इह चेत्यादिना । इह च-प्रस्तुतोपाये प्रत्यक्षमेव प्रमाणं प्रत्यक्षानुपलम्भशब्दाभ्यां द्वाभ्यामुच्यते । एतद्भावनायाह-तथाहीत्यादि । तथाहीति पूर्ववत् । कार्यकारणाभिमतपदार्थाकारं प्रत्यक्षं प्रत्यक्षमुच्यते, तद्विविक्तवस्त्वाकारंછે જ અનેકાંતરશ્મિ ... ......... ...... કારણની વ્યવસ્થામાં કોઈ અસંગતિ નથી... પણ બૌદ્ધો તો કાર્યને નિરંશ એકસ્વભાવી માને છે અને તો તેમના મતે કાર્ય-કારણની વ્યવસ્થા સંગત થાય નહીં. આમ, જેમ જેમ સૂમેક્ષિકાથી વિચારતા જઈએ છીએ, તેમ તેમ ક્ષણિક એકાંતવાદીમતે કાર્ય-કારણભાવની અસંગતિ જણાઈ આવે છે, એવું અમે વિસ્તારથી બતાવી દીધું. નિષ્કર્ષ નિરન્વય-ક્ષણિકવાદીમતે કાર્ય-કારણભાવ અસંગત છે. કાર્ય-કારણભાવનો નિશ્ચય પણ અસંગત : (યોnsf=) કદાચ કાર્ય-કારણભાવ ઘટી જાય, તો પણ બૌદ્ધમતે કાર્ય-કારણભાવનો નિશ્ચય કરવાનો કોઈ ઉપાય નથી. (અર્થાત્ તેનો નિશ્ચય થઈ શકતો નથી.) (હવે બૌદ્ધ, કાર્ય-કારણભાવનો નિશ્ચય સંગત કરવા, પોતાનું વિસ્તૃત મંતવ્ય પૂર્વપક્ષરૂપે રજૂ કરે છે –). - નિયયસાધક બૌદ્ધવક્તવ્ય : (૧૨૬) પૂર્વપક્ષ : (બૌદ્ધ :) કાર્ય-કારણભાવ, પ્રત્યક્ષ અને અનુપલંભથી સિદ્ધ થાય એવો છે. એટલે તેમના નિશ્ચયનો ઉપાય છે જ. - હવે પ્રસ્તુત ઉપાયમાં, “પ્રત્યક્ષ' પ્રમાણ જ (૧) પ્રત્યક્ષ, અને (૨) અનુપલંભ - એવા બે શબ્દોથી કહેવાય છે. (અર્થાત્ કાર્ય-કારણભાવ જેનાથી સિદ્ધ થઈ રહ્યો છે, તે પ્રત્યક્ષ-અનુપલંભ ‘પ્રત્યક્ષ પ્રમાણરૂપ જ છે, તેનાથી જુદા નહીં.) તે આ પ્રમાણે - વ્યક્તિને બે પ્રકારે પ્રત્યક્ષ થાય છે : (૧) અહીં વતિ હોવાથી જ ધૂમ થઈ રહ્યો છે, એ પ્રથમ ૨. “તચૈવ' તિ પાd: I For Personal & Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ १२७५ अनेकान्तजयपताका ( પw: साधनम् । कदाचिदनुपलम्भपुरस्सरं प्रत्यक्षम्, (१२७) यथाऽऽह न्यायवादी-"येषामुपलम्भे तल्लक्षणमनुपलब्धमुपलभ्यते' इत्यादि । આ વ્યારા .... कार्यकारणाभिमतपदार्थविविक्तवस्त्वाकारं प्रत्यक्षमेव अनुपलम्भ इति । एतौ च प्रत्यक्षानुपलम्भौ परस्परसहायौ सन्तौ साधनम्, कार्यकारणभावस्येति प्रक्रमः । कथमित्याह-कदाचिदनुपलम्भपुरस्सरं प्रत्यक्षम्, यथाऽऽह न्यायवादी-धर्मकीर्तिः येषामुपलम्भे मृत्पिण्डादिकारणानां तल्लक्षणम्-उपलब्धिलक्षणमेव घटादिकार्यं अनुपलब्धं सत् पूर्वमुपलभ्यत इत्यादि तत् तस्य कार्यमित्यनुपलम्भपुरस्सरं प्रत्यक्षम् ॥ ....... અનેકાંતરશ્મિ .... પ્રકાર, અને (૨) અહીં માત્ર ભૂતલ છે, વહ્નિ-ધૂમ નથી, એ બીજો પ્રકાર... (પહેલા પ્રકારમાં કાર્ય-કારણ તરીકે અભિમત વદ્વિ-ધૂમના આકારવાળું પ્રત્યક્ષ થાય છે, અને બીજા પ્રકારમાં પતિ-ધૂમથી વ્યતિરિક્ત શુદ્ધ ભૂતલમાત્રના આકારવાળું પ્રત્યક્ષ થાય છે.) તો અહીં પહેલો પ્રકાર “પ્રત્યક્ષ' કહેવાય છે અને બીજો પ્રકાર “અનુપલંભ' કહેવાય છે... આ પ્રત્યક્ષ અને અનુપલંભ જ કાર્ય-કારણભાવનું સાધન બને છે. અર્થાત્ આ બે ભેગા મળીને, વહ્નિ-ધૂમના કાર્ય-કારણભાવને સિદ્ધ કરે છે.) તે આ રીતે - તેમાં બે પ્રકાર છે : (૧) અનુપલંભપૂર્વક પ્રત્યક્ષ, અને (૨) પ્રત્યક્ષપૂર્વક અનુપલંભ - આ બંને પ્રકારે કાર્ય-કારણભાવ શી રીતે સિદ્ધ થાય? એ પ્રમાણે ક્રમશઃ જોઈએ – (૧) અનુપલભપૂર્વક પ્રત્યક્ષ વ્યક્તિ પહેલા કુંભારશાળામાં દેખાતો હતો, તે વખતે ઘટ નહોતો દેખાતો (એટલે કારણોની ગેરહાજરીમાં ઘટનો અનુપલંભ હતો, ત્યારબાદ મૃપિંડ વગેરે કારણોની ઉપલબ્ધિ થયે તે ઘટરૂપ કાર્ય તરત દેખાઈ ગયું (એટલે ઘટનું પ્રત્યક્ષ થયું.) એટલે ઘટ તે માટીનું કાર્ય છે, એવું અનુપલંપૂર્વક પ્રત્યક્ષ થાય છે અને તેના આધારે તેમનો કાર્ય-કારણભાવ નિશ્ચિત થાય છે.) (૧૨૭) આ વિશે ન્યાયવાદી ધર્મકીર્તિએ કહ્યું છે : “માટી વગેરે જેઓની ઉપલબ્ધિ થયે ઉપલબ્ધિ-લક્ષણપ્રાપ્ત ઘટરૂપ કાર્ય; જે પૂર્વે અનુપલબ્ધ હતું; તે હવે ઉપલબ્ધ થાય છે. (તે ઘટ તે માટીનું કાર્ય છે.)” વિવરમ્ .. ___55. उपलब्धिलक्षणमेवेति । लक्ष्यतेऽनेनेति लक्षणम्, उपलब्धिरेव लक्षणं-गमकं यस्य तत् तथा ।। ૨. ‘સહાયું રુદ્રા' રૂતિ ૫-પશ્ચિન્દ: I ૨. ‘ત્યાદ્રિના ત' તિ -પd: I For Personal & Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता १२७६ एतेन चोपलब्धिलक्षणप्राप्तानुपलम्भेन तत्र तस्य स्वहेतोः सन्निधानात् प्रागपि सत्त्वमन्यतो देशादागमनं प्रागवस्थितकटकुट्यादिहेतुत्वं चापाकृतमिति ।(१२८) तथा कदाचित् प्रत्यक्षपुरस्सरोऽनुपलम्भः, यथोक्तम्-“तत्रैकाभावेऽपि नोपलभ्यते तत् तस्य कार्यम्" एतेन चोपलब्धिलक्षणप्राप्तानुपलम्भेनानन्तरोक्तेन तत्र-देशे तस्य-कार्यस्य स्वहेतुसन्निधानात् प्रागपि, हेत्वभावेऽपीत्यर्थः, सत्त्वमपाकृतमिति सम्बन्धः । तथा अन्यतो देशादागमनं कार्यस्य संत एव । तथा प्रागवस्थितकटकुट्यादिहेतुत्वं चापाकृतमिति । यदि तेऽपि हेतवः स्युः स्वहेतुसन्निधानात् प्रागपि तेभ्य एवोत्पद्येत कार्यम्, न चोत्पद्यते, तस्मान्न हेतवस्ते इति । एवं कदाचिदनुपलम्भपुरस्सरं प्रत्यक्षं साधनम् । तथा कदाचित् प्रत्यक्षपुरस्सरो - અનેકાંતરશ્મિ .. (પ્લેન) આ ઉપલબ્ધિલક્ષણપ્રાપ્ત ઘટનો પૂર્વે અનુપલંભ કહેવાથી; માટી વગેરેના સંનિધાન વખતે જ ઘટ દેખાય છે, તે પહેલા ઉપલબ્ધિલક્ષણપ્રાપ્ત એવો ઘટ દેખાતો નથી, એ પરથી જણાય છે કે, પૂર્વે તે હતો જ નહીં – એવું કહેવાથી; કેટલાકોની (આગળ કહેવાતી) જુદી જુદી માન્યતાઓ ખંડિત થાય છે. (૧) માટી વગેરે હેતુના સંનિધાન પૂર્વે પણ - જ્યારે હેતુ હતો જ નહીં તે વખતે પણ - તે દેશમાં ઘટનું અસ્તિત્વ હતું જ... (૨) માટી વગેરે હેતુઓનું સંનિધાન થયે, ઘટ કંઈ નવો નથી થતો, પણ બીજા દેશથી તે આવે છે. (૩) ઘટનું કારણ માત્ર માટી નથી, પણ તે પૂર્વે રહેલા કટ (=ચટાઈ) કુટી (=ઝુંપડી) વગેરે પદાર્થો પણ છે. પણ આ ત્રણે વાતનું, ઉપરોક્ત કથનથી નિરાકરણ થાય છે, તે આ પ્રમાણે – (૧) માટી વગેરેના સંનિધાન પૂર્વે ઉપલબ્ધિલક્ષણપ્રાપ્ત પણ ઘટનો ઉપલંભ થતો નથી – એટલે પૂર્વે તેનું અસ્તિત્વ ન જ માની શકાય. (અસ્તિત્વ હોત તો હમણાંની જેમ પૂર્વે તેની ઉપલબ્ધિ થાત જ.). (૨) વળી, હમણાં તે નવો જ ઉત્પન્ન થતો દેખાય છે. એટલે બીજા કોઈ દેશથી તે આવી જાય છે – એવું પણ ન મનાય. (૩) વળી, જો કટાદિ તેના કારણ હોત, તો માટીના સંનિધાન પૂર્વે તે કટાદિથી જ થઈ જાય, પણ થતો તો નથી... એટલે તે કદાટિને ઘટનું કારણ ન માની શકાય. હવે મૂળ વાત પર આવીએ - (૧૨૮) આ પ્રમાણે અનુપલંભપૂર્વક પ્રત્યક્ષથી કાર્ય-કારણભાવની સિદ્ધિ થાય છે. હવે બીજા પ્રકાર પ્રમાણે કાર્યકારણભાવની સિદ્ધિ જોઈએ – ૨. “સ્વત પવ' કૃતિ ટુ-પ4િ: For Personal & Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ १२७७ अनेकान्तजयपताका (પષ્ટ: -98 इति । एतदुक्तं भवति-येषां सन्निधानेन प्रवर्तमानं यद् दृष्टं तेषु मध्ये यदैकस्याप्यभावो भवति तदा नोपलभ्यते तत् तस्य कार्यम्, यथा धूमो हुतभुजः, घटादि मृदादीनाम् । इत्युपायभावान्नास्ति दोष इति ।(१२९) अत्र उच्यते-यत्किञ्चिदेतत्, उपलम्भस्य दर्शन - વ્યારા . ऽनुपलम्भः साधनम्, यथोक्तं न्यायवादिनैव-"तत्रैकाभावेऽपि नोपलभ्यते तत् तस्य कार्यम्" इति परग्रन्थः । एनं व्याचिख्यासुराह-एतदुक्तं भवति । येषां सन्निधानेनाग्न्यादीनां प्रवर्त्तमानं यद् दृष्टं-धूमादि तेषु मध्ये यदैकस्याप्यभावो भवति अग्न्यादेरेव तदा नोपलभ्यते तत् तस्य-अनुपलभ्यमानस्य कार्यम् । निदर्शनमाह-यथा धूमो हुतभुजः-अग्नेस्तथा घटादि मृदादीनाम् । इति-एवमुपायभावात् कारणात्, तन्निश्चय इति वर्तते, नास्ति दोष इति । एतदाशङ्कयाह-अत्र उच्यते-यत्किञ्चिदेतत्, असारमित्यर्थः । कुत इत्याह-उपलम्भस्य दर्शनत्वात् ... અનેકાંતરશ્મિ .. (૨) પ્રત્યક્ષપૂર્વક અનુપલંભ : વ્યક્તિએ પૂર્વે જોયું હોય કે માટી વગેરે કારણોની હાજરીમાં ઘડો થાય છે (એટલે પ્રત્યક્ષ થયું) ત્યારબાદ તે વ્યક્તિ, તે કારણોમાંના એક પણ (માટી વગેરે) કારણની ગેરહાજરીમાં ઘડો ન થતો દેખીને (તેના અનુપલંભના આધારે) તેમનો કાર્યકારણભાવ નિશ્ચિત કરી લે છે. આ જ વાત ન્યાયવાદી ધર્મકીર્તિએ કહી છે : “તેમાંના એક કારણના અભાવમાં પણ જો કાર્યનો ઉપલંભ ન થતો હોય, તો તે, અનુપલભ્યમાન =જેનો અભાવ છે, તે માટી વગેરે) કારણનું કાર્ય સમજવું.” આ વાતની વ્યાખ્યા કરવા કહે છે : તાત્પર્ય: જે અગ્નિ વગેરેના સંનિધાનથી ધૂમ થતો દેખાય છે, તે અગ્નિ વગેરે રૂપ જ કોઈ એક કારણના અભાવમાં જ્યારે ધૂમ દેખાતો નથી, ત્યારે માની જ લેવું કે ધૂમ અગ્નિનું કાર્ય છે. (આગથી ધૂમાડો અને માટીથી ઘડો થાય, એવું જોયું. હવે આગ ન હોય તો ધૂમાડો દેખાતો નથી ને માટી ન હોય તો ઘડો દેખાતો નથી, એ પરથી નિર્ધારિત થાય છે કે, ધૂમ અગ્નિનું ને ઘટ માટીનું કાર્ય આ પ્રમાણે પ્રત્યક્ષપૂર્વક અનુપલંભથી કાર્ય-કારણભાવની સિદ્ધિ થાય છે. નિષ્કર્ષ એટલે અમારા મતે કાર્ય-કારણભાવના નિશ્ચયનો ઉપાય હયાત જ છે અને તો તેનો નિશ્ચય થશે જ. એટલે હવે કોઈ દોષનો અવકાશ નથી. - બૌદ્ધવક્તવ્યની વિલાસમાત્રતા : (૧૨૯) સ્યાદ્વાદીઃ (ઉત્તરપક્ષ :) તમારું બધું કથન અસાર છે, કારણ કે કાર્ય-કારણભાવનો ૨. “તત્રાસ્ય ફાર્યમતિ પર' રૂતિ -પાઠ: I ૨. પૂર્વમુકિતેત્ર ‘ાવ' રૂતિ પ4:, સત્ર D-પ્રતપd: I For Personal & Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ મધર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता १२७८ त्वात्, अनुपलम्भस्य चादर्शनत्वात्, दर्शनादर्शनयोश्च व्यभिचारतः परेण प्रतिक्षेपात्, तदितिरिक्तस्य चेहाप्यभावादिति ॥ વ્યારા . तथाऽनुपलम्भस्य चादर्शनत्वात्, दर्शनादर्शनयोश्च व्यभिचारतः कारणात्, परेण-धर्मकीर्त्तिना प्रतिक्षेपात्, तदतिरिक्तस्य च-दर्शनादर्शनातिरिक्तस्य च इहापि-प्रत्यक्षानुपलम्भोपाये अभावात्, प्रत्यक्षानुपलम्भावपि दर्शनार्दर्शने एव इति अर्थः । ... અનેકાંતરશ્મિ નિશ્ચય તમે ઉપલંભ-અનુપલંભના આધારે કહો છો. (પણ હકીકતમાં તો તમારા મતે ઉપલંભઅનુપલંભ જ માન્ય નથી. જુઓ -) ઉપલંભ એટલે દર્શન અને અનુપલંભ એટલે અદર્શન... અને દર્શન-અદર્શનનો વ્યભિચાર હોવાથી, ધર્મકીર્તિએ પણ તેનો પ્રતિક્ષેપ કર્યો છે અને દર્શન-અદર્શન સિવાય બીજો તો કોઈ ‘ઉપાયભૂત પ્રત્યક્ષ-અનુપલંભ' તરીકે છે જ નહીં. (પ્રત્યક્ષ-અનુપલંભ પણ દર્શન-અદર્શનરૂપ જ છે અને તેનો પ્રતિક્ષેપ થઈ ગયો. ફલતઃ કાર્ય-કારણભાવ જાણવાનો હવે કોઈ ઉપાય ન રહ્યો. એટલે એની અસંગતિ જ થઈ.) ભાવાર્થઃ (૧) વસ્તુનો ઉપલંભ વસ્તુના દર્શનરૂપ છે, અને (૨) વસ્તુનો અનુપલંભ વસ્તુના અદર્શનરૂપ છે. આમ, ઉપલંભ-અનુપલંભ દર્શન-અદર્શનરૂપ છે. હવે દર્શન-અદર્શન તો વ્યભિચારી છે. એટલે તેના આધારે પ્રતિનિયત કાર્ય-કારણભાવ ન માની લેવાય. આશય એ કે, એકવાર અગ્નિના સદ્ભાવમાં ધૂમ દેખાયો ને એકવાર અગ્નિના ન હોવામાં ધૂમ પણ ન દેખાયો – પણ તેટલા માત્રથી અગ્નિ-ધૂમનો ગમ્ય-ગમકભાવ ન માની લેવાય, કારણ કે દાસી-ગર્દભર્યાંયથી દર્શન-અદર્શન તો વ્યભિચારી છે. એટલે હકીકતમાં તો કાર્ય-કારણભાવથી કે પ્રતિનિયત સ્વભાવથી જ ગમ્ય-ગમકભાવ માની શકાય. આ વિશે કહ્યું છે - ................... વિવUામ્ - 56. दर्शनादर्शनयोश्च व्यभिचारत इति । न ह्येकदा धूमोऽग्निसद्भावे दृष्टः, अन्यदा च न दृष्टः इत्येतावतैव गम्यगमकभावो ‘दासीगर्दभ'न्यायेन दर्शनादर्शनयोर्व्यभिचारात्, किन्तु कार्यकारणभावेन नियतस्वभावेन वा गम्यगमकभावः । यदुक्तम् ક દાસીના હોવામાં ગધેડાનું દેખાવવું અને દાસીના ન હોવામાં ગધેડાનું ન દેખાવવું - એમ એકાદ વાર દર્શનઅદર્શન તો દાસી-ગર્દભમાં પણ થાય છે જ... પણ તેટલા માત્રથી તે બેનો અવિનાભાવ ન મનાય... એ જ ન્યાયે અહીં પણ દર્શન-અદર્શનના આધારે અવિનાભાવ ન મનાય, એવો ભાવ છે. ૨. ‘ર્શના પર્વ.' તિ વ-પાઠ: ૨. ‘૨ ફૂટ: 'તિ ઘ-પાઠ: For Personal & Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ १२७९ अनेकान्तजयपताका (१३०) स्यादेतत्-नाभावः, उपलब्धिलक्षणप्राप्तानुपलब्धस्य दर्शनाद् दृष्टस्य - વ્યારહ્યા છે . स्यादेतदित्यादि । स्यादेतत्-अथैवं मन्यसे-नाभावः, प्रक्रमात् तदतिरिक्तस्य । कथमित्याह-उपलब्धिलक्षणप्राप्तानुपलब्धस्य दर्शनाद् दृष्टस्य च उपलब्धिलक्षणप्राप्तस्यैव अदर्श અનેકાંતરશ્મિ “નિયામક એવા કાર્ય-કારણભાવથી કે નિયમથી જ અવિનાભાવનો નિયમ મનાય... માત્ર તેના દર્શન કે અદર્શનથી નહીં.” (પ્રમાણવાર્તિક ૩/૩૧) એટલે દૃર્શન-અદર્શન વ્યભિચારી હોવાથી, ધર્મકીર્તિએ પણ તેનો પ્રતિક્ષેપ કર્યો છે અને દર્શનઅદર્શન સિવાય પ્રત્યક્ષ-અનુપલંભ જેવું કશું જ નથી... ફલતઃ દર્શન-અદર્શનરૂપ પ્રત્યક્ષ અનુપલંભથી કાર્ય-કારણભાવની સિદ્ધિ થઈ શકે નહીં અને તો કોઈ ઉપાય ન રહેવાથી, તેમના નિશ્ચયની અસંગતિ ઊભી જ રહે. ' (૧૩૦) બૌદ્ધ: તમે જે કહો છો કે, પ્રત્યક્ષ-અનુપલંભરૂપ ઉપાયમાં દર્શન-અદર્શન સિવાય બીજું કશું જ નથી - તે વાત ખોટી છે. ધર્મકીર્તિ જેને વ્યભિચારી કહે છે, તે દર્શન-અદર્શન; અમે કહેલ દર્શન-અદર્શનથી જુદા છે. (એટલે ધર્મકીર્તિએ કહેલ દર્શન-અદર્શન સિવાય કશું જ નથી – એવું ન કહેવાય... અમે કહેલ વિશિષ્ટ પ્રકારનું દર્શન-અદર્શન છે જ...) જુઓ - ઘટ ઉપલબ્ધિલક્ષણપ્રાપ્ત છે, તે પૂર્વે ઉપલબ્ધ થતો ન હતો અને માટી વગેરે સામગ્રી મળે તે અનુપલબ્ધ ઘટનું દર્શન થાય છે. (અને આવું દર્શન અચૂક અવ્યભિચારી જ હોય. એટલે જ કારણસામગ્રી મળ્યા પહેલા ઉપલબ્ધિલક્ષણ પ્રાપ્ત પણ ઘટનો ઉપલંભ થતો ન હતો) અને જે માટી વગેરે કારણોના સંનિધાનમાં ઉપલબ્ધ થતો હતો, દેખાતો હતો, તે ઉપલબ્ધિલક્ષણપ્રાપ્ત ઘટ જ, કારણોનું સંનિધાન ન હોવામાં દેખાતો નથી એ જ ઘટનું પ્રદર્શન છે. (અને આ અદર્શન અવ્યભિચારી છે. વિવરમ્ . “कार्यकारणभावाद् वा नियमाद् वा नियामकात् । अविनाभावनियमो दर्शनान्न न दर्शनाद् ।।" इति । दर्शनान्न न दर्शनादिति मध्यवर्त्तिनो 'न'शब्दस्य उभयत्र सम्बन्धात् दर्शनादर्शनमात्रेण नाविनाभावनियम इति । PP અહીં બૌદ્ધમત બે રીતે ગણી શકાય : (૧) તેમના મતે દર્શન-અદર્શન વ્યભિચારી છે. કારણ કે સ્વલક્ષણરૂપ અર્થમાં પણ નિત્યનું દર્શન થાય છે અને સ્વલક્ષણમાં પણ સ્વલક્ષણનું અદર્શન છે (આ વાત આગળની પંક્તિઓથી ગ્રંથકારશ્રીને અભિમત જણાય છે)... (૨) દર્શનાદર્શન, કાર્યકારણભાવને વ્યભિચારી છે, દાસી-ગર્દભનું દર્શનાદર્શન થવા છતાં કાર્યકારણભાવ સ્વીકૃત નથી (આ વાત વિવરણકારશ્રીને અભિમત છે.). १. 'नियमाकात्' इति ख-पाठः । २. अनुष्टुप् । ३. पूर्वमुद्रितेऽत्राशुद्धिप्रचुराः पुनरुक्तिप्रचुराश्च पङ्क्तयः । For Personal & Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ થાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता १२८० चादर्शनात् ।ने, उपलब्धिलक्षणप्राप्तस्य अनुपलम्भासिद्धेः । उपब्धिलक्षणप्राप्तिहयुपलम्भप्रत्ययान्तरसाकल्यम् । तेषामुपलम्भजननस्वभावत्वे कथं तदनुपलम्भः ? अतत्स्वभावत्वे वा तत्प्रत्ययान्तरत्वं कथम् ?॥ » વ્યાસહ્યા ...... नात् । एतदाशङ्कयाह-न-नैतदेवम्, उपलब्धिलक्षणप्राप्तस्य सतः अनुपलम्भासिद्धेः । एनामेवाह-उपलब्धिलक्षणप्राप्तिर्यस्मात् उपलम्भप्रत्ययान्तरसाकल्यम्-उपलम्भकारणान्तराणां सकलभावः । यदि नामैवं ततः किमित्याह-तेषाम्-उपलम्भप्रत्ययान्तराणां सकलानामुपलम्भजननस्वभावत्वे सति उपलम्भभावापत्त्या कथं तदनुपलम्भः ? नैवेत्यर्थः । अतत्स्वभावत्वे वा-उपलम्भाजननस्वभावत्वे वा तेषां तत्प्रत्ययान्तरत्वम्-उपलम्भप्रत्ययान्तरत्वं થ? મૈત્યર્થ: II - અનેકાંતરશ્મિ એટલે જ કારણોના અસંનિધાનમાં જ તેનું અદર્શન થાય છે.) આવા દર્શન-અદર્શનરૂપ પ્રત્યક્ષ-અનુપલંભથી કાર્ય-કારણભાવનો નિશ્ચય સિદ્ધ જ છે, એવું અમારું માનવું છે. સ્યાદ્વાદી : તમારી આ વાત બરાબર નથી. તમે કહો છો કે, ઉપલબ્ધિલક્ષણપ્રાપ્ત ઘટ પૂર્વે અનુપલબ્ધ હતો અને પછી તેનું દર્શન થયું.) પણ તે બરાબર નથી, કારણ કે ઘટ ઉપલબ્ધિલક્ષણપ્રાપ્ત હોય, તો તેનો અનુપલંભ હોઈ શકે નહીં. (તેનો ઉપલંભ થાય જ.) તેનું કારણ એ કે, ઉપલબ્ધિલક્ષણપ્રાપ્તિ એટલે ઉપલંભના તમામ કારણસમુદાયનું અસ્તિત્વ.. (અર્થાત્ જે કારણોના આધારે જ્ઞાન થાય, તે તમામ કારણોનું હોવું... એવું હોય તો જ ઉપલબ્ધિલક્ષણપ્રાપ્તિ કહેવાય અને તો જ ઘટ ઉપલબ્ધિલક્ષણપ્રાપ્ત કહેવાય.) હવે એ ઉપલંભના તમામ કારણો, જો ઉપલંભજનનસ્વભાવી હોય – ઘટનું જ્ઞાન કરાવવાના સ્વભાવવાળા હોય - તો તેઓ થકી ઉપલંભ થાય જ અને તો ઉપલબ્ધિલક્ષણપ્રાપ્ત ઘટનો પૂર્વે અનુપલંભ શી રીતે ? અને એ ઉપલંભના કારણો જો ઉપલંભજનસ્વભાવી ન હોય – ઘટનું જ્ઞાન કરાવવાના સ્વભાવવાળા ન હોય – તો તો તેઓ ઉપલંભનું કારણ જ કેમ કહેવાય ? (અર્થાત્ તેઓ ઉપલંભના કારણ ન જ બને.) એટલે તેઓમાં ઉપલંભજનનસ્વભાવ હોય જ અને તેઓ થકી ઘટનો ઉપલંભ થાય જ... તો પછી ઉપલબ્ધિલક્ષણપ્રાપ્ત ઘટનો પૂર્વે અનુપલંભ શી રીતે કહી શકાય? એટલે તમારી વાત અસંગત જણાઈ આવે છે. ૬. ‘નોડપબ્ધિ૦' કૃતિ -પાઠોડનારળીય: I For Personal & Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ १२८१ अनेकान्तजयपताका By: Ov> ( १३१ ) स्यादेतत्-सहार्थेन तज्जननस्वभावानि, यथाऽऽह - " स्वभावविशेषश्च यः स्वभावः सत्स्वन्येषूपलम्भप्रत्ययेषु सन् प्रत्यक्ष एव भ॑वति”। एतदप्यसारम्, इत्थमप्युभयस्य उपलब्धिलक्षणप्राप्तिशब्देनाभिधानात् तद्भावे चानुपलम्भायोगात् । ( १३२ ) न * व्याख्या स्यादेतदित्यादि । स्यादेतत्- अथैवं मन्यसे - सहार्थेन अवलम्बनाख्येन तज्जननस्वभावानि - उपलम्भजननस्वभावानि, यथाऽऽह न्यायवादी - स्वभावविशेषश्च - पदार्थविशेषश्च । किमुक्तं भवतीत्याह-य: स्वभाव:- पदार्थः । सत्स्वन्येषु उपलम्भप्रत्ययेषु - चक्षुरादिषु सन्विद्यमान: प्रत्यक्ष एव भवति । एतदाशङ्कयाह-एतदप्यसारम् । कुत इत्याह- इत्थमपि - एवमपि उभयस्य-उपलम्भप्रत्ययान्तरस्वभावविशेषोभयस्य उपलब्धिलक्षणप्राप्तिशब्देन अभिधानात् । तद्भावे च-अधिकृतोभयभावे च किमित्याह- अनुपलम्भायोगात् । नेत्यादि । न तदा तस्मिन् * અનેકાંતરશ્મિ I (૧૩૧) બૌદ્ધ : ઘટ ઉપલબ્ધિલક્ષણપ્રાપ્ત છે જ અને તેના ઉપલંભના કારણો પણ છે જ... પણ એ કારણો, ઘટાદિ વિષયરૂપ અર્થની સાથે જ ઉપલંભને ઉત્પન્ન કરવાના સ્વભાવવાળા છે. આ વિશે ન્યાયવાદી ધર્મકીર્તિએ કહ્યું છે કે - “સ્વભાવવિશેષ એટલે એવો સ્વભાવ, જે ચક્ષુ વગેરે બીજા કારણોની હયાતીમાં રહેતો હોય, તો પ્રત્યક્ષ થાય જ.’ (ન્યાયબિંદુ પરિચ્છેદ-૨) (હવે આ સ્વભાવ પૂર્વે ન હોવાથી જ, ઉપલંભના કારણોની હયાતીમાં પણ ઉપલબ્ધિલક્ષણપ્રાપ્ત ઘટનો ઉપલંભ થતો નથી. આનાથી એ સિદ્ધ થયું કે, ઘટની હાજરીમાં જ અન્ય ઉપલંભપ્રત્યયો ઉપલબ્ધિ કરાવે.) સ્યાદ્વાદી : તમારી આ વાત પણ અસાર છે, કારણ કે ‘ઉપલબ્ધિલક્ષણપ્રાપ્તિ' શબ્દથી (૧) ઉપલંભના કારણો, અને (૨) સ્વભાવવિશેષ - બંનેનું કથન થાય છે. (એટલે બંને હોય તો જ તેને ઉપલબ્ધિલક્ષણપ્રાપ્ત કહેવાય) તેથી જો ઘટાદિનો સ્વભાવવિશેષ જ તેવો હોય કે અન્ય કારણોની હાજરીમાં પ્રત્યક્ષ થાય... તો તે સ્વભાવવિશેષની ગેરહાજરીમાં તો તેને ઉપલબ્ધિલક્ષણપ્રાપ્ત કહી જ ન શકાય, કારણ કે પ્રત્યક્ષ કરાવવાનો સ્વભાવ જ નથી. એટલે ઉપલબ્ધિલક્ષણપ્રાપ્ત કહેવાથી સ્વભાવવિશેષની હાજરી જરૂર બની રહે અને તો ઘટનું પ્રત્યક્ષ થાય જ... ફલતઃ ઘટનો અનુપલંભ નહીં રહે. * અહીં બધે ધ્યાન રાખવું કે, બૌદ્ધને, ઉપલબ્ધિલક્ષણપ્રાપ્તનો પણ અનુપલંભ હોઈ શકે, એવું સિદ્ધ કરવું છે અને ગ્રંથકારશ્રી તેનું તર્કબદ્ધ નિરાકરણ કરીને, ઉપલબ્ધિલક્ષણપ્રાપ્તનો ઉપલંભ થાય જ - એવું સિદ્ધ કરી રહ્યા છે. = ૬. ‘મતિ, ત—સારમ્' કૃતિ ૧-પાટઃ । ૨. ‘તદ્ધાવે’ કૃતિ ૩-પાત: । For Personal & Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ अधिकार: ) o व्याख्या - विवरण - विवेचनसमन्विता १२८२ तदा तद्भाव एव, अपि तु विद्यमानः प्रत्यक्षो भवतीति चेत्, कथं तानि तदुपलम्भप्रत्ययान्तराणि ? सह तेन तज्जननस्वभावत्वात् तथोच्यन्त इति चेत्, कथं न तदा तद्भावः, अभावे वा सह तेन तज्जननस्वभावानि ? ( १३३ ) तद्दृश्यत्वेन योग्यताऽपेक्षयेति चेत्, कथमुपलम्भाभावे नन्वेतदधिगतिः ? प्रबन्धमाश्रित्य तथोपलब्ध्येति * व्याख्या काले तद्भाव एव-स्वभावविशेषभाव एव, अपि तु - किन्तु विद्यमानः प्रत्यक्षो भवति । इति चेत्, एतदाशङ्कयाह-कथं तानि - अधिकृतप्रत्ययान्तराणि तदुपलम्भप्रत्ययान्तराणि ? तद्भावेऽपि तज्जननविकलान्यपीति भावः । सहेत्यादि । सह तेन स्वभावविशेषेण तज्जननस्वभावत्वात्-विवक्षितोपलम्भर्जननस्वभावत्वात् तथोच्यन्ते-उपलम्भप्रत्ययान्तरत्वेनोच्यन्ते । इति चेत्, एतदाशङ्कयाह- कथं न तदा तस्मिँस्तत्साकल्यकाले तद्भावः-स्वभावविशेषभावः अभावे वा स्वभावविशेषस्य सह तेन - स्वभावविशेषेण तज्जननस्वभावानि - विवक्षितोपलम्भजननस्वभावानि, उपलम्भप्रत्ययान्तराणीति प्रक्रमः कथम् ? नैवेत्यर्थः । तदित्यादि । तस्य-स्वभावविशेषस्य दृश्यत्वेन हेतुना योग्यताऽपेक्षया । इति चेत्, एतदाशङ्कयाह-कथमु ... अनेअंतरश्मि (१३२) जौद्ध : पूर्वे उपसंलना अरशो इतां, पए से स्वभावविशेष ४ न हतो (अने जेटले જ ઘટનો અનુપલંભ થઈ રહ્યો છે...) હા, એ સ્વભાવવિશેષ વિદ્યમાન હોય તો પ્રત્યક્ષ થાય જ. સ્યાદ્વાદી ઃ પૂર્વે જ્યારે સ્વભાવવિશેષ ન હતો, ત્યારે તે ઉપલંભના કારણો ‘ઉપલંભના કારણ’ તરીકે કહેવાય જ શી રીતે ? (અધિકૃત કારણો વિદ્યમાન હોવા છતાં પણ ઉપલંભનું જનન ન કરે, તો તેમને ‘ઉપલંભજનનસ્વભાવી-ઉપરંભનું કારણ' શી રીતે કહેવાય ?) : બૌદ્ધ : તે કારણો, સ્વભાવવિશેષની સાથે ઘટના ઉપલંભને ઉત્પન્ન કરવાના સ્વભાવવાળા છે અને એ અપેક્ષાએ જ તેમને ‘ઉપલંભનાં કારણ’ તરીકે કહેવાય છે. (એટલે પદાર્થની અવિદ્યમાનતામાં ઉપલંભ ન થાય તો પણ તેમની ઉપલંભજનનતા સંગત જ છે...) : સ્યાદ્વાદી તો પૂર્વે જ્યારે ઉપલંભના તમામ કારણો હયાત હોય, ત્યારે તે સ્વભાવ જ પદાર્થની સાથે કેમ ન આવી જાય ? અને એ સ્વભાવવિશેષ ન આવે, તો અધિકૃત કારણો એ સ્વભાવવિશેષની સાથે ઉપલંભજનન કરવાના સ્વભાવવાળા છે, એવું શી રીતે કહેવાય ? (અર્થાત્ સ્વભાવવિશેષ તેઓની સાથે ન હોવાથી, તેઓ તેની સાથે જ નથી તો સાથે રહીને ઉપલંભજનનસ્વભાવી-ઉપલંભના કારણ न ४ जने.) (133) बौद्ध : पहा स्वभावविशेष दृश्य छे, तेनुं हर्शन थवुं शज्य छे... जेटते हवे दृश्य સ્વભાવવિશેષ જ્યારે હોવાનો, ત્યારે તો તે કારણો ઉપલંભજનનને યોગ્ય બનવાના જ... આમ, १. 'न त्वेतदधि०' इति पूर्वमुद्रितपाठः, अत्र तु क-पाठः । २. 'जनने स्व०' इति ङ-पाठ: । For Personal & Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ १२८३ अनेकान्तजयपताका (પષ્ટ: -૭ चेत्, किं सा न गोसन्निधानासन्निधानोपलब्धानुपलब्धाश्वादिदर्शने इति सम्भवत्येव क्वचिदिति । (१३४) एवं च यदि तत्राप्यश्वस्य प्रागसत्त्वमन्यतो देशादनागमनमन्या વ્યાશા .... पलम्भाभावे सति नन्वेतदधिगतिः-तदृश्यत्वाधिगतिः ? प्रबन्धेत्यादि । प्रबन्धमाश्रित्यक्षणप्रवाहं तथोपलब्ध्या-सामान्येनापरोपलब्ध्या । इति चेत्, एतदाशङ्कयाह-किं सा-तथोपलब्धिः प्रबन्धापेक्षया सामान्येनेत्यर्थः, न गोः सन्निधानासन्निधानाभ्यां उपलब्धानुपलब्धश्चासौ अश्वादिश्चेति विग्रहः, तस्य दर्शने किं सा न इति सम्भवत्येव क्वचिदिति । एतदुक्तं भवति-गोसन्निधाने उपलब्धेऽश्वस्तदसन्निधाने नोपलभ्यते, न चासौ गोः कार्यं प्राप्नोति च भवनीत्येति । एवं च कृत्वा एतदप्यसमीक्ष्यैवोक्तमिति सम्बन्धः । किं तदित्याह-यदीत्यादि । - અનેકાંતરશ્મિ ... યોગ્યતાને લઈને કારણો “ઉપલંભજનનસ્વભાવી-ઉપલંભના કારણ” તરીકે કહેવાય છે. સ્યાદ્વાદીઃ ઊભા રહો... ઉપલંભના કારણોની હયાતીમાં એ સ્વભાવવિશેષનો ઉપલંભ તો થતો નથી, તો તે સ્વભાવવિશેષ દશ્ય છે, તેનું દર્શન થવું શક્ય છે, એવું તમે શી રીતે જાણ્યું? બૌદ્ધ : ક્ષણપ્રવાહને આશ્રયીને સામાન્યથી બીજી ક્ષણોમાં તેનો ઉપલંભ થાય છે અને ત્યારે તેની દશ્યતા પણ જણાઈ આવે છે.. (તાત્પર્ય એ કે, તે વખતે ભલે ઉપલબ્ધ નથી, પણ ઘટજ્ઞાન વખતે તો તે સ્વભાવવિશેષ ઉપલબ્ધ છે જ – આમ, ક્ષણપ્રવાહની અપેક્ષાએ બીજી ક્ષણોમાં તેનું અસ્તિત્વ હોવાથી તેની દશ્યતા સ્પષ્ટ જ છે અને એટલે એ દશ્યસ્વભાવની સાથે અધિકૃત કારણો ઉપલંભનું જનન કરે જ... અને તો તેઓ, ઉપલંભનું કારણ બને જ.) સ્યાદ્વાદી: અરે ! ક્ષણપ્રવાહની અપેક્ષાએ સામાન્યથી બીજી ક્ષણોમાં તેની ઉપલબ્ધિ થાય અને ક્યાંક વળી તેના ઉપલબ્ધિપ્રત્યયોના) સંનિધાન કે અસંનિધાનથી ઘટની ઉપલબ્ધિ કે અનુપલબ્ધિ દેખાય એટલા માત્રથી જો તેમનો કાર્ય-કારણભાવ (ઉપલબ્ધિપ્રત્યયો કારણ અને ઘટનો ઉપલંભ કાર્ય એવો કાર્ય-કારણભાવ) માની લેવાનો હોય (અર્થાતુ, સામાન્યથી બીજી ક્ષણોમાં ઘટ દેખાવાથી ઘટમાં દશ્યતાની સિદ્ધિ અને તેના આધારે ઉપલભપ્રત્યયોમાં યોગ્યતારૂપે ઉપલબ્ધિજનનસ્વભાવની (ઉપલંભકારણતાની) સિદ્ધિ થઈ જતી હોય) તો તેવા ક્ષણપ્રવાહની અપેક્ષાએ સામાન્યથી ઉપલબ્ધિ તો, ગાયના સંનિધાનમાં ઉપલબ્ધ અને ગાયના અસંનિધાનમાં અનુપલબ્ધ એવા અશ્વના દર્શનમાં પણ ક્યાંક છે જ અને એટલે તો ગાય-ઘોડાનો પણ કાર્ય-કારણભાવ માનવો પડશે ! ભાવાર્થ : કોઈક વખતે ગાય હતી ત્યારે ઘોડો દેખાયો અને કોઈક વખતે ગાય ન હતી ત્યારે ઘોડો પણ ન દેખાયો. આમ, સામાન્યથી ક્ષણપ્રવાહની અપેક્ષાએ ક્યાંક ગાય-ઘોડાનો પણ અન્વયવ્યતિરેક ઉપલબ્ધ થાય છે જ. હવે કોઈક ક્ષણે ઉપલબ્ધ થવા માત્રથી જો કાર્ય-કારણભાવ માની લેવાય, તો ગાય-ઘોડાનો પણ કાર્ય-કારણભાવ માનવો પડે. તે શું યોગ્ય છે? (ઘોડો એ ગાયનું કાર્ય નથી જ, પણ તમારી માન્યતા પ્રમાણે તેને ગાયનું કાર્ય માનવું પડશે.) For Personal & Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ ધિક્કાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता १२८४ कारणत्वं च सन्तानस्य शक्यते निश्चेतुम्, भवतु तत्रापि हेतुफलभाव इति । एतदसमीक्ष्यैवोक्तम्, तदोपलब्धस्य प्रागसत्त्वात्, अन्यदेशादनागतेः, अन्याकारणत्वस्याप्यत एव निश्चयात् उपायाविशेषात् अन्यत्राप्येवमेवावगतेः । (१३५) अन्यदाऽन्यतोऽपि भावाद ............ ચાહ્યા ................... यदि तत्रापि-देशे अश्वस्य गोः कार्यतया परिकल्पितस्य प्राग्-उपलम्भसमयात् पूर्वमसत्त्वं शक्यते, निश्चेतुमिति सम्बन्धः, तथाऽन्यतो देशादनागमनं शक्यते निश्चेतुम् । एवमन्याकारणत्वं च सन्तानस्य अश्वसम्बन्धिनः शक्यते निश्चेतुं यदि, भवतु तत्रापि हेतुफलभाव इति । एतदप्यसमीक्ष्यैव-अनालोच्यैव उक्तं न्यायविदा वार्त्तिके । कथमित्याह-तदोपलब्धस्य, प्रक्रमादश्वस्य, प्रागसत्त्वात् निरन्वयासदुत्पादेन अन्यदेशादनागतेः अत एव हेतोः, अन्याकारणत्वस्यापि अत एव द्वयात् निश्चयात्, निश्चयश्च उपायाविशेषात् प्रत्यक्षानुपलम्भसाधनः અનેકાંતરશ્મિ .... ' (૧૩૪) બૌદ્ધ કાર્ય માનવા માટે અમારી ત્રણ શરતો છે: (૧) પૂર્વે તે દેશમાં ન હોવું, (૨) બીજા દેશથી ન આવવું, અને (૩) તેનું બીજું કોઈ કારણ ન હોવું - આ ત્રણે હોય, તો કોઈને પણ કાર્ય માનવામાં વાંધો નથી. એટલે ગાયના કાર્યરૂપે અભિમત અશ્વ, જો પૂર્વે તે દેશમાં ન હોય, બીજા દેશથી ન આવતો હોય, અને બીજું કોઈ તેનું કારણ ન હોય, તો તે અશ્વને પણ કાર્ય માની લો... અર્થાતુ ગાય-ધોડાનો કાર્ય-કારણભાવ પણ ભલે થાઓ. - સ્યાદ્વાદીઃ ન્યાયવેત્તાએ વાર્તિકમાં આ વાત પણ વિચાર્યા વિના જ કહી દીધી છે. (તેમને ખબર નથી કે હકીકતમાં ત્રણે શરતો ઘોડામાં ઘટી જાય છે અને તો ગાય-ઘોડાનો કાર્ય-કારણભાવ પણ હકીકતમાં ઘટી જાય છે. હવે ઘોડામાં તે ત્રણે શરતો શી રીતે ઘટે? તે જોઈએ --) (૧) નિરન્વય-અસની ઉત્પત્તિ થતી હોવાથી, તે દેશમાં ઘોડો પૂર્વે નહોતો જ, એવો નિશ્ચય થઈ જ શકે છે. (૨) તે ક્ષણસ્થિતિક હોવાથી, પૂર્વ ક્ષણે તે બીજા દેશમાં હતો અને હમણાં તેનું આ દેશમાં આગમન થયું - એવું પણ નથી જ. (એટલે અન્યદેશથી અનાગમન પણ નિશ્ચિત જ છે.) (૩) પૂર્વે તે નહોતો અને બીજા દેશથી તે નથી આવ્યો – એ બેથી જ, તે ઘોડાનું બીજું કોઈ કારણ નથી, એવું પણ નિશ્ચિત થઈ જાય છે. (અહીં હમણાં ગોસંનિધાનથી જ ઉપલબ્ધ થયો હોવાથી, તેનું કારણ ગો જ છે, બીજું કોઈ નહીં, એવું જણાઈ આવે છે.) અને અન્ય અકારણત્વનો નિશ્ચય થવાનું કારણ એ કે કાર્ય-કારણભાવ પ્રત્યક્ષ-અનુપલંભથી સિદ્ધ થાય છે' - એ ઉપાય છે અને એ ઉપાય તો અહીં પણ રહેલો જ છે. (ગોના સંનિધાનમાં અશ્વનું પ્રત્યક્ષ અને અસંનિધાનમાં અપ્રત્યક્ષ છે જ.) અને એટલે તો અહીં પણ કાર્ય-કારણભાવનો નિશ્ચય . ‘મવતુ ન તત્રપિ' રૂતિ -પાઠ: . For Personal & Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ १२८५ अनेकान्तजयपताका निश्चय इति चेत्, न, तस्यान्यदा भावासिद्धेः । सन्तानापेक्षया सिद्धिरिति चेत्, क एतद् वेद इति निभाल्यतां स्वतन्त्रम् । विशिष्टबोधसन्तानजो विकल्प इति चेत्, कुतस्तस्या વ્યારહ્યા . कार्यकारणभाव इत्युपायस्तदविशेषात् । एतदेवाह-अन्यत्रापि-धूमानलादौ एवमेवावगतेः अन्याकारणत्वस्य । अन्यदेत्यादि । अन्यदा-अन्यस्मिन् कालेऽन्यतोऽपि भावादश्वस्य अनिश्चयः । इति चेत्, एतदाशयाह-न, तस्य-अश्वविशेषस्य अन्यदा भावासिद्धेः । सन्तानेत्यादि । सन्तानापेक्षया सिद्धिरिति चेत्, अन्यदा अश्वविशेषस्य । एतदाशङ्कयाहु-क एतद् वेद-जानाति इति निभाल्यतां स्वतन्त्रम् । क्षणनिरन्वयनश्वरैकवस्त्वालम्बनानि विज्ञानानीति भवतः स्वतन्त्रम् । अस्मिन्नेवं व्यवस्थिते क एतद् वेद इति ? विशिष्टेत्यादि । विशिष्टश्चासौ बोधसन्तानश्च तज्जो विकल्पः । इति चेत्, एतदाशङ्कयाह-कुतस्तस्य-अधिकृतविकल्पस्य अन्यतरैक . અનેકાંતરશ્મિ .... નિર્બાધ થઈ શકે. એટલે અન્યાકારણત્વ નક્કી થઈ જાય. અને વહ્નિ-ધૂમ વગેરે સ્થળે પણ “ધૂમનું બીજું કોઈ કારણ નથી - માત્ર વતિ જ છે' - એવું આ રીતે જ જણાય છે (અર્થાત્ પ્રત્યક્ષ-અનુપલંભથી જ કાર્ય-કારણભાવ જણાય છે અને એ તો ગાયઘોડામાં પણ હોવાથી અહીં પણ કાર્ય-કારણભાવ જણાય જ.). (૧૩૫) બૌદ્ધ : ઘોડો તો બીજા કાળમાં બીજાથી (=ગાય સિવાયથી) પણ થાય છે. એટલે તેમના કાર્ય-કારણભાવનો નિશ્ચય ન થાય. સ્યાદ્વાદીઃ તમારી વાત બરાબર નથી, કારણ કે હમણાં રહેલ ઘોડો તો ક્ષણસ્થિતિક હોવાથી બીજા કાળે તેનું અસ્તિત્વ જ સિદ્ધ નથી.. તો તે બીજા કાળે બીજાથી થાય છે, એવું તમે શી રીતે કહી શકો ? બૌદ્ધઃ સંતાનની અપેક્ષાએ (=અશ્વની ક્ષણપરંપરાની અપેક્ષાએ) તે અશ્વ અન્ય કાળમાં હોઈ જ શકે છે. (એટલે બીજા કાળમાં તેનું અસ્તિત્વ સિદ્ધ જ છે.) સ્યાદ્વાદી: અરે ! બીજા કાળમાં તેનું અસ્તિત્વ છે, એવું કોણ જાણે છે? તમે પહેલા તમારા શાસ્ત્રને બરાબર જુઓ... દરેક જ્ઞાનો, એક ક્ષણ પછી નિરન્વય નશ્વર એવી નિરંશ-એક વસ્તુને વિષય કરનારા છે. એવું તમારા શાસ્ત્રનું મંતવ્ય છે. હવે વિજ્ઞાન જો ક્ષણસ્થિતિક વસ્તુને વિષય કરે, તો તે વિજ્ઞાન થકી ઉત્તરોત્તર (અનેકક્ષણસ્થિતિક) ક્ષણપરંપરા શી રીતે જણાય ? અને તે ક્ષણપરંપરાની અપેક્ષાએ બીજા કાળમાં અશ્વનું અસ્તિત્વ છે – એવું પણ શી રીતે જણાય ? (એટલે તે વિજ્ઞાન બીજા કાળમાં છે – એવું જાણનાર કોઈ ન હોવાથી તે વાત સિદ્ધ થાય નહીં.) બૌદ્ધઃ વિશિષ્ટ જ્ઞાનપરંપરાથી ઉત્પન્ન થયેલો એક એવો ‘વિકલ્પ માનીશું કે જે, ક્ષણપરંપરાની અપેક્ષાએ બીજા કાળમાં અશ્વનું અસ્તિત્વ છે, એવું જાણી લે.) ૨. ‘વિજ્ઞાનાવીન ભવત:' તિ -પ4િ: . For Personal & Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ ધાર) व्याख्या-विवरण-विवेचनसमन्विता १२८६ न्यतरैकबोधजत्वे तथावैशिष्ट्यम् ? (१३६) तथाविधहेतुभ्यस्तद्धेतुभावादिति चेत्, एतदपि प्रतिनियतार्थतया भवद्विज्ञानगोचरातीतमेव । किं तेन ? प्रतीतिरियमीदृशीति चेत्, अस्त्येषा तन्त्रत्यागिनी तु न युक्तोपन्यसितुम् । (१३७) न ह्येषा तथाऽनुभवप्रतीयमानान्वया सर्वथा तद्ग्राहिबोधविकलाद् बोधमात्राद् भवितुमर्हति ॥ - વ્યાહ્યા . बोधजत्वे सति तथावैशिष्टयं येनैतद् वेद ? तथाविधेत्यादि । तथाविधहेतुभ्यः परम्परया तद्धेतुभावात् तस्य-विकल्पस्य हेतुभावात्-तथाविधान्यतरबोधभावात् । इति चेत्, एतदाशङ्कयाह-एतदपि-अनन्तरोदितं प्रतिनियतार्थतया कारणेन भवद्विज्ञानगोचरातीतमेव । किं तेनेत्यादि । किं तेन-मंदीयविज्ञानागोचरेण ? प्रतीतिरियं-प्रस्तुताश्वादिगोचरा ईदृशी । इति चेत्, एतदाशङ्कयाह-अस्त्येषा-प्रतीतिः तन्त्रत्यागिनी तु त्वन्नीत्या, अतो न युक्तोपन्यसितुम् । न ह्येषेत्यादि । न यस्मादेषा तथा-तेन प्रकारेण पूर्वापरीभूतबोधलक्षणेन अनुभवेन प्रतीयमानः —- અનેકાંતરશ્મિ સ્યાદ્વાદી : વિશિષ્ટ જ્ઞાનપરંપરાથી થયેલો વિકલ્પ; તેમની (=જ્ઞાનપરંપરામાંની) કોઈ એક જ્ઞાનક્ષણથી જ ઉત્પન્ન થાય છે, તો તેમાં તેવું વૈશિષ્ટટ્ય ક્યાંથી આવ્યું? (કે જેથી તે બીજા કાળમાં અશ્વનું અસ્તિત્વ જાણી લે.) (૧૩૬) બૌદ્ધ : પોતાની હેતુપરંપરાથી જ કોઈ એક બોધરૂપ હેતુ થયો છે, કે જે વિકલ્પને ઉત્પન્ન કરે છે, વિકલ્પનો હેતુ છે... અને તેના થકી જ એ વિકલ્પમાં વૈશિસ્ય આવે છે... સ્યાદ્વાદીઃ તે હેતુપરંપરામાં તેવો પ્રતિનિયત હેતુ આવવો... તેનાથી પ્રતિનિયત વિકલ્પ થવો... તે વિકલ્પમાં પ્રતિનિયત વૈશિષ્ટટ્ય આવવું... એ બધું તમારા વિજ્ઞાનના વિષયની બહારની વસ્તુ છે. અર્થાત્ ક્ષણસ્થિતિક વસ્તુને વિષય કરનારું જ્ઞાન, એ બધું જાણી શકે નહીં (અને એટલે એવા વિકલ્પ થકી, બીજા કાળમાં અશ્વનું અસ્તિત્વ છે, એવું જાણવું અસંગત જ રહે.) બૌદ્ધ : વિકલ્પનું વૈશિસ્ય અમારા વિજ્ઞાનનો વિષય ન બને તો શું થઈ ગયું? પ્રતીતિ તો તેવી થાય છે જ ને? (બીજા કાળમાં અશ્વનું અસ્તિત્વ હોય, અને એ ગાય વિના પણ થતો હોય... એ બધું તો પ્રતીત જ છે ને ?) સ્યાદ્વાદીઃ તેવી પ્રતીતિ ચોક્કસ છે, પણ તમારા શાસ્ત્રના નીતિ-નિયમ મુજબ તેની સંગતિ થતી નથી. એટલે એનો પ્રમાણ તરીકે ઉપન્યાસ કરવો યોગ્ય નથી. (અર્થાત્ એ પ્રતીતિના આધારે અશ્વનું અન્યકાળે અસ્તિત્વ છે. એવું બધું વ્યવસ્થાપિત ન કરી શકાય.) ' (૧૩૭) બૌદ્ધ: પણ અમારા શાસ્ત્રનિયમ મુજબ, તે પ્રતીતિ કેમ ન ઘટે ? ૨. ‘ચતર વધo' ત -પઢિ: ૨. ‘અસત્યેષાં તત્ત્વ' તિ -પઢિ: રૂ. “કવીયજ્ઞાન વિરેન' રૂતિ - પાઠ: | For Personal & Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ १२८७ अनेकान्तजयपताका ( १३८ ) न चैकजातीया अपि न भिन्नहेतुजाः, वन्यरणिसूर्योपलादिभ्यः अनलाद्युदयदर्शनात् । (१३९) न चैतेषां जातिभेदोऽपि, तुल्यतया प्रतीतेः । न चैवं तत्रापि *વ્યાબા अन्वयो यस्याः सा तथाविधा सर्वथा - एकान्तेन तद्ग्राहिबोधविकलात् - प्रस्तुताश्वादिग्राहिबोधविकलात् । कुत इत्याह-बोधमात्रात्-तथाविधान्यतरबोधभावलक्षणात् भवितुमर्हति इति भावनीयमेतत् ॥ अभ्युच्चयमाह न चैकेत्यादिना । न चैकजातीया अपि पदार्था न भिन्नहेतुजाः, किन्तु भिन्नहेतुजा अपि । कुत इत्याह- वह्नयरणिसूर्योपलादिभ्यो हेतुभ्यः अनलाद्युदयदर्शनात् । * અનેકાંતરશ્મિ . (BY: -> સ્યાદ્વાદી : : કારણ કે આ પ્રતીતિ તો તેવા અનુભવસિદ્ધ અન્વયવાળી છે અને એટલે એ સર્વથા અશ્વગ્રાહી બોધથી વિકલ બોધમાત્રથી ન થઈ શકે. [આ અર્થ વ્યાખ્યા પ્રમાણે કર્યો છે અને તેનો યથાશ્રુત અર્થ એ થાય કે અશ્વગ્રાહી બોધથી વિકલ અન્યતર બોધમાત્રથી તેવી પ્રતીતિ ન થાય... પણ અહીં પ્રશ્ન એ થાય કે, બૌદ્ધ, અશ્વગ્રાહી બોધ તો માને જ છે, તેનો બોધ અશ્વગ્રાહી બોધવિકલ છે જ નહીં, તો પ્રતીતિ-અસિદ્ધ થવાની આપત્તિ શી રીતે આવે ? એટલે એવું લાગે છે કે, ‘તત્ક્રાહિવોવિતાત્=અન્વયપ્રાહિવોધવિજ્ઞાત્' એવું કહેવું જોઈએ અને આવું કહેવાથી પ્રતીતિ-અસિદ્ધ થવાની આપત્તિ બૌદ્ધમતમાં આવશે જ, કારણ કે ક્ષણિકમતે અન્યતર (પૂર્વ / ઉત્તરક્ષણ) બોધમાત્ર હોય છે. અન્વયગ્રાહી બોધ કદાપિ હોતો નથી. (એટલે તેના મતે તાદશ પ્રતીતિ સંભવિત નથી.) અહીં અન્વયગ્રાહી બોધ એટલે ‘અશ્વના અન્વયનું ગ્રહણ કરનાર બોધ’ એવું સમજવું...] (એટલે અશ્વ બીજા કાળમાં બીજાથી થાય છે, એવું જાણનાર કોઈ નથી અને હમણાં તો ગોઅશ્વનો સહચાર દેખાય છે. એટલે તો તમારા મતે ગાય-ઘોડાનો પણ કાર્ય-કારણભાવ માનવો પડશે.) એ બધું તમે બરાબર વિચારો... (હવે ગ્રંથકારશ્રી, ગાય-ઘોડાના કાર્ય-કારણભાવનું આપાદાન કરવા હજી એક પુષ્ટ તર્ક આપે છે. તે એ કે, અશ્વ બીજાથી થાય તો પણ તેની ગોહેતુકતા નષ્ટ થતી નથી. એક જ અશ્વ જુદા જુદા અનેક કારણોથી જન્ય હોઈ જ શકે છે. તે વાત આપણે પંક્તિ-અનુસારે સમજીએ - ) (૧૩૮) બૌદ્ધ : અશ્વનું કારણ તો અશ્વ જ છે, તો વિજાતીય એવી ગાય શી રીતે હોય ? સ્યાદ્વાદી : એકજાતીય પદાર્થો પણ ભિન્ન હેતુઓથી જન્ય ન હોય - એવું નથી, અર્થાત્ તેઓ જુદા જુદા હેતુઓથી જન્ય હોઈ જ શકે છે. તેનું કારણ એ કે, એકજાતીય વહ્નિ પણ, (૧) વહ્નિ, (૨) અરણિ, (૩) સૂર્યોપલ - વગેરે જુદા જુદા હેતુઓથી થતી દેખાય છે જ (દીવાથી દીવો પ્રગટે, ત્યારે એ વહ્નિ વહ્નિથી થયો કહેવાય. એ જ રીતે વહ્નિ, અરણિ-સૂર્યોપલ વગેરેથી પણ થાય છે.) For Personal & Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ १२८८ થal:) व्याख्या-विवरण-विवेचनसमन्विता तथाभावे कश्चिद् विरोधः, भवन्न्यायाविशेषात् । (१४०) न चात्र लोकानुसारो विशे ક 'आदि'शब्दाद् गौमयशालूकशालूकोदयग्रहः । न चैतेषां-वह्नयादिजन्यानामनलादीनां जातिभेदोऽपि । कुत इत्याह-तुल्यतया प्रतीतेः एतेषामनलादीनाम् । न चैवं तत्रापि-गवाश्वादौ तथाभावे कस्यचिदश्वस्याश्वादुत्पत्तिः कस्यचिद् गोरित्येवंभावे कश्चिद् विरोधः । कथमित्याहभवन्यायाविशेषात् अन्वयशून्यस्य तत्तत्स्वभावतामात्रस्य सर्वत्र वक्तुं शक्यत्वात् । ततश्च गोरप्यश्वजननस्वभावादश्वाविरोध इति परिचिन्तनीयमेतत् । इतराश्वस्य तु तत्र कटकुट्यसमानता —- અનેકાંતરશ્મિ ... આ આદિ શબ્દથી ગોમયશાલૂક થકી શાલૂકની ઉત્પત્તિ સમજવી... (અર્થ એ કે, શાલૂક એટલે વીંછી... કોઈક વીંછી છાણમાંથી પણ ઉત્પન્ન થાય ને કોઈક વીંછી વીંછીથી પણ ઉત્પન્ન થાય.) આમ, એકજાતીય વહ્નિની અને એકજાતીય શાલૂકની જુદા જુદા અનેક હેતુઓથી ઉત્પત્તિ થતી દેખાય જ છે. (આ દૃષ્ટાંત છે, આનો ઉપનય ગ્રંથકારશ્રી આગળ બતાવશે.) (૧૩૯) પ્રશ્ન : (૧) વહ્નિજન્ય વહ્નિ, (૨) અરણિજન્ય વહ્નિ, (૩) સૂર્યોપલજન્ય વહિ... એ બધી વહ્નિઓને ભિન્નજાતીય માની લઈએ તો? (તેમની જાતિનો ભેદ માનીએ તો ?) ઉત્તરઃ પણ તેવું ન મનાય, કારણ કે તે તમામ વતિઓની તુલ્યરૂપે પ્રતીતિ થાય છે. એટલે તે વદ્ધિઓ એકજાતીય જ માનવી રહી (ફલતઃ એકજાતીયની પણ જુદા જુદા હેતુઓથી ઉત્પત્તિ થવી સિદ્ધ જ છે.) દાતિક : જેમ એકજાતીય વહ્નિની જુદા જુદા હેતુઓથી ઉત્પત્તિ થાય છે, તેમ એકજાતીય અશ્વ પણ કોઈક અશ્વથી ઉત્પન્ન થાય ને કોઈક ગાયથી ઉત્પન્ન થાય - એમ તેની જુદા જુદા હેતુઓથી ઉત્પત્તિ થવામાં પણ કોઈ વિરોધ નથી... (અર્થાત્ એકજાતીય અશ્વની પણ અશ્વ-ગોથી ઉત્પત્તિ થવી નિબંધ છે.) તેનું કારણ એ કે, તમે કહેલ ન્યાય અહીં પણ અવિશેષ-સમાન છે. | ભાવાર્થ : તમે કારણનું કાર્યરૂપે પરિણમન કે તેમાં અન્વય માનતા નથી - માત્ર કારણનો કાર્યજનનસ્વભાવ કલ્પી લઈને કાર્ય-કારણભાવ માનવાનો તમારો ન્યાય છે. હવે આવો ન્યાય તો ગાય-ઘોડામાં પણ શક્ય જ છે. જુઓ – ગાય પણ અશ્વજનનસ્વભાવી છે અને એટલે (એ સ્વભાવ આ વિવરમ્ . 57. गोमयशालूकशालूकोदयग्रह इति । गोमय-शालूकाभ्यां सकाशात् य: शालूकस्य-वृश्चिकस्योदय:-उत्पत्तिस्तस्य ग्रहः-स्वीकारः । तत्र कोऽपि गोमयात् कश्चिच्च वृश्चिकाद् वृश्चिक उत्पद्यत इत्यर्थः ।। ___ यदि हि गोक्षणात् सकाशादश्वक्षण: समजनि तदा प्राच्याश्वक्षणेन किं कृतमित्याह- 58. इतराश्वस्य तु तत्र कटकुट्यसमानता गोर्जनकत्वं चेति । इतराश्वस्य तु-पाश्चात्यक्षणस्य पुनस्तत्राग्रेतनेऽश्वक्षणे રૂ. “શત્વશિત્વવૃશ્ચિાત્' તિ ૨. “મવેચાયા' રૂતિ -પાટ. ૨. “મ શાનૂવ' રતિ ટુ-પાઠ: -પાઠ:, ઘ-પાવતુ ‘શ્ચિત્વવૃશ્ચિત્' ૪. ‘પુનતંત્ર પ્રતનાશ્વ ' રૂતિ -પઢિ: I For Personal & Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ १२८९ अनेकान्तजयपताका षक इति, अभ्युपगमविचारादिति ॥ गोर्जनकत्वं चेत्यलं प्रसङ्गेनेति भवन्न्यायाविशेषः । न चात्र-विचारे लोकानुसारो विशेषक इति । कुत इत्याह-अभ्युपगमविचारादिति ॥ ... અનેકાંતરશ્મિ ... કલ્પના બળે) ગાયથી પણ ઘોડો થવામાં પણ કોઈ વિરોધ નથી. એ તમારે વિચારવું જોઈએ. એટલે તમારા મતે ગાય-ઘોડાનો કાર્ય-કારણભાવ અવિરુદ્ધ છે. પ્રશ્નઃ (મૂર્ખ ) ગાય-ઘોડાનો કાર્ય-કારણભાવ હોવામાં વાંધો શું? ઉત્તરઃ વાંધો એ જ કે, પૂર્વક્ષણગત અશ્વની (૧) કટ-કુટ્યસમાનતા, અને (૨) ગોની જનતા - એ બે દોષ આવે. તે આ પ્રમાણે – (૧) જો ગોક્ષણથી જ અશ્વક્ષણ થઈ જાય, તો પૂર્વની અશ્વક્ષણે શું કર્યું? તે તો ભાવમાં થનારી અશ્વેક્ષણ વિશે પત્થરસમાન અકિંચિત્કર જ પુરવાર થઈ (અર્થાત્ જડ દિવાલ જેવી થઈ) અને (૨) પૂર્વેક્ષણગત અશ્વ ગાયનો જનક બની જશે ! કારણ કે અગ્રેતન ગોક્ષણને ઉત્પન્ન કરે છે. (કઈ રીતે? તે જોઈએ-) જો અશ્વની અગ્રતનક્ષણને ગો ઉત્પન્ન કરે, તો ગોની અપ્રેતનક્ષણને કોણ ઉત્પન્ન કરે? (પૂર્વવર્તી ગોક્ષણ તો ઉત્પન્ન ન કરી શકે, કારણ કે તે તો અગ્રેતન અક્ષણ વિશે જ વ્યાવૃત થઈ ગઈ છે.) એટલે માનવું જ પડે કે તેને અશ્વ ઉત્પન્ન કરે. આમ, અશ્વમાં ગોજનકતા આવે. એટલે ગાય-ઘોડાનો કાર્ય-કારણભાવ ન જ મનાય, પણ અરે બૌદ્ધ ! તમારા નીતિ-નિયમ અહીં પણ મૌજૂદ હોવાથી અહીં પણ કાર્ય-કારણભાવ માનવો પડે... હવે આ પ્રસંગથી સર્યું. (૧૪૦) બૌદ્ધ : પણ લોકમાં તો ગાય-ઘોડાનો કાર્ય-કારણભાવ મનાતો નથી, તો તમે કેમ તેને સિદ્ધ કરવા મંડી પડ્યા છો? સ્યાદ્વાદી: લોકની વાત હમણાં વચ્ચે ન લાવો. હમણાં તો અભ્યાગમનો વિચાર ચાલે છે, અર્થાત્ તમે શું માનો છો અને તેમાં કયાં કયાં દોષો આવે છે - તેનો વિચાર ચાલે છે. નિષ્કર્ષ તમે પ્રત્યક્ષ અનુપલંભના આધારે કાર્ય-કારણભાવનો નિશ્ચય કહ્યો, પણ તેના આધારે તો ગાય-ઘોડાના પણ કાર્ય-કારણભાવ માનવા પડે ! જે અસંગત છે. એટલે હકીકતમાં કાર્ય-કારણભાવના નિશ્ચયનો કોઈ ઉપાય નથી. વિવરમ્ कटकुट्यसमानता, अकिञ्चित्करत्वमित्यर्थः । गोर्जनकत्वं च अग्रेतनगोक्षणोत्पादकत्वात् गोक्षणोऽश्वे व्यापृतोऽश्वक्षणश्च गवीत्यर्थः ।। ()’ રૂત્યશુદ્ધપાઠ:, સત્ર N-Bતેન શુદ્ધિ: I ૨. પૂર્વમુદ્રિતંત્ર ‘વ્યવૃત્ત' રૂત્યશુદ્ધપ8િ:, ૨. પૂર્વમુદ્રિતેત્ર બત્ર N-Jતેન શુદ્ધિઃ For Personal & Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता १२९० - (१४१) किञ्च ज्ञानार्थयोः क्षणिकत्वादेकैकेनैकैकग्रहणे सत्यपि एतत् कारणमिदं कार्यमिति कुतोऽवसायः ? स्यादेतत्-तयोरेव तथाग्रहणात् । तथाहि-कारणज्ञानं कारणं गृह्णात्येव । तच्च विशिष्टैककार्यजननस्वभावमिति तथैव गृह्णाति, अन्यथा तदग्रहणप्रसङ्गात् । एवं कार्यमपि विशिष्टकारणजन्यस्वभावमिति तथैव गृह्यते, - વ્યારા .. किञ्चेत्यादि । अभ्युच्चयग्रन्थ एव ज्ञानार्थयोः क्षणिकत्वात् कारणात् एकैकेन-ज्ञानेन एकैकग्रहणे सत्यपि कारणकार्यापेक्षया एतत् कारणमिदं कार्यमिति-एवं कुतोऽवसायः ? । न कुतश्चिदपीत्यर्थः, विविक्तद्वयग्रहणेन सम्बन्धाग्रहणादिति गर्भः । स्यादेतदित्यादि । अथैवं मन्यसे-तयोरेव-कारण-कार्ययोः तथाग्रहणात्-कारणकार्यतया ग्रहणात्, अवसाय इति प्रक्रमः । एतदेव भावयति तथाहीत्यादिना । तथाहीति पूर्ववत् । कारणज्ञानं कारणं गृह्णात्येव । तच्चकारणं विशिष्टैककार्यजननस्वभावमिति कृत्वा तथैव गृह्णाति यथा तद् व्यवस्थितम्, अन्यथा ग्रहणे तदग्रहणप्रसङ्गात् कारणात् । एवं कार्यमपि विशिष्टकारणजन्यस्वभावमिति कृत्वा ... અનેકાંતરશ્મિ છે આ જ વાતને પુષ્ટ કરવા હજી યુક્તિ આપે છે - ક્ષત્વેિન કાર્ય-કારણભાવનો નિશ્ચય અસંગત (૧૪૧) બીજી વાત એ કે, તમારા મતે તો જ્ઞાન-અર્થ બંને વસ્તુ ક્ષણિક છે. એટલે એક જ્ઞાનથી કાર્ય-કારણમાંનું કોઈ એક જ ગૃહીત થાય, બંને નહીં. (પૂર્વક્ષણે કારણ અને ઉત્તરક્ષણે કાર્ય - હવે બૌદ્ધમતે દ્રિક્ષણસ્થિતિક કોઈ જ્ઞાન જ નથી કે જે ધિક્ષણભાવી કાર્ય-કારણ બંનેનું ગ્રહણ કરી શકે.) અને જો એક જ્ઞાનથી કાર્ય-કારણનું ગ્રહણ ન થાય, તો “આ (કમાટી) કારણ છે અને આ (=ઘટ) કાર્ય છે” – એમ કાર્ય-કારણભાવ શેનાથી જણાય? કોઈનાથી જણાશે નહીં. કારણ કે, કાર્યકારણ બંને જુદા જુદા જ્ઞાનથી સ્વતંત્રરૂપે જણાય છે, એટલે કોઈ જ્ઞાનથી તે બંનેના પ્રતિનિયત સંબંધનું ગ્રહણ થતું જ નથી કે જેથી તે બે વચ્ચે કાર્ય-કારણભાવ મનાય. બૌદ્ધ તે કાર્ય-કારણનું જ કાર્ય-કારણરૂપે ગ્રહણ થાય છે. એટલે કાર્ય-કારણભાવનો નિશ્ચય થાય છે જ. તે આ પ્રમાણે – બે જ્ઞાન છે : (૧) કારણજ્ઞાન, અને (૨) કાર્યજ્ઞાન... તેમાં – (૧) કારણજ્ઞાન કારણનું ગ્રહણ કરે જ છે... અને એ કારણ વિશિષ્ટ એકકાર્યને ઉત્પન્ન કરવાના સ્વભાવવાળું છે. એટલે આ સ્વભાવરૂપે જ તે કારણનું ગ્રહણ થાય (અર્થાત્ કારણનું ગ્રહણ થતાં કાર્યજનન સ્વભાવ પણ ગૃહીત થાય જ.) અન્યથા-કારણનું ગ્રહણ થવા છતાં પણ જો એ સ્વભાવનું ગ્રહણ ન માનો, તો હકીકતમાં એ કારણનું ગ્રહણ જ નહીં થાય. (સ્વભાવના ગ્રહણ વિના સ્વભાવનું ગ્રહણ ન જ થઈ શકે. એટલે માનવું જ રહ્યું કે, કાર્યજનનસ્વભાવરૂપે જ કારણનું ગ્રહણ થાય છે.) ૨. ‘સત્યપિ તત્' તિ -પઢિ:. ૨. ‘તથા પ્રફળન' ત T-પર્ટ: I રૂ. ‘ારાં ગૃહત્યેિવ તવ વગર વિશિષ્ટo' રૂતિ ટુ-પાઠ: I For Personal & Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ १२९१ अनेकान्तजयपताका तत्सामर्थ्यप्रभवश्च विकल्पस्तथैव प्रवर्त्तत इति न्याय्यस्तदवसाय इति । (१४२) अत्र उच्यते-विशिष्टकार्यजननस्वभावग्रहणं विशिष्टकारणजन्यस्वभावग्रहणं चेतरेतरग्रहणात्मकं न वः स्वराद्धान्तनीत्योपपद्यत इत्युक्तप्रायम् । उपपत्तावपि सर्वत्र तथाग्रहणात् - વ્યા तथैव गृह्यते यथा तद् व्यवस्थितं तत्सामर्थ्यप्रभवश्च-कारणादिज्ञानसामर्थ्यप्रभवश्च विकल्पस्तथैव प्रवर्त्तते । इति-एवं न्याय्यस्तदवसाय:-कार्यकारणावसायः । इति चेत्, एतदाशङ्कयाह-अत्रोच्यते समाधिः । विशिष्टकार्यजननस्वभावग्रहणं कारणगतं तथा विशिष्टकारणजन्यस्वभावग्रहणं च कार्यगतम् । किमित्याह-इतरेतरग्रहणात्मकं वर्तते, इतरेतरोपाधित्वादितरेतरविशिष्टत्वस्य । एतत् किमित्याह-न वो-न युष्माकं स्वराद्धान्तनीत्या-स्वसिद्धान्तन्यायेन उपपद्यते इत्युक्तप्रायं-प्रायेणोक्तम् । उपपत्तावपि अस्य तत्तत्स्वभावतया इतरेतर અનેકાંતરશ્મિ જ (૨) એ જ રીતે કાર્યજ્ઞાન પણ કાર્યનું ગ્રહણ કરે છે જ અને એ કાર્ય વિશિષ્ટ કારણથી ઉત્પન્ન થવાના સ્વભાવવાળું છે. એટલે કાર્યજ્ઞાન જ્યારે કાર્યનું ગ્રહણ કરે, ત્યારે કારણજન્યસ્વભાવરૂપે જ કાર્યનું ગ્રહણ કરે... (૩) હવે એ કાર્યજ્ઞાન અને કારણજ્ઞાન; તે બે જ્ઞાનનાં સામર્થ્યથી ઉત્પન્ન થયેલો વિકલ્પ પણ તે પ્રમાણે જ કાર્ય-કારણને ગ્રહણ કરવા પ્રવર્તે છે. એટલે કાર્ય-કારણભાવનો નિશ્ચય થવો ઉચિત જ છે. (૧૪૨) સ્યાદ્વાદીઃ કારણમાં વિશિષ્ટ કાર્યજનસ્વભાવ છે. એ સ્વભાવના ગ્રહણ વખતે કાર્યનું ગ્રહણ પણ થાય છે જ... અને કાર્યમાં વિશિષ્ટ કારણજન્યસ્વભાવ છે, એ સ્વભાવના ગ્રહણ વખતે તેના ઉપાધિરૂપ કારણનું ગ્રહણ પણ થાય છે જ... તેનું કારણ એ કે, તે વિશિષ્ટ સ્વભાવમાં કાર્યકારણ ઉપાધિરૂપે રહેલ છે (કાર્યજનનસ્વભાવમાં “કાર્ય એ ઉપાધિરૂપે=પ્રતિયોગીરૂપે ભાસે છે અને કારણજન્યસ્વભાવમાં “કારણ એ પ્રતિયોગીરૂપે ભાસે છે.) એટલે કારણસ્વભાવના ગ્રહણ વખતે કાર્યનું અને કાર્યસ્વભાવના ગ્રહણ વખતે કારણનું - એમ ઈતરેતરનું ગ્રહણ થાય છે જ... પણ તમારા ક્ષણિકવાદના સિદ્ધાંત મુજબ તેની સંગતિ થતી નથી. (કાર્યજ્ઞાન-કારણજ્ઞાન ક્ષણિક હોવાથી માત્ર સ્વક્ષણગત કાર્ય-કારણનું જ ગ્રહણ કરે, બંનેનું સંલગ્નરૂપે નહીં. એટલે તમારે મને એક જ્ઞાનથી બંનેનું ગ્રહણ, જે પ્રતીતિસિદ્ધ છે, તે સંગત થતું નથી...) એ બધું અમે પૂર્વે પ્રાયઃ કહી જ દીધું છે. બૌદ્ધ ધૂમમાં વતિજન્યસ્વભાવ છે. હવે આ સ્વભાવના ગ્રહણ માટે ઈતરનું (=વતિનું) ગ્રહણ અપેક્ષિત નથી, માત્ર સ્વભાવી-ધૂમનું ગ્રહણ જ પર્યાપ્ત છે. તેનાથી જ તે વિશિષ્ટ સ્વભાવ જણાઈ ૨. ‘વસ્થ શિfમ' તિ પૂર્વમુદ્રિતપ4િ:, સત્ર દુપટ: I For Personal & Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ व्याख्या- विवरण - विवेचनसमन्विता १२९२ अविनाभावग्रहणमन्तरेणापि धूमादिग्रहणादेवानलादिगतिरनिवारणीया । ( १४३ ) समनन्तरवैकल्यात् नेति चेत्, न क्वचित् तत्तुल्यतायामप्यभावात्, समुद्रदर्शनानन्तरं धूम अधिकार: ) – *ધ્યાહ્યા .. विशिष्टग्रहणस्य। किमित्याह-सर्वत्र तथाग्रहणात् कारणात् अविनाभावग्रहणमन्तरेणापि । किमित्याह-धूमादिग्रहणादेव, 'आदि' शब्दाद् बेलाकादिग्रहः, अनलादिगतिरनिवारणीया । इहापि ‘आदि’शब्दात् जलादिग्रहः । समनन्तरेत्यादि । समनन्तरवैकल्यात् कारणान्नेति चेत् अविनाभावग्रहणमन्तरेणापि धूमादिग्रहणादेवानलादिगतिरिति । एतदाशङ्कयाह-नेत्यादि । नैतदेवम्, क्वचित्-न सर्वत्र तत्तुल्यतायामपि समनन्तरतुल्यतायामपि अभावात् अविनाभाव I * અનેકાંતરશ્મિ જાય. એમ વહ્નિમાં રહેલ ધૂમજનનસ્વભાવ અંગે પણ સમજવું... એટલે અમારા મતે તાદશ સ્વભાવરૂપે ગ્રહણની ઉપપત્તિ છે જ. સ્યાદ્વાદી : આ રીતે ઉપપત્તિ ભલે થાઓ, પણ એ રીતે તો સર્વત્ર વહ્નિ-ધૂમનું તે રૂપે જ ગ્રહણ થશે અને એટલે તો જેણે અવિનાભાવનું ગ્રહણ કર્યું નથી તેને પણ માત્ર ધૂમ-બલાકાના ગ્રહણથી જ વહ્નિ-જલનું અનુમાન થવા લાગશે ! જે કદી થતું નથી. ભાવાર્થ : નાળિયેર દ્વીપવાસીઓએ વહ્નિ-ધૂમના અને જલ-બગલાના અવિનાભાવનું ગ્રહણ કદી કર્યું નથી અને એટલે જ તેઓને ધૂમ દેખાવાથી વહ્નિનું અનુમાન અને બગલા દેખવાથી જળનું અનુમાન કદી થતું નથી. એ વાત સ્પષ્ટ છે. પણ જો ઉપર કહ્યા મુજબ ધૂમ-વહ્નિનું તેના સ્વભાવરૂપે જ ગ્રહણ થતું હોય, તો ધૂમને જોવા માત્રથી જ નાળિયેર દ્વીપવાસીને પણ તેમાં રહેલ ‘વહ્નિજન્યસ્વભાવ’ જણાઈ જશે અને તો તેને ધૂમ દેખવાથી વહ્નિનું અનુમાન પણ થઈ જ જશે ! (તે જ રીતે બગલાને દેખવા માત્રથી જ, અવિનાભાવઅગૃહીત વ્યક્તિને પણ, જળનું અનુમાન થવા લાગશે !) (૧૪૩) બૌદ્ધ : વહ્નિનું જ્ઞાન થવા માટે ‘સમનન્તર પ્રત્યય' જોઈએ. (સમનન્તરપ્રત્યય એટલે પૂર્વક્ષણવર્તી ઉપાદાનભૂત જ્ઞાનક્ષણ...) હવે આ ‘સમનન્તર’ નાળિયેરદ્વીપવાસીઓ પાસે નથી, એટલે જ તેઓને અવિનાભાવગ્રહણ વિના પણ કેવળ ધૂમના ગ્રહણથી જ વહ્નિનું ગ્રહણ થઈ જતું નથી... (જ્યારે આપણી પાસે સમનન્તર પ્રત્યય છે, એટલે ધૂમગ્રહણથી વહ્નિનું ગ્રહણ નિર્બાધ થાય છે.) સ્યાદ્વાદી : તમારી આ વાત પણ ખોટી છે. કારણ કે ક્યાંક વળી સમનન્તરની તુલ્યતામાં પણ અનલનું ગ્રહણ થતું નથી (આશય એ કે, બે વ્યક્તિ છે, બંને વ્યક્તિ ધૂમને ગ્રહણ કરે છે, બંનેનું સમનન્તર એક સરખું છે. તે છતાં અવિનાભાવગૃહીત વ્યક્તિને જ વહ્નિનું અનુમાન થાય છે, નાળિયેરદ્વીપવાસી વ્યક્તિને નહીં. હવે જો સમનન્તરથી જ વહ્નિનું જ્ઞાન થઈ જતું હોય, તો આવું કેમ થાય છે ? અવિનાભાવ-અગૃહીતને પણ કેવળ ધૂમગ્રહણથી જ વહ્નિનું ગ્રહણ થઈ જવું જોઈએ ને ?) o. ‘ચિત્ તુલ્ય’ કૃતિ જ્ઞ-પાટ: I ૨. પૂર્વમુદ્રિત ‘વાલા' ત્યશુદ્ધપા:, અત્ર I-પ્રતેન શુદ્ધિ: । For Personal & Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ १२९३ अनेकान्तजयपताका ग्राहिषु तत्तुल्यतोपपत्तेः, तत्राप्यगृहीताविनाभावस्यासम्भवादिति । (१४४) तत्रापि तत्तुल्यतायास्तत्त्वतोऽसिद्धिरिति चेत्, किमत्र क्षुण्णमित्यालोच्य वाच्यम् । नैकस्य कारण ( 8: * व्याख्या ग्रहणमन्तरेणापि धूमादिग्रहणादेवानलादिगतेरिति । एतद्भावनायैवाह - समुद्रेत्यादि । समुद्रदर्शनानन्तरं यानपात्राद्यारूढानां धूमादिग्राहिषु प्रमातृषु तत्तुल्यतोपपत्तेः-समर्नन्तरतुल्यंतोपपत्तेः । तत: किमित्याह-तत्रापीत्यादि । तत्रापि यथोदितधूमग्राहिषु अगृहीताविनाभावस्य - 'नालिकेर'द्वीपवासिनः प्रमातुः असम्भवाद् धूमादिग्रहणादेवानलादिगतेरिति । तत्रापीत्यादि । तत्रापियथोदितधूमग्राहिषु तत्तुल्यतायाः समनन्तरतुल्यतायास्तत्त्वतः - परमार्थेन असिद्धिः । इति चेत्, एतदाशङ्कयाह-1 -किमत्र क्षुण्णं येन तत्तुल्यताया असिद्धिः इत्यालोच्य वक्तव्यं स्वदर्शनस्थितिमित्यभिप्रायः । नैकस्येत्यादि । नैकस्य - समनन्तरस्य 'नालिकेर' द्वीपवासिप्रमातृसम्बन्धिनः ... અનેકાંતરશ્મિ .. Page #171 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता १२९४ कारणं तद्धेतुहेतुविषयमिति चेत् सम्भवत्यपि केवलानलग्राहिणः । (१४५) तदपि न ” ચાહ્યા છે. कारणकारणं प्रदीर्घहेतुपरम्पराभावि तहेतुहेतुविषयं तस्य-सामान्येन धूमग्राहिसमनन्तरस्य हेतुः-धूमस्तस्यापि हेतुः-अग्निस्तद्विषयमग्निविषयम् । इति चेत्, एतदाशङ्कयाह-सम्भवतीत्यादि । सम्भवत्यपि कारणकारणं तद्धेतुहेतुविषयः केवलानलग्राहिण:-'नालिकेर'द्वीपवासिनोऽपि । तदपीत्यादि । तदपि केवलानलग्राहिणः न तथा-तेन प्रकारेण धूमज्ञानसम અનેકાંતરશ્મિ .. જ્ઞાનપરંપરામાં આવેલી પૂર્વ-પૂર્વ કારણક્ષણોમાંની એક પણ કારણક્ષણ; (તહેતુતુવિષયz) સમનન્તરરૂપ ધૂમજ્ઞાન તેનું કારણ ધૂમ અને તેનું કારણ અગ્નિ; તે અગ્નિને વિષય કરતી નથી (અર્થાત નાળીયેરદ્વીપવાસીને પોતાની જ્ઞાનપરંપરામાં કદી અગ્નિવિષયક જ્ઞાન થયું નથી અને એટલે જ હમણાં થનારું ધૂમજ્ઞાનરૂપ સમનત્તર, આર્યદિશવાસીના સમનન્તરથી ભિન્ન જણાઈ આવે છે. અભિપ્રાય એ કે, નાળિયેરદ્વીપવાસીને પોતાની દીર્ધ જ્ઞાનપરંપરામાં પૂર્વ અગ્નિવિષયક જ્ઞાન કદી થયું નથી અને એટલે જ તે ધૂમગ્રહણથી વતિનું ગ્રહણ કરી શક્તો નથી. જ્યારે આર્યવ્યક્તિને પૂર્વે અગ્નિવિષયક જ્ઞાન થઈ ગયું છે. એટલે તે ધૂમને દેખવા માત્રથી જ વતિને જાણી લે છે... (આમ, ધૂમજ્ઞાનરૂપ સમનન્તર બંનેમાં અતુલ્ય રહે, કેમકે તે ધૂમજ્ઞાનનું પણ સમનન્તર જે અગ્નિજ્ઞાન છે, તે એકમાં છે ને બીજામાં નથી. એટલે એકને વહ્નિનું ગ્રહણ અને એકને વહ્નિનું અગ્રહણ થાય છે.) સ્યાદાદીઃ તમે કહો છો કે; નાળિયેરદીપવાસીને અગ્નિજ્ઞાન પૂર્વે કદી થયું નથી... પણ તેવું નથી, તેમને પણ (અવિનાભાવના ગ્રહણ વિના) કેવળ અગ્નિનું જ્ઞાન કદીક થયું હોય તે સંભવિત છે જે (તે અગ્નિજ્ઞાન, ધૂમજ્ઞાનરૂપ સમનત્તરપ્રત્યયની પૂર્વની જ્ઞાનપરપરામાં કારણરૂપ છે અને એ સમનન્તરનાં ધૂમરૂપ કારણનું કારણ-અગ્નિને વિષય કરનારું છે...) (૧૪૫) બૌદ્ધ નાળિયેરદ્વીપવાસીને પૂર્વે કદીક અગ્નિજ્ઞાન થવાની વાત બરાબર છે, પણ વિવરમ્ 59. धूमग्राहिसमनन्तररयेति । धूमग्राही चासौ समनन्तरश्च धूमग्राहिसमनन्तरस्तस्य । अयमभिप्राय:योऽयं 'नालिकेर'द्वीपवासी प्रमाता तस्य न कदाचिदग्निगोचरं ज्ञानं पूर्वमजनि, इतरस्य तु प्रमातुः प्रदीर्घज्ञानक्षणपरम्परायां पावकप्रलोकन: क्षणोऽजनीत्यसौ धूमदर्शनात् तं प्रतिपद्यत इति ।। 60. न तथा-तेन प्रकारेणेति । यथैतद्देशवासिन: प्रमातुः प्रदीर्घपरम्परायां अग्निज्ञानमजनि न માની લઈએ કે એક નાળિયેરદ્વીપવાસીએ પૂર્વે કેવળ અગ્નિજ્ઞાન કર્યું છે. એટલે હવે આને થનારું ધૂમજ્ઞાનરૂપ સમનત્તર, આર્યવ્યક્તિને થનારા સમનત્તરને તુલ્ય જ થયું ને ? તો પણ ધૂમગ્રહણથી, આર્યવ્યક્તિને જ અગ્નિઅનુમાન થાય, નાળિયેરદ્વીપવાસી વ્યક્તિને ન થાય, એવું કેમ ? તેમાં તકે શું? ૨. “વિષયં સેવતા' ત ટુ-પd: ૨. “પ્રતોન: ક્ષણો' કૃતિ -પઢિ: રૂ. “પરમ્પરાયાં પાર્વપ્રનોનઃ क्षणोऽजनि इत्यसौ धूमदर्शनात् तं प्रतिपद्य' इति च-पाठः । तदनन्तरं तत्र विवरणान्तरस्य पाठस्यांशः । For Personal & Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ १२९५ अनेकान्तजयपताका •••••• तथाधूमज्ञानसमनन्तर इति चेत्, ननु तथेति कोऽर्थः ? तदनन्तरं तद्भावेनेति चेत्, किमिदं तदानन्तर्यम् ? (१४६) तदनन्तरसमये तद्भावः इति चेत्, तदभावे तद्भावः । इष्यत એક ચારડ્યા . नन्तरः, इति चेत्, एतदाशयाह-ननु तथेति कोऽर्थः प्रबन्धापेक्षया भवतीत्यभिप्रायः ? तदनन्तरमित्यादि । तदनन्तरं-केवलानलग्रहणानन्तरं तद्भावेन-धूमग्रहणभावेन । इति चेत्, एतदाशङ्क्याह-किमिदं तदानन्तर्यं तदुत्तरकालभावितयाऽस्त्येवैतदित्यभिप्रायः । तदनन्तरे ... અનેકાંતરશ્મિ ... તેને થનારું અગ્નિજ્ઞાન તે રીતે ધૂમજ્ઞાનનું સમનત્તર નથી (આશય એ કે, અગ્નિજ્ઞાન થવા છતાં પણ, જે રીતે તે અગ્નિજ્ઞાન ધૂમજ્ઞાનનું સમનત્તર આર્યવ્યક્તિને થાય છે, તે રીતે નાળિયેરદ્વીપવાસીને થતું નથી – એ જ તે બેનાં સમનત્તરમાં તફાવત છે. સ્યાદ્વાદીઃ “જે રીતે’, ‘તે રીતે એટલે તમે કઈ રીતે કહેવા માગો છો? એ વાત પહેલા સ્પષ્ટ કરો. (હવે આર્ય-અનાર્ય વ્યક્તિને પૂર્વે જે અગ્નિજ્ઞાન થયું હતું કે જે હમણાં (સમુદ્ર ઉતરતી વેળાએ) પરંપરાએ ધૂમજ્ઞાનનું કારણ છે. તે શું બંને વ્યક્તિને એકસરખું થયું હતું કે જુદું જુદું? (બૌદ્ધ પૂર્વનું બંનેનું જ્ઞાન જુદું જુદું સિદ્ધ કરવા પ્રયત્ન કરશે. ગ્રંથકારશ્રી બંનેનું જ્ઞાન એકસરખું માનવાનું આપાદાન કરી તમૂલક હમણાનું ધૂમજ્ઞાન પણ તુલ્ય સાબિત કરશે અને તો બૌદ્ધમતે બંનેનું ધૂમજ્ઞાન તુલ્ય થઈ જવાથી, આર્યની જેમ અનાર્યને પણ, ધૂમજ્ઞાનથી વતિનું જ્ઞાન થવા લાગશે ! જે દોષરૂપ છે. આ વાતનું ખાસ અવધારણ કરી લેવું.) બૌદ્ધ: અમારો ‘તથા–તે રીતે કહેવાનો અભિપ્રાય આ છે – આર્યવ્યક્તિને કેવળ અગ્નિગ્રહણ પછી (અનંતર) ધૂમગ્રહણ થાય છે. તે રીતે (વ્યાપ્તિગ્રહણ વખતે આર્યવ્યક્તિને પૂર્વે જ્યારે મહાન સાદિમાં અગ્નિનું ગ્રહણ થયું હતું, તે વખતે તેને તરત જ અગ્નિ સાથે સંલગ્ન ધૂમનું પણ ગ્રહણ થયું હતું. અહીં જે રીતે અગ્નિજ્ઞાન, અનન્તર (=અવ્યવહિત) જ ધૂમજ્ઞાનનું સમનન્તર થયું હતું, તે રીતે) અનાર્યને તે અગ્નિજ્ઞાન ધૂમજ્ઞાનનું સમનન્તર નથી થયું, કેમકે અનાર્યને તે અગ્નિજ્ઞાન પછી તરત ધૂમજ્ઞાન નહોતું થયું, પણ છેક હમણાં (સમુદ્ર ઉતરતી વેળાએ કે જ્યારે આર્યવ્યક્તિને બીજીવાર ધૂમગ્રહણ થઈ ગયું છે ત્યારે) ધૂમગ્રહણ થઈ રહ્યું છે. એટલે બંનેનું પૂર્વવર્તી અગ્નિજ્ઞાન સરખું નથી. સ્યાદ્વાદી: આ અનંતરપણું શું છે ? કેવળ અગ્નિજ્ઞાન પછી ધૂમજ્ઞાન થયું તે જ ને ? એવું - વિવરમ્ .. તથા નારિદ્વીપવાસિન રૂટ્યર્થ છે. 61. तदुत्तरकालभावितया अस्त्येवैतदित्यभिप्राय इति । 'नालिकेर'द्वीपवासिनो हि प्रमातुः प्रदीर्घ ૨. ‘તથવિધધૂમ' ત -પઢિ: I ૨. “ તુ તથતિ' કૃતિ -પઢિ: રૂ. પૂર્વમુદ્રિતેડત્ર “તિ' તિ પઢિ: I For Personal & Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ अधिकार: ) व्याख्या-विवरण- विवेचनसमन्विता १२९६ एवैतदिति चेत्, स इतरस्यापि तुल्य: । तदनन्तरं तद्भावेनातुल्य इति चेत्, *બાળા < * त्यादि। तदनन्तरसमये-केवलानलग्रहणानन्तरसमये तद्भावः- धूमग्रहणभावः । इति चेत्, एतदाशङ्कयाह-तदभावे तद्भावः, केवलानलग्रहणाभावे धूमग्रहणभाव इत्यर्थः । इष्यत इत्यादि । इष्यत एवैतद् यदुत तदभावे तद्भावः । इति चेत्, एतदाशङ्कयाह - स इत्यादि । स इतरस्यापि तुल्यः सः-तदभावे तद्भावः इतरस्यापि - केवलानलग्राहिधूमग्राहिणस्तुल्यस्तत्रापि केवलानल* અનેકાંતરશ્મિ ... અનંત૨૫ણું તો નાળિયેરદ્વીપવાસીને થનારા ધૂમજ્ઞાનમાં પણ છે જ... જુઓ - નાળિયેરદ્વીપવાસી પ્રમાતાને ઘણા વખત પૂર્વે તણખા વગેરેની અવસ્થામાં અગ્નિનું દર્શન થયું હતું અને હવે સમુદ્ર ઉતરતી વેળાએ ધૂમજ્ઞાન થઈ રહ્યું છે... તો અગ્નિજ્ઞાનની અનંતર ધૂમજ્ઞાન, જેમ આર્ય વ્યક્તિને થાય છે, તેમ નાળિયેરદ્વીપવાસીને પણ થાય છે જ. (પ્રશ્ન ઃ પણ તરત અનંતર તો નથી થતું ને ? ઉત્તર ઃ નિરન્વય-નશ્વરવાદીમતે તો દરેક વસ્તુ ક્ષણિક છે. એટલે એના ક્ષય પછી તરત અનંતર કે વિલંબે અનંતર બંને અવિશેષ છે... એટલે સાર એ આવ્યો કે, ધૂમજ્ઞાનની અનંતર (પૂર્વે) સમનન્તરરૂપે અગ્નિજ્ઞાન હોવાનું તો બંનેને તુલ્ય જ છે. તો તે રૂપે અતુલ્યતા શી રીતે ?) (૧૪૬) બૌદ્ધ : તમે પહેલા ‘અનંતરપણું’ બરાબર સમજો. કેવળ અગ્નિગ્રહણની અનંતરસમયે (=પછીના સમયે) ધૂમનું ગ્રહણ થવું. સ્યાદ્વાદી : તો એનો મતલબ એ થયો કે, અગ્નિગ્રહણના અનંતરસમયે; જે વખતે ક્ષણિક અગ્નિગ્રહણ નષ્ટ થઈ ગયું છે તે સમયે (અર્થાત્ અગ્નિગ્રહણના અભાવ વખતે) ધૂમનું ગ્રહણ થવું. બૌદ્ધ : વાહ ! તમે એકદમ બરાબર અર્થ કર્યો. આ જ વાત અમને ઇષ્ટ છે... (અર્થાત્ અગ્નિગ્રહણના અભાવમાં ધૂમનું ગ્રહણ થવું; એ જ અમારું ‘અનંતર’ કહેવાનું તાત્પર્ય છે.) સ્યાદ્વાદી ઃ તો આવું અનંત૨૫ણું તો નાળિયેરદ્વીપવાસીને થનારા ધૂમજ્ઞાનમાં પણ તુલ્ય જ છે. કારણ કે નાળિયેરદ્વીપવાસીને પણ પૂર્વે કેવળ-અગ્નિગ્રહણ થયું હતું અને ત્યારબાદ તેના અભાવમાં જ સમુદ્ર ઉતરતી વેળાએ ધૂમજ્ઞાન થઈ રહ્યું છે... (આમ નાળિયેરદ્વીપવાસીના ધૂમજ્ઞાનમાં પણ અનંત૨થવાપણું; અગ્નિગ્રહણના અભાવમાં થવાપણું તો છે જ... અને એટલે તો વહ્નિજ્ઞાન, જેમ આર્યવ્યક્તિને થનારા ધૂમજ્ઞાનની અનંતર સમનન્તર છે તેમ અનાર્યવ્યક્તિને થનારા ધૂમજ્ઞાનની અનંતર * વિવરમ્ *.. पूर्वं मुर्मुराद्यवस्थपावकदर्शनमभूत्, समुद्रोत्तरणानन्तरं च धूमज्ञानमुदपादि इत्यस्त्येवानन्तर्य्यं निरन्वयनश्वरवस्तुवादिमतेऽनन्तरचिरातीतत्वस्य विशेषाभावात् ।। ૧. પૂર્વમુદ્રિતંત્ર ‘જ્ઞાનમુપાદ્રિ' કૃતિ પાત:, અત્ર N-પ્રતવાદ: I ૨. પૂર્વમુદ્રિતેઽત્ર ‘ત્યÊવાનન્તયંનિ૦' કૃતિ પા:, અત્ર N-પ્રતાન્ત: | For Personal & Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ १२९७ अनेकान्तजयपताका (પષ્ટ (१४७) तदभावभाविनः किमनेन ? सोऽनन्तरभावी तहेतुर्भवतीति चेत्, नासत्सद्भाविन इत्युक्तम् । (१४८) स तस्य जनक इति चेत्, न किञ्चित् तल्लक्षणमस्य । ततस्तद्भाव વ્યારા .... ग्रहणाभाव एव तद्भूमग्रहणमिति कृत्वा । तदनन्तरेत्यादि । तदनन्तरं तद्भावेन-केवलानलग्रहणानन्तरं धूमग्रहणभावेन अविनाभावग्रहणेऽतुल्यः स इतरस्यापि तदर्भावे तद्भावः । इति चेत्, एतदाशङ्ख्याह-तदभावभाविनः किमनेन-केवलानलग्रहणाभावभाविनः धूमग्रहणस्य किमनेन ? तदनन्तरं तद्भावेनाभावाविशेषादित्यभिप्रायः । सोऽनन्तरभावीत्यादि । सोऽनन्तरभावी केवलानलग्रहः तद्धेतुर्भवति-धूमग्रहणहेतुर्भवति । इति चेत्, एतदाशङ्कयाह-नासत्सद्भाविन इत्युक्तम्, असत् भवति तच्छीलं चैत्यसत्सद्भाविकार्यं तस्य न हेतुः कश्चित्, तत्तथाभावाऽभावेनेत्युक्तं प्राक् । स तस्येत्यादि । सः-हेतुस्तस्य-कार्यस्य जनकः । इति चेत्, एतदा અનેકાંતરશ્મિ .. સમનન્તર છે જ – એટલે તુલ્યતા જ થઈ.) બૌદ્ધઃ જો કે નાળિયેરદ્વીપવાસીને પણ ( તક) વહ્નિગ્રહણ-અનંતર વહ્નિગ્રહણના અભાવમાં ધૂમગ્રહણ થાય છે જ, પણ તે ધૂમગ્રહણ વિલંબ થાય છે. (એટલે જ વહ્નિ-ધૂમના અવિનાભાવનું ગ્રહણ થતું નથી.) જ્યારે આર્યવ્યક્તિને તો કેવળ-વહ્નિગ્રહણ પછી અનંતર ધૂમનું ગ્રહણ થાય છે અને એટલે વલિધૂમના અવિનાભાવનું ગ્રહણ પણ શીધ્ર થઈ જાય છે. એટલે બંનેને થનારું ધૂમગ્રહણરૂપ સમનંતર તુલ્ય નથી. (૧૪૭) સ્યાદ્વાદીઃ (તદ્માવમાવિન:) હકીકતમાં તો ધૂમગ્રહણ કેવળ-વલિંગ્રહણના અભાવમાં જ થનારું છે. તો તેના વિદ્વિગ્રહણ-અનંતર તેના અભાવમાં થનારા ધૂમગ્રહણના) અવિનાભાવને ગ્રહણ કરવાથી શું? (આશય એ કે, વહ્નિગ્રહણ-અનંતર વહ્નિગ્રહણના અભાવમાં, નાળિયેરીપવાસીને વિલંબે ધૂમગ્રહણ થાય છે અને આર્યવ્યક્તિને શીઘ ધૂમગ્રહણ થાય છે. પણ થાય છે તો બંને (ધૂમગ્રહણ) વદ્વિજ્ઞાનના અભાવમાં જ ને? તો આર્યવ્યક્તિને તેવા ધૂમગ્રહણનો વહ્નિગ્રહણ સાથે અવિનાભાવનું ગ્રહણ કઈ રીતે થાય?). - બૌદ્ધ એ રીતે કે, તે રીતે અનંતર પૂર્વેક્ષણે થનારું અગ્નિગ્રહણ, ધૂમગ્રહણનો હેતુ બની શકે. (જયારે નાળિયેરદ્વીપવાસીને વિલંબે થનારું અગ્નિગ્રહણ ધૂમગ્રહણનો હેતુ બની શકે નહીં એ જ તે બેની અતુલ્યતા છે.) સ્યાદ્વાદીઃ અગ્નિગ્રહણ તે અસત્સદૂભાવી એવા ધૂમગ્રહણનું કારણ બની શકે નહીં. તાત્પર્ય એ કે, ધૂમગ્રહણ પૂર્વે અસત્ હતું ને હમણાં સત્ થાય છે એટલે હકીકતમાં એ ધૂમગ્રહણરૂપે કોઈ રૂ. ૨. પૂર્વમુદ્રિતૈડત્ર ‘તદ્રાવે' રૂશુદ્ધપાત:, ૩ત્ર 7 D-H-પ્રતિપાd: I ૨. ‘વેત્યસ' તિ ટુ-પાઠ: पूर्वमुद्रितेऽत्राशुद्धिप्रचुराः पङ्क्तयः । For Personal & Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ ધિક્કાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता १२९८ एवेति चेत्, भूतेनापि किं तेन तदितरबोधवैकल्यात् धूममात्रग्रहणरूपत्वात् तदितरत्रापि तदुपपत्तेः । (१४९) न चैवमपि तत्तत्स्वभावताऽवगमः, तथाऽप्रतीतेः, शङ्कयाह-न किञ्चित् तल्लक्षणमस्य-न किञ्चिज्जनकलक्षणमस्य-हेतोः । तत इत्यादि । ततःहेतोस्तद्भाव एव-कार्यभाव एव । इति चेत्, एतदाशङ्कयाह-भूतेनापीत्यादि । भूतेनापि किं तेन ?-तत इह प्रक्रमे धूमग्रहणेन केवलानलग्रहणात् किम् ? न किञ्चिदित्याह-तदितरबोधवैकल्यात्-केवलानलग्रहणबोधवैकल्यात्, वैकल्यं च धूममात्रग्रहणरूपत्वात् अधिकृतबोधस्य तदितरत्रापि-यथोदितसमनन्तरजबोधमात्रेऽपि तदुपपत्तेः-धूममात्रग्रहणरूपत्वोपपत्तेः । न - અનેકાંતરશ્મિ .... પરિણમતું નથી, કે જે કારણ બની શકે તેથી અગ્નિગ્રહણ તેનું કારણ બની શકે નહીં. (૧૪૮) બૌદ્ધઃ (જે કાર્યરૂપે પરિણમે એ જ કારણ કહેવાય, એવું અમે માનતા જ નથી, અમારું કહેવું છે કે ) કાર્યનો જનક=ઉત્પાદકઃઉત્પન્ન કરનાર હોય, તે કારણ. હવે અગ્નિગ્રહણ ધૂમગ્રહણને ઉત્પન્ન કરનાર છે, એટલે તે કારણ હોવામાં કોઈ ક્ષતિ નથી. સ્યાદ્વાદી: પણ અગ્નિગ્રહણમાં કારણનું કોઈ ચિહ્ન ( લક્ષણ) તો દેખાવું જોઈએ ને? (ચિહ્ન વિના તો તેને ધૂમગ્રહણનું કારણ શી રીતે માની લેવાય ?) બૌદ્ધ તે હેતુ થકી (ધૂમગ્રહણરૂપ) કાર્યનું થવું એ જ તો એનું ચિહ્ન છે... એટલે અગ્નિગ્રહણને ધૂમગ્રહણનું કારણ માનવામાં કોઈ ક્ષતિ નંથી. સ્યાદ્વાદી: ચાલો, અગ્નિગ્રહણને તેનું કારણ માની લો અને તેનાથી ધૂમગ્રહણ માની લો... તો પણ અગ્નિગ્રહણ થકી ધૂમગ્રહણ થવાથી થયું શું? કંઈ જ થયું નહીં. તેનું કારણ એ કે, તે ધૂમગ્રહણ અગ્નિગ્રહણબોધથી તો વિકલ જ છે, કારણ કે તે માત્ર ધૂમના ગ્રહણરૂપ છે. (એટલે તેમાં અગ્નિગ્રહણ અંશતઃ પણ ભાસતું નથી, માત્ર ધૂમગ્રહણ જ ભાસે છે.) * હવે એવું ધૂમગ્રહણ તો નાળિયેરદ્વીપવાસીને થનારા વિલંબિત અગ્નિજ્ઞાનરૂપ સમનંતરજન્ય ધૂમજ્ઞાનમાં સિદ્ધ થાય જ છે, કારણ કે ધૂમમાત્રનું ગ્રહણ તો ત્યાં નિબંધ સંગત છે. એટલે પ્રતિભાસ-ગ્રહણની અપેક્ષાએ તો, નાળિયેરદ્વીપવાસી અને આર્યવ્યક્તિ બંનેને થનારું ધૂમજ્ઞાન એકસરખું ( તુલ્ય) છે, એવું તર્કસિદ્ધ છે. એ પરથી બૌદ્ધ એ સાબિત કર્યું કે, આર્યવ્યક્તિને થનાર અગ્નિગ્રહણ ધૂમગ્રહણનું કારણ છે, જ્યારે નાળિયેરદ્વીપવાસીને થનાર અગ્નિગ્રહણ ધૂમગ્રહણનું કારણ નથી... પણ ગ્રંથકારશ્રી, તે બંનેના ધૂમગ્રહણની તુલ્યતા જ ફલિત કરશે. ૨. ‘તથાપ્રતીતે?' કૃતિ -પઢિ: I For Personal & Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ १२९९ अनेकान्तजयपताका तदितरावगमाभावादिति तस्यैव तद्भावादावन्वयादिसिद्धिः । ( १५०) आह-अन्वय જ વ્યારણ્યા છે चैवमपीत्यादि । न चैवमपि न्यायतुल्यतायां तस्य-धूममात्रस्य 'नालिकेर'द्वीपवासिसम्बन्धिनः तत्स्वभावतावगमः-अग्निजन्यस्वभावतावगमः । कुत इत्याह-तथाऽप्रतीते:-अग्निजन्यस्वभावत्वेनाप्रतीतेः । अप्रतीतिश्च तदितरावगमाभावात्-अग्न्यवगमाभावात् 'नालिकेर'द्वीपवासिनः । इति-एवं तस्यैव तद्भावादौ-केवलानलग्रहणस्यैव धूमग्रहणभावादौ । 'आदि'शब्दात् कथञ्चित् पर्यायव्यावृत्तिपरिग्रहः । किमित्याह-अन्वयादिसिद्धिः, अन्वयव्यतिरेकसिद्धिरित्यर्थः, सुवर्णद्रव्यवत् कटकस्यैव कुण्डलादित्वेन भवनात् । आहेत्यादि । आह परः-अन्वय - અનેકાંતરશ્મિ છે (૧૪૯) તો પણ નાળિયેરીપવાસીને તો માત્ર ધૂમનું જ ગ્રહણ થાય છે, તેમાં રહેલ “વલિજન્યસ્વભાવનું નહીં. કારણ કે, વદ્વિજન્યસ્વભાવનું ગ્રહણ થતું હોય એવી પ્રતીતિ થતી નથી. અને તેને પ્રતીતિ ન થવાનું કારણ પણ એ જ કે, તે નાળિયેરદીપવાસીને અગ્નિનું અનુમાન થતું નથી. (બાકી જો વદ્વિજન્યસ્વભાવરૂપે ધૂમની પ્રતીતિ થાય, તો ધૂમ એ વહિંથી જન્ય છે અને તો વહ્નિ પણ હશે જ, એમ વતિનું અનુમાન પણ થાય. જે થતું નથી.) એટલે ફલિત થયું કે, નાળિયેરદ્વીપવાસીને માત્ર ધૂમનું જ ગ્રહણ થાય છે, તેમાં રહેલ વહ્નિજન્યસ્વભાવ'નું નૈહીં. પ્રશ્ન : આર્યવ્યક્તિને થનાર પૂર્વક્ષણવર્તી કેવળ-અગ્નિગ્રહણનું ધૂમગ્રહણ રૂપે થવું... તે અગ્નિગ્રહણનો પર્યાય બદલાઈને જ્ઞાનનો ધૂમગ્રહણ પર્યાય થવો એવું બધું માની લઈએ તો ? (તો. તો તેનું ધૂમગ્રહણ, નાળિયેરદ્વીપવાસીના ધૂમગ્રહણથી વિલક્ષણ તરી આવે ને ?) ઉત્તર ઃ તો તો અન્વય-વ્યતિરેકની સિદ્ધિ થશે ! જેમ સુવર્ણ, દ્રવ્યરૂપે અનુગત રહે છે અને કટ-કુંડલાદિ પર્યાયરૂપે બદલાતો રહે છે, તેમ જ્ઞાન પણ દ્રવ્યરૂપે અનુગત રહેશે અને અગ્નિગ્રહણધૂમગ્રહણાદિ પર્યાયરૂપે બદલાતો રહેશે. એટલે તો જૈનમાન્ય અન્વય-વ્યતિરેકવાદ જ સિદ્ધ થશે ! (તથી બૌદ્ધો ! તેવું માનીને પણ બંનેનાં વલિજ્ઞાનરૂપ સમનંતરની અતુલ્યતા સિદ્ધ ન કરી શકો... ફલતઃ ધૂમગ્રહણ બંનેને સદેશ થવાથી, આર્યવ્યક્તિની જેમ નાળિયેરદ્વીપવાસીને પણ વહ્નિનું અનુમાન થશે જ. એટલે બૌદ્ધના ઘણા ફટાટોપ પછી પણ એ આપત્તિ તદવસ્થ જ રહી.) (હવે બૌદ્ધ, અન્વયવાદમાં એ આપત્તિનું આપાદન કરવા, પોતાનું મંતવ્ય રજૂ કરે છે ) (૧૫૦) બૌદ્ધ અન્વયપક્ષમાં પણ, નાળિયેરદ્વીપવાસીને કેવળ ધૂમનું ગ્રહણ થતાં જ અગ્નિનું બૌદ્ધ, કાર્ય-કારણભાવનો નિશ્ચય સંગત કરવા પૂર્વે કહ્યું હતું કે, ધૂમના ગ્રહણ વખતે તેમાં રહેલ વહ્નિજન્યસ્વભાવ પણ ગૃહીત થઈ જાય અને એટલે વહ્નિ-ધૂમનો કાર્ય-કારણભાવ પણ જણાઈ જાય... વગેરે. પણ ગ્રંથકારશ્રીએ નાળિયેરદ્વીપવાસીનું ઉદાહરણ લઈને જણાવ્યું કે, ધૂમના ગ્રહણ સાથે વદ્વિજન્યસ્વભાવનું પણ ગ્રહણ થઈ જાય એવું જરૂરી નથી. ફલતઃ કાર્ય-કારણભાવના નિશ્ચયની અસંગતિ ઊભી જ રહે. For Personal & Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता १३०० पक्षेऽपि केवलधुमादिग्रहणेऽनलादिगतिरनिवारणीया, पारम्पर्येण तत्राप्यन्वयोपपत्तेरिति । (१५१) नानिवारणीया, न ह्यसावन्वयमात्रनिबन्धनैव, अपि तु आगमादिजविशिष्टक्षयोपशमनिबन्धनाऽपि, तमन्तरेणानन्तर्यत उभयदर्शिनोऽपि तदनुपपत्तेः, क्वचित् વ્યારહ્યા છે ... ... ... ... पक्षेऽपि सति केवलधूमादिग्रहणे । किमित्याह-अनलादिगतिरनिवारणीया । कुत इत्याहपारम्पर्येण तत्रापि-केवलानलग्राहि'नालिकेर'द्वीपवासिनि अन्वयोपपत्तेरिति । एतदाशङ्कयाहन अनिवारणीया न, न ह्यसौ-न यस्मात् असौ अनलादिगतिः अन्वयमात्रनिबन्धनैव; अपि तु-किं तर्हि आगमादिजश्चासौ, 'आदि'शब्दात् तपोविनयादिग्रहः, विशिष्टक्षयोपशमश्च तन्निब- અનેકાંતરશ્મિ જ ગ્રહણ થઈ જશે, એ આપત્તિ અનિવારણીય રહેશે. તેનું કારણ એ કે, પરંપરાએ ત્યાં પણ અન્વયની ઉપપત્તિ થઈ જ શકે છે. ભાવાર્થ કેવળ-અનલગ્રાહી નાળિયેરદ્વીપવાસી વ્યક્તિ વિશે પણ (૧) વહ્નિનો ધૂમમાં, અથવા (૨) અગ્નિગ્રહણનો ધૂમગ્રહણમાં અન્વય થવો સંગત જ છે અને તો ધૂમના પ્રતિભાસ વખતે વદ્વિનો પ્રતિભાસ પણ થાય જ. તે આ રીતે – (૧) વહિ તે ધૂમરૂપે પરિણમે છે. એટલે નાળિયેરદ્વીપવાસીને ધૂમના ગ્રહણ વખતે તેની અંદર અનુગત વહ્નિનું ગ્રહણ પણ થાય જ, અથવા તો (૨) પૂર્વે થયેલું અગ્નિ ગ્રહણ પોતાની જ્ઞાનપરંપરામાં પરિણમતું-પરિણમતું હમણાંની ધૂમગ્રહણરૂપ જ્ઞાનક્ષણમાં પરિણમિત થાય છે, એટલે તે ધૂમગ્રહણની પછીની ક્ષણે અગ્નિગ્રહણ થશે જ. એટલે એ આપત્તિ તો તમારા અન્વયવાદમાં પણ ઊભી જ રહી ને? (૧૫૧) સ્યાદ્વાદી : પણ અમારા મતે એ આપત્તિ અનિવારણીય નથી, અર્થાત્ ધૂમના ગ્રહણમાત્રથી અનલનું પણ ગ્રહણ થઈ જાય એવું અનિવારણીય નથી. તેનું કારણ એ કે, અગ્નિબોધ માત્ર અન્વયમૂલક નથી, પણ આગમાદિથી જન્ય વિશિષ્ટક્ષયોપશમમૂલક પંણ છે.. (ભાવ એ કે, અગ્નિજ્ઞાન અન્વય હોવા માત્રથી ન થઈ જાય, તે માટે તો સંકેત, તપ, ચરણ, વિનય વગેરેથી ઉત્પન્ન થયેલ કર્મક્ષયોપશમ પણ જોઈએ, જે નાળિયેરદ્વીપવાસી વ્યક્તિમાં નથી.) અહીં “પારપૂર્વેમાં તત્રાપ=વનાનતાહિતિદ્વીપસિન અન્વયપપઃ' એ વ્યાખ્યાની પંક્તિને લઈને અર્થ કર્યો છે, જો કે તે અર્થ બેસાડી તો શકાય છે જ... પણ વાસ્તવમાં વિચારતાં આવે અર્થ જણાઈ રહ્યો છે : पारम्पर्येण उत्तरोत्तरक्षणप्रबन्धेन तत्रापि धूमलक्षणकार्येऽपि अन्वयोपपत्तेः वह्निलक्षणोपादानकारणस्यान्वयोपपत्तेः । अयमत्राभिप्रायः - अन्वयवादे हि वह्निर्धूमलक्षणकार्ये परिणमति, तेन च धूमस्य ग्रहणे तदनुगतवह्नेरपि नालिकेरद्वीपवासिनोऽपि ग्रहणं स्यादिति तुल्यमेव दोषतादवस्थ्यम्। (अथवा तत्रापि नालिकेरवासिसम्बन्धिधूमग्रहणेऽपि अनलग्रहणस्यान्वयोपपत्तिः । (इत्यर्थोऽस्माकं प्रतिभाति, विद्वांसो विचारयन्तु, सुगमत्वाच्च न विवृतोऽयमर्थः ।।) જ આવું કહીને ગ્રંથકારશ્રીને છેલ્લે એ ફલિત કરવું છે કે, અગ્નિબોધ માટે અન્વય અને આગમાદિજન્ય વિશિષ્ટક્ષયોપશમ એ બધું જ જોઈએ અને નાળિયેરદ્વીપવાસીમાં એ બધું નથી (અન્વય હોવા છતાં વિશિષ્ટક્ષયોપશમ નથી) એટલે તેને અગ્નિબોધ ન થવો સંગત જ છે. For Personal & Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ १३०१ अनेकान्तजयपताका तथाऽदर्शनात् । (१५२ ) न खलु समयादिनाऽनभिव्यक्तक्षयोपशमः पश्यन्नप्युत्तराधरभावेन धूमानलौ तदन्यभावाविव कश्चित् तयोर्हेतुहेतुमद्भावं प्रतिपद्यते, भूयो धूमदर्शनात् तदनवगतेरिति । (१५३) क्षयोपशमसामर्थ्यादेव तथाऽन्यतरग्रहणतोऽपि तद्भावावगमे .... ચાહ્યા છે न्धनाऽपि अनलादिगतिः । कुत इत्याह-तमन्तरेण-विशिष्टक्षयोपशमं आनन्तर्यतः-आनन्तर्येण उभयदर्शिनोऽपि, प्रक्रमाद् धूमानलदर्शिनोऽपि तदनुपपत्तेः-अनलादिगत्यनुपपत्तेः । अनुपपत्तिश्च क्वचित्-प्रमातरि तथाऽदर्शनात्-उभयदर्शिनोऽप्यनलादिगत्यदर्शनात् । एतदेवाह न खल्वित्यादिना । न खलु-नैव समयादिना-सङ्केत-तपो-विनयादिना अनभिव्यक्तक्षयोपशमः-प्रमाता पश्यन्नप्युत्तराधरभावेन धूमानलौ लोकनीत्या तदन्यभावाविव-अप्रतिबद्धापरपदार्थाविव कश्चित्-प्रमाता तयोः-धूमानलयोः हेतुहेतुमद्भावं-कार्यकारणभावं प्रतिपद्यते । कथं न प्रतिपद्यत इत्याह-भूयः-पुनधूमदर्शनात् सकाशात् तदनवगतेः-अनलाद्यनवगतेः ............ અનેકાંતરશ્મિ ... પ્રશ્ન : શું વિશિષ્ટ ક્ષયોપશમ વિના અગ્નિપ્રતીતિ ન થાય? ઉત્તરઃ ન જ થાય, કારણ કે પૂર્વે જેણે ધૂમ-અગ્નિ બંનેને જોયા છે તેવી વ્યક્તિને પણ, વિશિષ્ટ ક્ષયોપશમ વિના, વહ્નિનો બોધ થતો નથી. તેનું કારણ એ કે, તેવું =ક્ષયોપશમ વિના અગ્નિ-ધૂમ ઉભયદર્શી પ્રમાતાને અગ્નિનો બોધ થઈ જતો હોય એવું) દેખાતું નથી. આ વાતને સમજાવતા ભાવાર્થ કહે છે – (૧૫૨) કોઈ એક પ્રમાતા, પૂર્વે વતિને જૂએ છે અને ત્યારબાદ તરત ધૂમને જૂએ છે. પણ સંકેત, તપ, વિનય વગેરેના સામર્થ્યથી થનાર ક્ષયોપશમ હજી આને અનભિવ્યક્ત (=અપ્રગટ) છે. એટલે જ તે પ્રમાતા પૂર્વાપરભાવે ગૃહીત પણ ધૂમ-અનલને, ઘટ-પટની જેમ પરસ્પર અપ્રતિબદ્ધ (=અસંબદ્ધ) રૂપે જુએ છે અને તે બેનો કાર્ય-કારણભાવ (પૂર્વગૃહીત અગ્નિ કારણ અને પશ્ચાગૃહીત ધૂમ કાર્ય –એવો ભાવ) જાણી શકતો નથી... અને એના પરથી સિદ્ધ થાય છે, તે પ્રમાતાને ફરી ધૂમ દેખવા છતાં અગ્નિનો બોધ થતો નથી. (જો હકીકતમાં કાર્ય-કારણભાવ ગૃહીત હોય, તો આવું ન બને.. ધૂમ દેખવાથી વલિનો બોધ થઈ જ જાય.) તો અહીં પૂર્વાપરભાવે ધૂમ-અનલ દેખવા છતાં પણ તેમના કાર્ય-કારણભાવનો નિશ્ચય અને તેના આધારે ધૂમદર્શનથી વહ્નિનું અનુમાન કેમ થતું નથી? તેનું કારણ શું? કારણ એ જ કે, તેને તેવો ક્ષયોપશમ થયો નથી... તો નાળિયેરદ્વીપવાસીને પણ ધૂમદર્શન થવા છતાં પણ વદ્વિ-અનુમાન ન થવાનું કારણ એ જ કે, તેને તેવો (=સંકેત-તપાદિથી જન્ય) ક્ષયોપશમ થયો નથી. એટલે અમને એ આપત્તિ (નાળિયેરદ્વીપવાસીને પણ ધૂમદર્શનથી અગ્નિ-અવગમની આપત્તિ) અનિવારણીય નથી. ૨. ‘ર્શનૈડણનતા' ત પઢિ: | For Personal & Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ अधिकार: ) <– व्याख्या - विवरण - विवेचनसमन्विता १३०२ को दोषः ? न कश्चिदन्यः, अपि तु नांदला तदुत्पत्तिरित्यसकृन्निदर्शित एव । यदा हेतुफलयोरणीयसाऽपि कालेन न व्यवधानं न च ध्वंसनाम्नो विनाशस्य हेतुत्वम्, तदानीं कथमंदला तदुत्पत्तिः ? ( १५४) तस्यैव तथाभावाभावतोऽसत्सद्भवनेनेत्यलमनेन पुनः * વ્યારબા - इति । आह-क्षयोपशमसामर्थ्यादेव सकाशात् तथा निरन्वयनाशभावेन अन्यतरग्रहणतोऽपि धूमादिग्रहणमधिकृत्य तद्भावावगमे, प्रक्रमाज्जन्यजनकभावावगमे सति, को दोष: ? एतदाશ યાદ-ન શિવન્ય:-વોષ:, અપિ તુ નાવતા-નાારા તડુત્પત્તિ:-ધૂમાવ્યુત્પત્તિ: ફત્યક્ષ - ત્રિશિત વ ોષઃ । બાહ-યવા હેતુ-તયો:-ાર્ય-વાળયો: અળીયસાપિ વ્હાલેન, अत्यन्तलघुनाऽपीत्यर्थः, न व्यवधानम्, किं तर्हि ? हेतुसमनन्तरमेव फलम् । न च ध्वंसान विनाशस्य प्रसज्यात्मकस्य हेतुत्वं फलं प्रति । तदानीं कथमदला तदुत्पत्तिरिति ? । एतदाशङ्कयाह-तस्यैवेत्यादि । तस्यैव - हेतोः तथाभावाभावतः फलरूपेण भावाभावात् कारणात् અનેકાંતરશ્મિ (૧૫૩) બૌદ્ધ ઃ તો એ રીતે ક્ષયોપશમના સામર્થ્યથી જ, ધૂમ-અનલ બેમાંથી કોઈ એકના ગ્રહણથી પણ તેમના જન્ય-જનકભાવનો નિશ્ચય થઈ જાય તો દોષ શું ? (આશય એ કે, પૂર્વક્ષણગત વહ્નિનો નિરન્વય નાશ થઈ જતો હોવાથી ધૂમક્ષણે તેનું અસ્તિત્વ રહેતું નથી. એટલે હકીકતમાં વહ્નિ-ધૂમનું સાથે ગ્રહણ કદી થતું નથી તો પણ ક્ષયોપશમના સામર્થ્યથી તે બેમાંથી કોઈ એકના ગ્રહણથી પણ તેમનો જન્ય-જનકભાવ જણાઈ જાય, એવું કેમ ન મનાય ? તેમાં દોષ શું ?) સ્યાદ્વાદી : દોષ બીજો કોઈ નહીં, પણ એ જ કે, તે ધૂમાદિની ઉત્પત્તિ ઉપાદાન કારણ વિના ન માની શકાય. એ દોષ અમે અનેકવાર બતાવી દીધો છે. (ભાવ એ કે ક્ષયોપશમથી જ્ઞાન થવામાં વાંધો નથી, પણ અન્વય વિના, ધૂમની ઉત્પત્તિ જ નિર્હેતુક બને – એ અમે કહી ગયા છીએ.) બૌદ્ધ : પૂર્વક્ષણે અગ્નિ અને ઉત્તરક્ષણે તરત ધૂમ - અહીં વચ્ચે થોડા’ક કાળનું પણ આંતરૂં નથી તો પછી ધૂમની ઉત્પત્તિ કારણ વિના શી રીતે કહેવાય ? (કારણ-અનંત૨ તરત જન્ય હોવાથી તેની ઉત્પત્તિ સકારણ જ થઈ છે.) અને ધૂમ-વતિ વચ્ચે વતિના અભાવરૂપ વહ્રિધ્વંસ; એ ધૂમનું કારણ બનતું હોય એવું પણ અમે નથી માનતા (કે જેથી ધૂમ તુચ્છકારણક ફલિત થાય.) એટલે અમારા મતે કારણથી જ ધૂમની ઉત્પત્તિ નિર્બાધ સિદ્ધ છે. તો તમે કેમ કહો છો કે, તમારા મતે કારણ વિના (દળ વિના) ધૂમની ઉત્પત્તિ થઈ રહી છે ? (૧૫૪) સ્યાદ્વાદી : તેવું કહેવાનું કારણ એ કે, તે હેતુ જ ફળરૂપે પરિણમતો નથી અને તો રૂ. ૬. ‘નાવલાત્ તવુ॰’ રૂતિ પૂર્વમુદ્રિતપા:, અત્ર તુ -પાઇ: । ૨. ‘મવજ્ઞાન્ તવુ॰' કૃતિ પૂર્વમુદ્રિતપાઃ । ‘નાારળાત્ તવુ’ રૂતિ પૂર્વમુદ્રિતપાત:, અત્ર તુ ન-પાન: / ૪. ‘મવલાત્ તવુ॰' રૂતિ પૂર્વમુદ્રિતપાન: । For Personal & Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ १३०३ अनेकान्तजयपताका (પષ્ટ: पुनरभिहितेन । आलोच्यतां वस्तुतत्त्वमिति, अतः 'प्रत्यक्षानुपलम्भसाधनः कार्यकारणभावः' इति वचनमात्रमेव ॥ ___(१५५) इतश्चैतदेवम्, तयोनिराकार-साकारयोः तद्ग्राहकत्वायोगात् । अयोगश्च विषयकृतनिर्भासविरहे अर्थप्रत्यासत्तिनिबन्धनाभावेनेदमस्य संवेदनमिति व्यवस्था - વ્યાધ્યો ... असत्सद्भवनेन हेतुना अदलेति । तथाहि-यदैव हेतुरेव न फलीभवति तदैवासत् सद् भवतीति स्थितमदलत्वमित्यलमनेन पुनः पुनरभिहितेन । आलोच्यतां वस्तुतत्त्वमिति । अतः 'प्रत्यक्षानुपलम्भसाधनः कार्यकारणभावः' इति वचनमात्रमेव परदर्शने, निरर्थकमित्यर्थः ॥ इतश्चैतदेवमधिकृतवचनं वचनमात्रमेव, तयोः-प्रत्यक्षानुपलम्भयोः निराकार-साकारयोस्तद्ग्राहकत्वायोगात्-कार्यकारणग्राहकत्वायोगात् । अयोगश्च विषयकृतनिर्भासविरहे, विषयाकारविरहे इत्यर्थः । अर्थप्रत्यासत्तिनिबन्धनाभावेन हेतुना इदमस्य संवेदनमिति-एवं ... અનેકાંતરશ્મિ ... અસત્ જ કાર્ય સત્ થયું છે. એટલે તો તેની ઉત્પત્તિ (અદળ=) કારણવિહોણી થઈ જ. તે આ પ્રમાણે - જયારે હેતુ (વહ્નિ) જ ફળરૂપે પરિણમતો નથી, ત્યારે અસત્ જ વસ્તુ સત્ થઈ કહેવાય... તો આવી વસ્તુમાં કારણનું કયું દળ જોડાયું? એટલે એ ધૂમની ઉત્પત્તિ દળ વિનાની (કારણ વિના) જ થઈ, એવું સ્થિત થયું. હવે આ જ વાતને વારંવાર કહેવાથી સર્યું. (અનેકવાર કહેવા છતાં પણ તમને લગીરે સમજણ પડતી નથી.) એટલે તમે વસ્તુતત્ત્વને બરાબર સમજવાની કોશિશ કરો. સંદર્ભ ગ્રંથકારે કહ્યું હતું કે, બૌદ્ધમતે કાર્ય-કારણભાવનો નિશ્ચય સંગત નથી. પછી બૌદ્ધ તેની સંગતિ માટે પ્રત્યક્ષ-અનુપલંભનો નિશ્ચાયકપ્રમાણ તરીકે ઉલ્લેખ કર્યો. પછી ગ્રંથકારે કહ્યું કે, ક્ષણિકમતે બંનેનો કાર્ય-કારણભાવ ન જ જણાય. ત્યારબાદ બૌદ્ધના અનેક કુતર્કોનું નિરાકરણ કરીને, હવે ગ્રંથકારશ્રી નિષ્કર્ષ જણાવી રહ્યા છે – આમ, બૌદ્ધમતે પુષ્કળ દોષો હોવાથી “વતિ-ધૂમાદિનો કાર્ય-કારણભાવ પ્રત્યક્ષ-અનુપલંભથી સિદ્ધ થનાર છે' - એ માત્ર બોલવા પૂરતું નિરર્થક જણાઈ આવે છે. (તે વચન, બીજા પણ એક તર્કથી નિરર્થક જણાય છે. એ તર્ક હવે ગ્રંથકારશ્રી બતાવે છે ) - પ્રત્યક્ષ-અનુપલંભની ગ્રાહકતા અસંગત : (૧૫૫) પ્રત્યક્ષ અને અનુપલંભરૂપ જ્ઞાન (૧) નિરાકાર છે, કે (૨) સાકાર? – બેમાંથી એકે રીતે તેઓ કાર્ય-કારણભાવના ગ્રાહક બની શકતા નથી. તે આ રીતે - (૧) નિરાકારતા - જો પ્રત્યક્ષ-અનુપલંભ વિષયકૃત આકારથી રહિત હોય; તેમાં વિષયનો આકાર ન આવે, તો અર્થપ્રત્યાત્તિરૂપ “આ જ્ઞાન પ્રતિનિયત આ વિષયનું સંવેદન કરે છે' - એવી १. प्रेक्ष्यतां १२७४तमं पृष्ठम् । For Personal & Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ મfધાર:). व्याख्या-विवरण-विवेचनसमन्विता १३०४ ऽनुपपत्तेः, (१५६) आकारस्य चानर्थकेष्वपि स्वप्नादिप्रत्ययेषु भाविनो वस्तुव्याप्त्यभावात्, स्थूलचित्राकाराणां चैकत्र विज्ञाने भावतः सम्भवायुक्तेरिति ॥ વ્યાધ્યા . व्यवस्थाऽनुपपत्तेः । अर्थाकारता ह्येवं व्यवस्थानिबन्धनमिति द्वितीयं विकल्पमधिकृत्याहआकारस्य च ज्ञाने विषयरूपस्य अनर्थकेष्वपि स्वप्नादिप्रत्ययेषु भाविनः-सतः । किमित्याह-वस्तुव्याप्त्यभावात्-वस्तुना सह व्याप्त्यभावात् । उपचयमाह-स्थूलचित्राकाराणां च एकत्र विज्ञाने सूक्ष्मैकस्वभावे भावतः-परमार्थेन सम्भवायुक्तेरिति इतश्चैतदेवम् ।। - અનેકાંતરશ્મિ છે વ્યવસ્થા અનુપપન્ન બને. (જ્ઞાનમાં ઘટનો આકાર ન આવે, તો આ જ્ઞાન ઘટતું જ છે, પટનું નહીં – એવી કલ્પનામાં આધાર શું? એટલે પ્રતિનિયત વ્યવસ્થા અનુપપન્ન બને.) વિષયાકાર વિના અર્થપ્રયાસત્તિરૂપ કારણ ન હોવાથી વ્યવસ્થાની અનુપપત્તિ.... એવો અર્થ છે. તેનો ભાવ એ કે, જો જ્ઞાનમાં વિષયકૃત આકાર ન હોય, તો ૬ પટજ્ઞાન' એવી વ્યવસ્થાના કારણભૂત અર્થપ્રત્યાત્તિ જ જ્ઞાનમાં નથી. એટલે પ્રતિનિયત વિષયવ્યવસ્થાની ઉપપત્તિ ન થાય. એટલે પ્રત્યક્ષ-અનુપલંભને નિરાકાર માનવું જરાય ઉચિત નથી. (તેમાં વ્યવસ્થા અનુપપન્ન (૨) સાકારતા - પ્રત્યક્ષ અનુલંભમાં અર્થનો આકાર માનીએ અને તેના આધારે પ્રતિનિયત વસ્તુસંવેદનની વ્યવસ્થા માનીએ – એવું પણ ન કહેવાય, કારણ કે અર્થનો આકાર તો અર્થવિહોણા સ્વપ્ન વગેરે જ્ઞાનમાં પણ આવે છે જ... તે છતાં તે આકારની વસ્તુ સાથે વ્યાપ્તિ નથી જ (સ્વપ્નમાં, પોતે મોટા મહેલમાં બેસી રાજશાસન કરતો દેખાય, પણ એ બધો આકાર, હકીકતમાં વસ્તુસંલગ્ન નથી.) એટલે પ્રત્યક્ષ-અનુપલંભમાં કાર્ય-કારણભાવનો આકાર દેખાય, તેટલા માત્રથી વાસ્તવિક કાર્યકારણભાવ માની લેવાની ગેરસમજ ન કરાય (સ્વપ્નપ્રતિબિંબિત આકારની જેમ તે કદાચ અન્યથા પણ હોય.) (૧૫૬) એ વાતમાં હજી એક પુષ્ટિ એ કે, તમે તો જ્ઞાનને સૂક્ષ્મ (=નિરંશ) એકસ્વભાવી કહો છો અને ઘડા વગેરેના આકારો તો સ્થૂળ અને અલગ-અલગ પ્રકારે છે, કારણ કે સ્થૂળ અને વિચિત્રાકારે જ તેમની પ્રતીતિ થાય છે... હવે નિરંશ-એકસ્વભાવી જ્ઞાનમાં, આવા સ્થળ અને વિચિત્ર આકારો પરમાર્થથી થઈ શકે જ નહીં... " વિવરમ્ .... 62. स्थूलचित्राकाराणां चेति । घटाद्याकारा हि स्थूलास्तथैव प्रतीयमानत्वात् चित्राश्च-नानाप्रकारा अत: कथमेकस्मिन् ज्ञाने सूक्ष्मस्वभावे ते भवेयुरिति ? ।। ૨. ‘ધૂર્તવિવિત્રા' રૂતિ -પાત: For Personal & Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ १३०५ अनेकान्तजयपताका (પષ્ટ: (१५७) स्यादेतत्-नेदमद्वयज्ञानवादिनः कथञ्चिद् बाधकम् । तस्य हि सर्व एव भावाश्चित्तात्रसारशरीरा हेतुफलतां बिभ्रतीति मतम् । बुद्धयश्च स्वसंवित्प्रत्यक्षप्रमाणसिद्धसद्भावाः स्वरूपप्रतिपत्तये नापरं प्रकाशकं प्रतीक्षन्त इति या यथा सा तथैव संवेद्यते, स्यादेतदित्यादि । अथैवं मन्यसे-नेदम्-अनन्तरोदितमद्वयज्ञानवादिनः-ग्राह्यग्राहकाकाररहितज्ञानवादिनः कथञ्चिद् बाधकम् इत्याह-तस्येत्यादि । तस्य यस्मात्-अद्वयज्ञानवादिनः सर्व एव भावा:-धूम-धूमध्वजादयः चित्तमात्रसारशरीराः, अद्वयबोधरूपा एवेत्यर्थः । किमित्याह-हेतुफलतां बिभ्रतीति-एवं मतम् । बुद्धयश्च किंविशिष्टा वर्तन्ते ? स्वसंवित्प्रत्यक्षप्रमाणसिद्धसद्भावाः स्वसंविदेव प्रत्यक्षप्रमाणं तेन सिद्धसद्भावाः सत्यः स्वरूपप्रतिपत्तयेस्वरूपप्रतिपत्त्यर्थं नापरं प्रकाशकं स्वव्यतिरिक्तं प्रतीक्षन्त इति कृत्वा या यथा-वस्तुस्थित्या बुद्धिः सा तथैव संवेद्यते, तद् यथा-कारणबुद्धिः कारणात्मना संवेद्यते सा तथैवेति कृत्वा અનેકાંતરશ્મિ . એટલે સાકાર પ્રત્યક્ષ-અનુપલંભથી કાર્ય-કારણભાવનો નિશ્ચય થઈ શકે નહીં. તેથી “કાર્યકારણભાવ પ્રત્યક્ષ-અનુપલંભથી સિદ્ધ થાય છે' - એ વાત, વિકલ્પોથી પણ અસંગત જણાઈ આવે છે. નિષ્કર્ષ એટલે હે બૌદ્ધ ! તમારા નિરન્વય ક્ષણિકવાદમતે, કાર્ય-કારણભાવનો નિશ્ચય કથમપિ સંગત નથી. (હવે વચ્ચે જ્ઞાનાતવાદી યોગાચાર, કાર્ય-કારણભાવની સંગતિ કરવા પોતાનું મંતવ્ય રજૂ કરે છે –). ન કાર્ય-કારણભાવ સંગતિસાધક જ્ઞાનાદ્વૈતવાદી - (૧૫૭) યોગાચારઃ (પૂર્વપક્ષ:) ગ્રાહ્ય-ગ્રાહકરૂપ આકારદ્વયથી રહિત શુદ્ધ-અદ્વૈતજ્ઞાનવાદીમતે, પૂર્વોક્ત એક પણ દોષ કોઈપણ રીતે બાધક બને નહીં. તેનું કારણ એ કે, જ્ઞાનાદ્વૈતવાદીનો એવો મત છે કે – ધૂમ-વતિ વગેરે તમામ પદાર્થો ચિત્તમાત્ર શરીરરૂપ છે, અર્થાત્ અદ્વય-બોધમાત્રરૂપ છે, એવા પદાર્થો પોતાના હેતુ-ફળભાવને ધારણ કરે છે - આ મત પ્રમાણે (૧) વતિ એ કારણબુદ્ધિરૂપ છે, (૨) ધૂમ એ કાર્યબુદ્ધિરૂપ છે અને એ બુદ્ધિઓ જ પોતાના હેતુ-ફળભાવને ધારણ કરે છે. હવે આ બુદ્ધિઓ; સ્વસંવેદનરૂપ પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધ અસ્તિત્વવાળી છે (અર્થાત્ તેઓનું અસ્તિત્વ સ્વસંવેદનરૂપ પ્રત્યક્ષપ્રમાણથી જ સિદ્ધ છે.) તેઓ પોતાનાં સ્વરૂપનાં જ્ઞાન માટે, પોતાથી અતિરિક્ત બીજા કોઈ પ્રકાશકની અપેક્ષા રાખતી નથી. (સ્વતઃ જ પ્રકાશીલ છે.) એટલે જે બુદ્ધિ વાસ્તવિક રીતે જે પ્રમાણે રહેલી હોય, તે બુદ્ધિ તે પ્રમાણે જ અનુભવાય. દા.ત. ૨. “માત્ર હેતુ’ તિ -પાઠ: | For Personal & Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता १३०६ कारणबुद्धिः कारणात्मना कार्यबुद्धिश्च कार्यात्मनेति प्रत्यक्षानुपलम्भसाधनः तद्भाव इति गीयते । (१५८) कोऽन्योऽद्वयज्ञानवादिन एवं ब्रूयात् ? अद्वयाकारणाद्यात्मना च वेद्यत इति सुभाषितमेतत् । कीदृक् खल्वद्वयाया वेदनम् ? यदपि गगनतलवालोकवत् આ વ્યારા .. कार्यबुद्धिश्च कार्यात्मना इति-एवं प्रत्यक्षानुपलम्भसाधनः तद्भावः-कार्यकारणभाव इति गीयते । एतदाशङ्याह-कोऽन्योऽद्वयज्ञानवादिनः एवं ब्रूयात् ? कथमिदमयुक्तमित्याहअद्वया-ग्राह्यग्राहकविकला बुद्धिः कारणाद्यात्मना च संवेद्यते इति सुभाषितमेतत् । भावार्थमाह-कीदृक् खल्वद्वयायाः-बुद्धेर्वेदनम् ? यदैव वेद्यते तदैव ग्राह्यग्राहकांवोपपत्तेः, नाद्वयेत्यभिप्रायः । यदपीत्यादि । यदपि गगनतलवालोकवदिति निदर्शनं प्रकाश्यप्रकाशका - અનેકાંતરશ્મિ જ (૧) કારણબુદ્ધિ કારણરૂપે રહેલી છે, એટલે તેનો તે રૂપે =કારણરૂપે) જ અનુભવ થાય, (૨) તેમ જ કાર્યબુદ્ધિનો પણ કાર્યરૂપે જ અનુભવ થાય... આ પ્રમાણે કાર્ય-કારણભાવનું સંવેદન (=નિશ્ચય) સિદ્ધ જ છે અને એટલે જ “કાર્ય-કારણભાવ (અદ્વય સંવેદનરૂપ) પ્રત્યક્ષ-અનુપલંભથી સિદ્ધ થનાર છે' એવું ગવાય છે... (તેથી અમારા મતે કાર્યકારણભાવનો નિશ્ચય અસંગત નથી.) જ્ઞાનાદ્વૈતવાદીનાં મંતવ્યનું ઉન્મેલન (૧૫૮) સ્યાદ્વાદીઃ (ઉત્તરપક્ષ ) આવું મૂર્ખકથન અદ્વયજ્ઞાનવાદી સિવાય બીજું કોણ કરે ? અર્થાત્ તમારું કથન અયુક્ત છે, કારણ કે એક બાજુ તમે કહો છો કે બુદ્ધિ ગ્રાહ્ય-ગ્રાહકરૂપ આકારદ્રયથી વિકલ છે અને બીજી બાજુ કહો છો કે બુદ્ધિ કાર્ય-કારણાદિરૂપે અનુભવાય છે, એ તો તમારું બહુ સરસ કથન છે ! (આ કટાક્ષ વચન છે. કહેવાનો ભાવ એ કે, આકારદ્રયથી રહિત બુદ્ધિ કાર્ય-કારણાદિ આકારે પણ શી રીતે અનુભવાય? અને જો જુદા જુદા આકારે અનુભવાય તો તે નિરાકાર શી રીતે ? એટલે તમારી વાત પૂર્વાપર વ્યાહત જણાઈ આવે છે.) આ જ વાતનો ભાવાર્થ કહે છે – આકારદ્રયથી રહિત અદ્વય બુદ્ધિનું વેદન (=અનુભવો કેવું હોય? - એ અમારે તમારી પાસેથી જાણવું છે... અને એ પૂછવાનો અભિપ્રાય છે કે, જ્યારે પણ અમને બુદ્ધિનો અનુભવ થાય છે, ત્યારે ગ્રાહ્ય ગ્રાહકાકારે જ અનુભવ થાય છે... પણ તમે તો કહો છો કે, બુદ્ધિ આકારદ્વયથી રહિત શુદ્ધ-અદ્વયરૂપ છે... તો તેનો અનુભવ કેવો હોય ? ૨. “માવાપ:' ત -પઢિ: | For Personal & Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ (પષ્ટ _ _ १३०७ अनेकान्तजयपताका प्रकाश्यप्रकाशकान्तरविरहेणाजडरूपतया जन्मैव तथोच्यते, (१५९) तदपि तत्त्वतः कर्मकञभावे वेदनायोगेन स्वत एव दुःस्थितमिति नार्थान्तरग्रहणसाध्यं हेतुफलव्यवहारोपकारं कर्तुमलमित्यनुपन्यसनीयमेव विद्वज्जनसमाजे।(१६०) न च अद्वयमात्र વ્યારા ... .......... न्तरविरहेण, उभयान्तरविरहेणेत्यर्थः, अजडरूपतया-बोधरूपतया जन्मैव-उत्पाद एव तथोच्यते-अद्वयरूपतयोच्यते परैः, तदपि तत्त्वतः-परमार्थेन कर्मकञभावे सति तात्त्विके वेदनायोगेन हेतुना स्वत एव दुःस्थितमिति कृत्वा नार्थान्तरग्रहणसाध्यं तत्सापेक्षत्वेन हेतुफलव्यवहारे उपकारं कर्तुमलमिति कृत्वा अनुपन्यसनीयमेव । क्वैत्याह-विद्वज्जनसमाजेपण्डितजनसमुदाये । उपचयमाह-न चेत्यादि । न च अद्वयमात्रतत्त्वाया:-बुद्धेः सकाशात् અનેકાંતરશ્મિ .. જ્ઞાનાતવાદીઃ જેમ ગગનમાં વર્તતો પ્રકાશ, બીજા કોઈ પ્રકાશ્ય-પ્રકાશક વિના સ્વતઃ જ પ્રકાશશીલ છે, તેમ બુદ્ધિ પણ બીજા કોઈ પ્રકાશ્ય-પ્રકાશક (કગ્રાહ્ય-ગ્રાહક) રૂપ આકારથી રહિત અજડરૂપે (=શુદ્ધબોધરૂપે) ઉત્પન્ન થાય છે અને એ રીતે તેની ઉત્પત્તિ જ અયરૂપ કહેવાય છે... આ અદ્ધયરૂપ બુદ્ધિ સ્વતઃ જ પ્રકાશશીલ રહે છે. (૧૫૯) સ્યાદ્વાદી: તમારી આ વાત પણ વિદ્વાનોની પર્ષદા વચ્ચે મૂકવા જેવી નથી, કારણ કે પરમાર્થથી જો બુદ્ધિમાં તાત્ત્વિક કર્તુ-કર્મભાવ નહીં હોય, તો તો બુદ્ધિનું વેદન જ નહીં થઈ શકે. (દર વખતે બુદ્ધિનું વદન ગ્રાહ્ય કર્મ અને ગ્રાહક-ક; એમ કર્ત-કર્મભાવે જ થાય છે. હવે જો તમે કર્તકર્મભાવને અતાત્ત્વિક માનો, તો તેવી કર્ણ-કર્મભાવરહિત બુદ્ધિનું વેદન જ નહીં થાય.) અને પોતાના અનુભવ વિના તો એ બુદ્ધિઓ પોતે જ દુઃસ્થિત =બેહાલ) છે. તો આવી દુઃસ્થિત બુદ્ધિ અર્થાતરના ગ્રહણથી સાધ્ય એવા હેતુ-ફળવ્યવહાર વિશેના ઉપકારને કરવા શી રીતે સમર્થ બને? (આશય એ કે, અધિકૃતબુદ્ધિ તરીકે આપણે માની લઈએ કે “ધૂમબુદ્ધિ'... હવે આ ધૂમબુદ્ધિ વહ્નિબુદ્ધિને સાપેક્ષ છે. એટલે એના દ્વારા વહ્નિબુદ્ધિનું ગ્રહણ થાય, તો જ તે વદ્વિ-ધૂમબુદ્ધિના હેતુફળભાવનો વ્યવહાર થઈ શકે... પણ હવે જ્યારે એ ધૂમબુદ્ધિનું પોતાનું જ વેદન થતું નથી, ત્યારે તેના થકી વહ્નિબુદ્ધિનું ગ્રહણ શી રીતે થાય? અને વદ્વિબુદ્ધિના ગ્રહણ વિના તેનાથી હેતુ-ફળવ્યવહાર પણ શી રીતે થાય? એટલે તમારી તર્કશૂન્ય વાત વિદ્વાનોની પર્ષદામાં મૂકવા યોગ્ય જ નથી. વળી, અદ્વયવાદમાં દોષોની પરંપરા તો જુઓ... તમે પણ એકવાર વિચારતા થઈ જશો કે આટલા બધા પુષ્કળ દોષો !! એ દોષો અમારે જ તમને બતાવવા પડશે. જુઓ - १. पूर्वमुद्रितेऽत्र 'कर्मकर्तृभावे' इत्यशुद्धपाठः, अत्र A-प्रतेन शुद्धिः । २. पूर्वमुद्रितेऽत्र 'कर्मकर्तृभावे' इत्यशुद्धपाठः, મત્ર -H-પ્રતિપાઠ: રૂ. પૂર્વમુદ્રિતેડત્ર (વે)ત્યા' –શુદ્ધપાઠ:, સત્ર D-પ્રતટ: I For Personal & Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ अधिकार: ) व्याख्या - विवरण - विवेचनसमन्विता १३०८ तत्त्वाया भेदकमन्तरेण तथाविधविकल्पोदयो न्याय्यः । न च सति भेदके भाषाद्रव्यादौ तन्मात्रतत्त्ववादः । न च सत्यपि विकल्पोदये क्षणभेदेन पूर्वापरालोचनम् । न चासत्येवास्मिँस्तथातत्त्वव्यवस्थोपपत्तिः । ( १६१ ) न चेदं तथाऽनुभूयमानबोधान्वयातिरेकेण । *બાળા * < भेदकमन्तरेण भाषाद्रव्यादिकं तथाविधविकल्पोदयः-हेतुफलभावव्यवस्थाकारी विकल्पोत्पादो न्याय्यः, अद्वयबोधमात्रात् अद्वयबोधमात्रोत्पत्तेः । न चेत्यादि । न च सति भेदके भाषाद्रव्यादौ च, ‘आदि’शब्दात् मनोद्रव्यसंग्रहः तन्मात्रतत्त्ववादः-अद्वयबोधमात्रतत्त्ववादः तदाधिक्योपपत्तेः । न चेत्यादि । न च सत्यपि विकल्पोदयेऽनन्तरोदिते क्षणभेदेन हेतुना । किमि - त्याह-पूर्वापरालोचनमनुसन्धानात्मकत्वादस्य । न चेत्यादि । न चासत्येवास्मिन् पूर्वापरालोचने तथातत्त्वव्यवस्थोपपत्तिः- पूर्वापरालोचनात्मिका । न चेदमित्यादि । न चेदं - पूर्वापरालोचनं तथाऽनुभूयमानबोधान्वयातिरेकेण तथाऽनुभूतेः । न चेत्यादि । न च अयं तथाऽनुभूयमानो * અનેકાંતરશ્મિ (૧૬૦) ભાષાદ્રવ્ય કે મનોદ્રવ્ય રૂપ ભેદૐ વિના, આકારદ્વયથી રહિત શુદ્ધ-અદ્વયરૂપ બુદ્ધિથી તેવા પ્રકારનો હેતુ-ફળભાવની વ્યવસ્થા કરનાર વિકલ્પનો ઉદય સંગત થતો નથી. કારણ કે કોઈ ભેદક વિના તો અદ્યયબોધમાત્રથી ફક્ત અયબોધ જ ઉત્પન્ન થાય. (હેતુફળવ્યવસ્થાસાધક વિશિષ્ટ વિકલ્પ નહીં.) બૌદ્ધ : તો તેવા વિશિષ્ટ વિકલ્પની સંગતિ માટે, ભાષાદ્રવ્ય કે મનોદ્રવ્ય રૂપ કોઈ ભેદક માની લઈએ તો ? સ્યાદ્વાદી ઃ તો તો જ્ઞાનથી અતિરિક્ત આવા બધા ભેદકો સિદ્ધ થઈ જવાથી, અદ્વય-બોધમાત્રનું જ અસ્તિત્વ નહીં રહે અને તો જ્ઞાનાદ્વૈતવાદ વિલુપ્ત થઈ જશે ! ‘દુષ્યતુ દુર્ગન:’ - એ ન્યાયે કદાચ હેતુ-ફળભાવ વ્યવસ્થાકારી વિકલ્પનો ઉદય માની પણ લો, તો પણ તે અયબુદ્ધિ તમારા મતે ક્ષણિક હોવાથી, તેના દ્વારા પૂર્વાપરનું આલોચન થઈ શકે નહીં... (ક્ષણિક જ્ઞાન એક ક્ષણનો જ વિચાર કરી શકે, હેતુ-ફળભાવી પૂર્વાપર અનેક ક્ષણનો નહીં.) અને પૂર્વાપર આલોચન વિના, પૂર્વાપર વિચારવ્યાપારરૂપ વ્યવસ્થા ઉપપન્ન થઈ શકે નહીં. (ભાવ એ કે, પૂર્વક્ષણગત વહ્નિ હેતુ અને ઉત્તરક્ષણગત ધૂમ ફળ – એ બધા વિચારો, પૂર્વાપરઆલોચન વિના ન થઈ શકે.) (૧૬૧) એટલે પૂર્વાપ૨-આલોચન તો માનવું જ રહ્યું. પણ એ, અનુભૂયમાન બોધના અન્વય * ભેદક ન હોવાથી હેતુ-ફળવ્યવસ્થાકારક જ્યારે કોઈ વિશિષ્ટ વિકલ્પ જ નથી, ત્યારે વિકલ્પના આધારે હેતુ-ફળનો નિશ્ચય કહેવો એ શી રીતે ઉચિત ગણાય ? ૨. ‘તથાધિયો૫૦' રૂતિ પૂર્વમુદ્રિતપાન: । For Personal & Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ १३०९ अनेकान्तजयपताका (षष्ठः न चायमभ्युपगमप्रक्रमागत एव भवतामिति दुःस्थिते स्वतन्त्रभेदव्यवहारे कथं प्रत्यक्षानुपलम्भसाधनः कार्यकारणभावः ? इत्युच्यमानं कथं न ज्ञानमानिनो व्रीडाकरमिति परिचिन्त्यतामेतत् ।(१६२)अंतस्तथाऽनुभूयमानतयाऽपास्तभ्रान्ततापराधः परोक्त इति विहाय मत्सरं सौविहित्यकारीति निवेश्य मानसं बोधान्वयोऽभ्युपगन्तव्यस्तत्त्वालोचनार्गो वा . .व्याख्या ............... बोधान्वयः अभ्युपगमप्रक्रमागत एव भवतां-परेषाम् । इति-एवं दुःस्थिते स्वतन्त्रभेदव्यवहारे भेदकोभावेन कथं प्रत्यक्षानुपलम्भसाधनः कार्यकारणभावः ? इति-एवमुच्यमानं कथं न ज्ञानमानिनः-पुंसो व्रीडाकरं-लज्जाकरम् ? लज्जाकरमेवेत्यर्थः । इतिएवं परिचिन्त्यतामेतत् भावनासारमिति । उपसंहारसारां स्थितिमभिधातुमाह-अत इत्यादि । अतः तथाऽनुभूयमानतया कारणेन अपास्तभ्रान्ततापराधः, विक्षिप्तभ्रान्ततापराध इत्यर्थः, परोक्तः । इति-एवं विहाय मत्सरं-चेतोदोषं सौविहित्यकारी-सुविहितभावकारी इति-एवं .... मनेतिरश्मि विना न ४ डोछ २४... (पू[५२ पोय, मे. मात्मामा अनुगत छे.) એટલે સાર એ કે, બોધનો અનુભવસિદ્ધ અન્વયે તમારે માનવો પડે.. પણ એ અન્વય, તમારી માન્યતાક્રમે તો આવેલો નથી. (અર્થાત્ તમે તો પ્રતિક્ષણ નિરન્વય-નશ્વરવસ્તુવાદી છો, એટલે તમારા મતે તો તેવો અન્વય સ્વીકૃત નથી.) અન્વય વિના પૂર્વાપર-આલોચન ન થાય અને એના વિના પૂર્વાપરક્ષણગત વહ્નિ-ધૂમનો વિચાર ન થાય અને તો તેમના કાર્ય-કારણભાવનો નિશ્ચય ક્ષણિક વિકલ્પથી શી રીતે ? હવે મૂળ વાત પર આવીએ – અદ્વૈતજ્ઞાનવાદિમતે કોઈ ભેદક નથી અને એટલે પોતાના શાસ્ત્રમાં જે ભેદવ્યવહાર બતાવ્યો છે (શુદ્ધબોધ માત્રથી હેતુ-ફળભાવ વ્યવસ્થાકારી વિશિષ્ટ વિકલ્પની ઉત્પત્તિરૂપ ભેદવ્યવહાર) તે પણ જ્યારે દુ:સ્થિત છે; સંગત થતો નથી, ત્યારે ઓ જ્ઞાનાદ્વૈતવાદીઓ ! “કાર્યકારણભાવ પ્રત્યક્ષ-અનુપલંભથી સિદ્ધ થનાર છે” એવું શી રીતે કહેવાય? અને કહો તો પણ એ વાત પંડિત પુરુષને લજ્જાકારી કેમ ન बने ? मेटो सभे अडेस भावनामी रा२वियारो... (૧૬૨) ઉપસંહાર એટલે “બીજાએ કહ્યું છે, તો તેને અમે શી રીતે માનીએ' એવા અહંકારના દોષરૂપ માત્સર્યને છોડીને, સુવિહિતભાવ ઉપજાવનાર એવા માનસનો નિવેશ કરીને, અનુભવસિદ્ધ * २९घट भोलतi iरितीने ५५ १४% थाय ४... १. 'इतस्तथा' इति क-पाठः । २. 'मार्गोऽपरित्याज्य' इति ग-पाठः । ३. 'भावने कथं' इति ङ-पाठः । पूर्वमुद्रिते तु 'भावेन न कथं' इति पाठः, अत्र H-G-1-प्रतपाठः। ४. 'विवक्षितभ्रान्त०' इति क-पाठः। ५. 'चेतोद्वेषं' इति क-पाठः । For Personal & Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ * * ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता १३१० परित्याज्य इत्यलं प्रसङ्गेन ॥ (१६३) अङ्गीकृतश्चायं परेणापि परमार्थतः 'क्षणभेदेऽप्युपादानोपादेयभावेन' इत्याद्यभिदधा । तथाहि-'य एव सन्तानः कर्ता स एवोपभोक्ता' इत्युक्तम् । न च हेतु જ વ્યારહ્યા निवेश्य मानसम् । किमित्याह-बोधान्वयो यथोक्तोऽभ्युपगन्तव्यः । तत्त्वालोचनमार्गो वा परित्याज्यः, उपायाभावादित्यलं प्रसङ्गेन ॥ ___इहैवोपचयमाह-अङ्गीकृत इत्यादि । अङ्गीकृतश्चायम्-अन्वयः परेणापि-बौद्धेनापि परमार्थतः । कथमित्याह-क्षणभेदेऽपि उपादानोपादेयभावेन इत्याद्यभिदधता पूर्वपक्षग्रन्थे । અનેકાંતરશ્મિ ... હોવાથી જેમાં બ્રાન્તતાનો અપરાધ દૂર થઈ ગયો છે, તેવી પૂર્વાપરક્ષણોમાં બોધનો અન્વય માનવો જ રહ્યો... અને એ ન માનવો હોય, તો વસ્તુતત્ત્વને વિચારવાનો માર્ગ છોડી દેવો જોઈએ, કારણ કે અન્વયે વિના વસ્તુતત્ત્વને વિચારવાનો બીજો કોઈ ઉપાય નથી. હવે આ પ્રસંગથી સર્યું. (સિંહાવલોકન : ગ્રંથકારશ્રીએ અધિકારની શરૂઆતમાં કહ્યું હતું કે, ક્ષણિકમતે ગ્રાહ્યગ્રાહકભાવ, કાર્ય-કારણભાવરૂપ ઐહિક અને મોક્ષાદિરૂપ પારલૌકિક વ્યવહાર સિદ્ધ નથી... પછી બૌદ્ધ પોતાનો (પૃ. ૧૧૬૮થી) વિસ્તૃત પૂર્વપક્ષ રજૂ કરી બધી વ્યવસ્થાઓ સંગત કરી હતી... ત્યારબાદ ગ્રંથકારશ્રી તેની એકેક વાતોનું ક્રમશઃ નિરાકરણ કરી રહ્યા છે. તેમાં સૌ પ્રથમ ધડાકો ગ્રંથકારશ્રીએ કર્યો કે, તમારી તમામ વ્યવસ્થાઓ કાર્ય-કારણભાવ પર નિર્ભર છે, પણ હકીકતમાં ક્ષણિકમતે કાર્યકારણભાવ જ સંગત નથી, તેની સંગતિ માટે “અન્વય' માનવો પડે... બસ આ “અન્વય' સાબિત કરવા જ ગ્રંથકારશ્રીએ અકાઢ્ય તર્કો રજૂ કર્યા અને હમણાં છેલ્લે અન્વય માનવો જ રહ્યો, એવું ફલિતુ કર્યું... હવે ગ્રંથકારશ્રી, એ અન્વય બૌદ્ધને પણ સ્વીકૃત થઈ જાય, એ જણાવવા એક યુક્તિ કહે છે –). * બૌદ્ધમતે પણ અન્વયસ્વીકૃતિ - (૧૬૩) રે બૌદ્ધો ! પૂર્વપક્ષમાં તમે જે કહ્યું હતું કે – “ક્ષણભેદ હોવા છતાં પણ પૂર્વાપરક્ષણો ઉપાદાન-ઉપાદેયભાવે સંલગ્ન છે – પૂર્વ-પૂર્વ ક્ષણોનું સામર્થ્ય, ઉત્તરોત્તર ક્ષણોમાં અહિત થતું જાય છે જે અનુભવસિદ્ધ હોય, તે બ્રાન્ત ન હોય. એટલે પૂર્વાપરક્ષણોમાં સ્પષ્ટરૂપે અનુભવાતો – બોધનો અભ્રાન્ત અન્વય માનવો જ રહ્યો, એવો ભાવ છે. * આ અન્વયની સિદ્ધિ કરીને અને ક્ષણિકમતનું સચોટ તર્કથી નિરાકરણ કરીને, બૌદ્ધ વિસ્તૃત પૂર્વપક્ષમાં ક્ષણિકમતે જે સંગતિ કરી હતી, તેનું ક્રમશ: નિરાકરણ કરશે અને પછી અનેકાંતજયપતાકાના પ્રારંભમાં મૂકેલ મૂળપૂર્વપક્ષના મંતવ્યનું પણ નિરાકરણ કરીને, અનેકાંતવાદમાં જ મોક્ષ છે, એવું છેલ્લે ફલિત કરશે... આ વિહંગાવલોકન ધ્યાનમાં રાખવું. ૧-૨-રૂ. ૨૨૬૪તમે yછે. For Personal & Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तजयपताका (પટ્ટ फलभावतोऽन्यः सन्तानः । (१६४) न च हेतुफलयोरेव कर्तृत्व-भोक्तृत्वे, प्रत्येकमुभयाभावात् अन्यकालेऽन्यानभ्युपगमात्, य एव स एवेति वाग्वैयर्थ्यप्रसङ्गात्, (१६५) - વ્યારહ્યા છે . तथाहीत्यादि । तथाहीति पूर्ववत् । य एव सन्तानः कर्ता स एवोपभोक्ता इत्युक्तं प्राक् મન્ચેa - “સ્મિત્તેવ તુ સત્તાને મહિલા કર્મવાસના ! फलं तत्रैव संधत्ते कसे रक्तता यथा ॥" ___ इत्यभिधानात् । न चेत्यादि । न च हेतुफलभावतोऽन्यः-अर्थान्तरभूतः सन्तानः, किन्तु हेतुफलभाव एव । न चेत्यादि । न च हेतु-फलयोरेव कर्तृत्वभोक्तृत्वे भवतः । कथमित्याहप्रत्येकमुभयाभावात्, न हेत्वादावेकस्मिन्नेव कर्तृत्व-भोक्तृत्वे । कथमित्याह-अन्यकालेहेत्वादिकाले अन्यानभ्युपगमात्-फलाद्यनभ्युपगमात् । य एव स एवेति एकाधिकरणाभावेन - અનેકાંતરશ્મિ .... છે, એ રૂપે તેઓ સંલગ્ન છે” (પૃ. ૧૧૬૯) – એવું કહેવા દ્વારા, પરમાર્થથી તો તમે “અન્વય' જ સ્વીકારી લીધો. તે આ પ્રમાણે – તમે જ (કર્મ-ફળભાવની સંગતિ કરવા) પૂર્વે કહ્યું હતું (પૃ. ૧૧૬૯) કે – “જે સંતાન કર્મનો કર્તા છે, તે જ સંતાન કર્મનો ભોક્તા છે” – એવું કહીને પૂર્વાપર કર્ણ-ભોઝૂક્ષણમાં અનુગત એક અન્વયશીલ આત્મા જ તમે માની લીધો. આવી જ વાત બૌદ્ધદર્શનના બીજા વિદ્વાને પણ કહી છે : “કપાસમાં લાલ રંગની જેમ, જે જ્ઞાનસંતાનમાં કર્મની વાસના આહિત થઈ હોય, તે જ્ઞાનસંતાનમાં જ તેનું ફળ પ્રાપ્ત થાય છે” (આ શ્લોકનો ભાવાર્થ પૂર્વે પૃ. ૧૧૭૦ પર જણાવી દીધી છે.) તો અહીં એક જ સંતાનને કર્ણ-ભોıક્ષણમાં અનુગત માની હકીકતમાં તો તમે અન્વય જ માની લીધો. અન્વય માન્યા વિના ઉપરોક્ત પંક્તિઓથી તમને અભિપ્રેત વસ્તુ સિદ્ધ થતી નથી. (અર્થાત્ એક જ વ્યક્તિને કર્મ-ફળભાવ સંગત થાય નહીં.) એ જ વાત જણાવવા કહે છે – (૧૬૪) તમે જે “સંતાન’ કહો છો, તે પૂર્વાપરક્ષણવર્તી હેતુ-ફળભાવથી અલગ તો નથી જ... અર્થાત્ હેતુ-ફળભાવ રૂપ જ છે. હવે હેતુ-ફળભાવે જ કર્તુત્વ-ભોસ્તૃત્વ ન મનાય, કારણ કે હેતુફળ પ્રત્યેકમાં કર્તુત્વ-ભોસ્તૃત્વ ઉભય નથી અને ન હોવાનું કારણ એ જ કે હેતુ વગેરેના કાળે ફળ વગેરેનું અસ્તિત્વ તમે સ્વીકાર્યું નથી અને તો એક જ અધિકરણમાં કર્તુત્વ-ભોસ્તૃત્વ ન આવવાથી તમારું વચન વ્યર્થ થઈ ગયું. ૨. ૨૨૬૨તમે પૃછે. ૨. પાડાન્તરાર્થ દ્રષ્ટચું ૨૨૭૦તમં પૃષ્ઠમ્ | રૂ. અનુકુન્ ૬. પૂર્વમુદ્રિત ‘ત્તીઘા(ઘ)ન' ત પ4િ:, સત્ર H-પ્રતિપાઠ: I ૪. “ વાહેતુo' તિ ટુ-પd: I For Personal & Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता १३१२ अतस्तस्यैव तथाभवनेन हेतोरेव कार्यभावे य एव स एवेत्युपपद्यते, नान्यथा सन्तत्यन्तरवत् नानात्वाबाधनादिति । (१६६) तथेदं चोक्तम्-'यः कुशले प्रवर्त्तते स यद्यपि तदैव वाग्वैयर्थ्यप्रसङ्गात्, अतस्तस्यैव-हेतोः तथाभवनेन-फलतया भवनेन हेतोरेव कार्यभावे सति य एव स एवेत्युपपद्यते एकाधिकरणभावेन, नान्यथा सन्तत्यन्तरवत् इति निदर्शनम् । नानात्वाबाधनादिति । नानात्वं च वैयधिकरण्यहेतुरिति भावनीयम् । तथेदं चोक्तं पूर्वपक्ष મક અનેકાંતરશ્મિ ..... ભાવાર્થ: હેતુક્ષણ એટલે કર્મકર્તૃક્ષણ અને ફળક્ષણ એટલે કર્મભોગ્ઝક્ષણ.. હવે ક્ષણિકમતે હેતુક્ષણ વખતે ફળક્ષણ કે ફળક્ષણ વખતે હેતુક્ષણ – બંને એકસાથે મનાતી નથી. એટલે હકીકતમાં તે બે ક્ષણો વચ્ચે કોઈ સંબંધ ન રહ્યો અને તો કર્તુત્વ-ભોસ્તૃત્વ પણ હેતુ-ફળરૂપ બે જુદી જુદી સંતાનમાં જ ફલિત થયા. એટલે કોઈ એક જ સંતાનમાં કર્તુ-ભોક્નભાવ ન રહ્યો (આશય એ કે કર્તુત્વ-ભાતૃત્વનું કોઈ એક અધિકરણ ન રહ્યું – કર્તુત્વનું અધિકરણ હેતુષણરૂપ સંતાન અને ભોīત્વનું અધિકરણ ફલક્ષણરૂપ સંતાન – એમ જુદું જુદું અધિકરણ સિદ્ધ થયું.) એટલે તો તમારું – “જે સંતાન કર્તા છે, તે જ સંતાન ભોક્તા છે” – એ વચન વ્યર્થ થયું... (૧૬૫) એ વચનની સંગતિ કરવા તમારે માનવું જ રહ્યું કે, હેતુ જ ફળરૂપે પરિણમે છે. જો હેતુ જ કાર્યરૂપે થાય, તો તે કાર્ય સર્વથા જુદું નહીં પણ કથંચિત્ અનુગતરૂપે જ ફલિત થાય અને તો કાર્ય-હેતુ બંને કથંચિત્ એકરૂપ સિદ્ધ થાય... એ રીતે જો કથંચિત્ તે બે એક હોય, તો એક જ અધિકરણમાં કર્તુત્વ-ભોક્નત્વ ઘટી જાય અને તો “જે સંતાન કર્યા છે, તે જ સંતાન ભોક્તા છે' એ વચન પણ ઉપપન્ન થઈ જાય. પ્રશ્નઃ (અન્યથા=) શું અન્વયે વિના એ વચન ઉપપન્ન ન થાય? ઉત્તર : ન થાય, કારણ કે જેમ જુદી જુદી સંતાનો અત્યંત ભિન્ન હોવાથી ય વ સ વ નથી, તેમ હેતુ-ફળક્ષણો પણ જુદી હોવાથી ય વ સ વ નહીં કહેવાય. અને તો હેતુ-ફળ જુદા જુદા હોવાથી તેઓમાં રહેલ કતૃત્વ-ભોસ્તૃત્વ પણ જુદા જુદા અધિકરણ, ફલિત થાય. જ વિવરામ ..... 63. नानात्वाबाधनादिति । नानात्वस्य-भेदस्याबाधनं नानत्वाबाधनं तस्मात् । यदि हि निरन्वय સંતાન કોઈ જુદુ સામાન્યતત્ત્વ નથી, પણ હેતુફળભાવરૂપ જ છે. એટલે હેતુક્ષણ-ફળક્ષણના ભેદથી, તરૂપ સંતાન પણ ભિન્ન-ભિન્ન ફલિત થાય. * બૌદ્ધો હેતુ-ફળક્ષણ સર્વથા જુદી માનતા હતા. એટલે એક-અધિકરણમાં કર્તુત્વ-ભોક્નત્વ નહોતું ઘટતું, પણ જૈનો તો હેતુનું ફળરૂપે પરિણમન માને છે. એટલે હેતુ-ફળક્ષણ કથંચિત્ અભિન્ન માને છે અને તો કથંચિત્ અભિન્ન એક અધિકરણમાં જ કર્ણ-ભોજ્વભાવ ઘટી જાય. ૨-૨. ૨૨૭૦તમે પૂછે . For Personal & Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ જ अनेकान्तजयपताका - > सर्वथा विनश्यति तथापि निरुध्यमानः स्वानुरूपकार्योत्पादनसमर्थं सामर्थ्य विज्ञानसन्ततावाधाय निरुध्यते' इत्यादि । अत्रापि न हि तत् सामर्थ्य कुशलादन्यदेव, स्वानुरूपकार्योत्पादनसमर्थता वा ततः । विज्ञानसन्ततिरपि तदुत्तरं ज्ञानमेव, भूयसां तदानीमभावात् । વ્યાધ્રા .. एव-यः कुशले प्रवर्त्तते दानादौ स यद्यपि तदैव सर्वथा विनश्यति तथापि निरुध्यमानः सन् स्वानुरूपकार्योत्पादनसमर्थम् । किं तदित्याह-सामर्थ्य विज्ञानसन्ततावाधाय निरुध्यत इत्यादि । अत्रापि-उक्ते न हि तत् सामर्थ्य कुशलादन्यदेव, किन्तु कुशलमेव तत् । स्वानुरूपकार्योत्पादनसमर्थता वा ततः-कुशलान्न ह्यन्यैव । तथा विज्ञानसन्ततिरपि तदुत्तरम्-अधिकृतकुशलादुत्तरं ज्ञानमेव । कथमेतदेवमित्याह-भूयसां-विज्ञानानां तदानीमभावात्, नैको - અનેકાંતરશ્મિ . એ રીતે જો કર્તા-ભોક્તા બંને જુદા જુદા હોય, તો “જે કર્તા તે જ ભોક્તા' એ વચન ઉપપન્ન થાય નહીં. એટલે તમારા પોતાના વચનની સંગતિ માટે પણ અન્વય માનવો જ રહ્યો. - પૂર્વપક્ષીના વચનોમાં અન્વયની અનિવાર્યતાને (૧૬૬) તથા, પૂર્વપક્ષમાં તમે જે કહ્યું હતું (પૃ. ૧૧૭૦ પર) કે – “જે વ્યક્તિ દાનાદિ કુશળ કાર્યમાં પ્રવૃત્ત થાય છે, તે વ્યક્તિ તો પ્રવૃત્તિકાળમાં જ સર્વથા નષ્ટ થાય છે. તો પણ તે નાશ પામે ત્યારે પોતાને અનુરૂપ કાર્યને ઉત્પન્ન કરવામાં સમર્થ સામર્થ્યને, વિજ્ઞાનપરંપરામાં અહિત કરીને જ નાશ પામે છે... વગેરે” – એ કથન વિશે અમારો અભિપ્રાય સાંભળો - તે સ્વર્ગાદિ-ફળજનન સામ, દાન વગેરેમાં જ રહ્યું છે, દાનાદિરૂપ જ છે, તેનાથી જુદું નહીં (અર્થાત એ સામર્થ્ય દાનાદિ કુશળરૂપ જ છે.) અને દાનાદિ જ પોતાને અનુરૂપ કાર્યને ઉત્પન્ન કરવામાં સમર્થ છે. હવે તમે જે વિજ્ઞાનસંતતિ =જ્ઞાનપરંપરા) કહો છો, કે જેમાં સામર્થ્યનું આધાન થાય છે, તે પણ વિવક્ષિત દાનાદિ કુશળ કાર્યની ઉત્તરક્ષણે થનારા જ્ઞાનરૂપ જ સમજવી. અર્થાત્ ઉત્તરક્ષણીય જ્ઞાન એ જ વિજ્ઞાનસંતતિ. પ્રશ્ન : વિજ્ઞાનસંતતિ માત્ર એક જ્ઞાનરૂપ જ કેમ કહો છો ? ઉત્તરઃ કારણ કે તે વખતે અનેક જ્ઞાનોનું અસ્તિત્વ નથી હોતું - માત્ર એક જ જ્ઞાનક્ષણ હોય - વિવરમ્ . नश्वरत्वमभ्युपगम्यते सन्तानानां तदा यथा एकपुरुषापेक्षया पुरुषान्तरसन्तानस्य नानात्वम्, एवं स्वसन्ततावपि नानात्वमबाधितमेवेति पूर्वकृतानुष्ठानस्य फलाभाव: प्राप्नोतीति ।। રૂ. પૂર્વમુકિતે ‘તથા' તિ પ4િ:, અa N ૨. “તત્રપિ' ત -પાઠ: ૨. ‘ffમાદ' રૂતિ ટુ-પતિ:. પ્રતપતિ:. ૪. પ્રાનોતિ’ તિ g-પાઠ: I For Personal & Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ +++ + અધિક્કાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता १३१४ ततश्च तत् कुशलमेवोत्तरविज्ञानमाधत्त इति तदेव तद्युक्तं तथा भवतीति । एवमुत्तरोत्तरभावेन युक्तमिष्टानिष्टफलजन्म, अन्यथोक्तवत् तदयोगादिति ।(१६७) एवं समुपरोधहेतुभ्यः पीडा प्रतिकलमवदायमानता चान्वयानुसारिण्येव, अन्यथा पीडाद्यु વ્યારા . दकबिन्दुप्रभवं स्रोत इति भावनीयम् । ततश्चेत्यादि । ततश्च-एवं व्यवस्थिते तत् कुशलमेवअधिकृतं उत्तरविज्ञानं आधत्त इति । किमुक्तं भवति ? तदेव-विज्ञानं तद्युक्तं-कुशलयुक्तं तथा भवति-उत्तरविज्ञानरूपतया भवति इति । एवम्-उक्तनीत्या उत्तरोत्तरभावेन हेतुना । किमित्याह-युक्तमिष्टानिष्टफलजन्म-घटमानक इष्टानिष्टफलोत्पादः, अन्यथा-एवमनभ्युपगमे उक्तवत् तदयोगात् निरन्वयनश्वरतया फलायोगादिति । एवमित्यादि । एवं समुपरोधहेतुभ्यो दण्डादिभ्यः पीडा प्रतिकलं-कलां कलां प्रति तथा अवदायमानता च प्रतिकलमेव । किमित्याह-अन्वयानुसारिण्येव उक्तनीत्या, अन्यथा-एवमनभ्युपगमे पीडाद्युत्कर्षासिद्धिः-पीडाया - અનેકાંતરશ્મિ છે... તો જેમ પાણીના એક ટીપાંથી પ્રવાહ ન થાય, તેમ એક જ્ઞાનક્ષણથી જ્ઞાનપ્રવાહ પણ ન થાય... એટલે જ વિજ્ઞાનસંતતિને વિજ્ઞાનપરંપરારૂપ ન કહીને એક જ્ઞાનરૂપ કહી છે. પ્રશ્નઃ (૧) સામર્થ્ય કુશળરૂપ, (૨) સ્વાનુરૂપ-કાર્યજનનસમર્થતા=કુશળરૂપ, (૩) વિજ્ઞાનસંતતિ કુશળ-ઉત્તરવર્તી જ્ઞાનક્ષણરૂપ... એ બધું કહેવાથી ફલિત શું થયું? ઉત્તર ફલિત એ જ થયું કે, કાર્યજનસમર્થ દાનાદિ કુશલાનુષ્ઠાન જ ઉત્તરવર્તી વિજ્ઞાનમાં પોતાને આહિત કરે છે. એટલે ભાવ એ કે, દાનાદિ કુશલાનુષ્ઠાનથી જોડાયેલું પૂર્વેક્ષણીય વિજ્ઞાન જ ઉત્તરક્ષણીય વિજ્ઞાનરૂપે પરિણમે છે – એ જ તે ઉત્તરવર્તી વિજ્ઞાનમાં થતું આધાન છે. આ રીતે પૂર્વ-પૂર્વના વિજ્ઞાનો જો ઉત્તરોત્તરરૂપે પરિણામ પામે, તો એક જ વ્યક્તિમાં પૂર્વકૃત કુશળ-અકુશળકર્મનું ઇષ્ટ-અનિષ્ટ ફળ સંગત થઈ શકે. (કુશળ-અકુશળ કર્મમાં સ્વાનુરૂપ કાર્યજનન સામર્થ્ય છે, તેનાથી સંયુક્ત વિજ્ઞાન ઉત્તરરૂપે પરિમણ, તો ઉત્તરવિજ્ઞાનમાં પણ તે સામર્થ્ય આવે - એમ આગળ-આગળની વિજ્ઞાનપરંપરામાં પણ એ સામર્થ્ય આવે અને એ સામર્થ્યના આધારે કાળઅનુરૂપ ઇષ્ટ-અનિષ્ટ ફળ પણ પ્રાપ્ત થઈ શકે.) (અન્યથા=) બાકી જો અન્વય ન માનો, તો તો તે જ્ઞાનો નિરન્વય-નશ્વર હોવાથી, તેઓ થકી ઉત્તરોત્તર ક્ષણમાં આધાન ન થઈ શકે અને તો ઉપર કહ્યા મુજબ તેઓ મતે ઇષ્ટ-અનિષ્ટ ફળની સંગતિ થઈ શકે નહીં. એટલે પણ “અન્વયમાનવો જ રહ્યો. (૧૬૭) વળી, પૂર્વપક્ષમાં (પૃ. ૧૧૭૪ પર) તમે જે કહ્યું હતું કે – “(૧) સમુહરોધના કારણે દંડાદિથી પ્રતિસમય પીડા, અને (૨) નિર્વેદ, વૈરાગ્ય, ભાવના વગેરેના ક્રમે પ્રતિસમય વિશુદ્ધિ” - એ પણ અન્વયને અનુસરનારું જ છે. (અર્થાત્ પ્રતિસમય પીડા-વિશુદ્ધિ પણ અન્વયથી જ સંગત થાય.) For Personal & Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ १३१५ अनेकान्तजयपताका (षष्ठः त्कर्षासिद्धिः । न ह्येकगुणतीव्रताऽभावे तद्विगुणादितीव्रता भवति ।अनुभवसिद्धा चेयं सह तारतम्येन एकगुणशुद्धियुक्ताद् द्विगुणशुद्धियुक्तजन्मा इत्यपि व्यवस्थापनमेंकगुणाऽक्षेपोभयविषयसंवेदननान्तरीयकमेव इति अन्वयसाधनमेव । (१६८) अपि च किं बहुना जल्पितेन ? न विहाय अन्वयमेकाधिकरणौ बन्ध-मोक्षावपि युज्यते । यदा .............. व्याख्या ................. ............. अवदायमानतायाश्चोत्कर्षासिद्धिः । एनामेव भावयति न ह्येकगुणेत्यादिना । न यस्मादेकगुणतीव्रताऽभावे सति पीडादेः तद्विगुणादितीव्रता भवति-पीडादेद्विगुणादितीव्रता भवति । अनुभवसिद्धा चेयं-तीव्रता सह तारतम्येन तथा एकगुणशुद्धियुक्तात्, क्षणादिति प्रक्रमः, द्विगुणशुद्धियुक्तजन्मा इत्यपि-एवम्भूतमपि व्यवस्थापनं अन्वयसाधनमेवेति योगः । कथमित्याह-एकगुणाऽक्षेपेण-न तत्परित्यागेन उभयविषयं शुद्धिगुणापेक्षया यत् संवेदनं तत् नान्तरीयकमेवेति कृत्वा । अपि चेत्यादि । अपि च किं बहुना जल्पितेन ? न विहाय ......मनेतिरश्मि (अन्यथा=) अन्वयन मानो, तो पाउ भने विशुद्धिन उत्पना सिद्धि न 45 श. ते । રીતે – પીડા-વિશુદ્ધિની એકગુણ તીવ્રતા ન હોય, તો તેની આગળ વધીને દ્વિગુણ-ત્રિગુણ-ચતુર્ગુણ વગેરે તીવ્રતાઓ ન થઈ શકે અને આ રીતે તરતમભાવે થનારી તીવ્રતા અનુભવસિદ્ધ છે. એટલે ઉત્તરોત્તર થનારી દ્વિગુણ-ત્રિગુણ-ચતુર્ગુણ વગેરે પીડા-વિશુદ્ધિ, જો પૂર્વની એકગુણ વગેરે પીડા-વિશુદ્ધિથી સંયુક્તરૂપે ઉત્પન્ન થાય એવું માનો, તો તો “અન્વય” જ સિદ્ધ થઈ ગયો... કારણ કે એવું માનવાથી તો, પૂર્વની એકગુણવિશુદ્ધિને છોડ્યા વિના જ આગળ દ્વિગુણ-ત્રિગુણાદિ વિશુદ્ધિવાળું (शुद्धि भने तीव्रता कम उभय विषयन) संवेहन थाय छे. भेटले पूर्व-पूर्वन संवेहनने (नान्तरी45=) સંલગ્નરૂપે જ ઉત્તર-ઉત્તરનું સંવેદન થાય છે, એ માનવું પડશે. અને આવી વ્યવસ્થા દ્વારા તો, પીડા-વિશુદ્ધિ રૂપ સંવેદનનો પૂર્વાપર ક્ષણોમાં અન્વય જ સિદ્ધ थ६ गयो. (अन्वय मान्या विना ओछुटरो नथी.) (१६८) ४३ ! उपे वाथी तो शुं ? अन्वय विना तो (१) ५, (२) मोक्ष. ५९सेઆધારમાં (એકવ્યક્તિમાં) ઘટી શકે નહીં. કારણ કે પ્રતિક્ષણ નિરન્વયનસ્થરમતે બંધ કરનારી જ્ઞાનક્ષણ કે પ્રથમ વખતે દંડપ્રહારથી થોડી પીડા થાય છે અને બીજી વખતે તેવા જ દેડપ્રહારથી થોડી વધારે પીડા થાય છે, એવું અનુભવસિદ્ધ છે. હવે જો પૂર્વની પીડા નિરન્વય નષ્ટ થઈ જાય, તો બીજી વખતે વધારે પીડા ન થવી જોઈએ. તેવા દંડપ્રહારથી જેવી પીડા પ્રથમવખતે થઈ હતી, તેવી જ થવી જોઈએ, જે અનુભવસિદ્ધ નથી. એટલે પૂર્વપીડાનો અન્વય માનવો જ રહ્યો. १. 'सिद्धेः' इति ग-पाठः । २. 'भावेन द्विगुणा०' इति ग-पाठः । पूर्वमुद्रिते 'तीव्रताभावे तद्विगुणा०' इति पाठः। ३. 'युक्ताच्च द्विगुण०' इति ग-पाठः। ४. पूर्वमुद्रिते 'मेकगुणाक्षेपो०' इति पाठः। ५. पूर्वमुद्रिते 'तीव्रताभावे' इति पाठः। ६. पूर्वमुद्रिते 'एकगुणक्षेपेण' इति पाठः, अत्र D-प्रतानुसारेण । For Personal & Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता १३१६ च बद्ध एव न मुच्यते तदा व्यथैव बन्धमोक्षचिन्तेति ।(१६९) एतेन नाशहेत्वयोगार्थक्रियासामर्थ्य परिणामान्तक्षयेक्षणादि क्षणभङ्गसाधनं निराकृतमेव, तथापि लेशतो निरा - વ્યારા परित्यज्य अन्वयमेकाधिकरणौ-एकाधारौ बन्ध-मोक्षावपि युज्यते । यदि नामैवं ततः किमित्याह-यदा च बद्ध एव न मुच्यते । तदा किमित्याह-व्यथैव-निरथिकैव बन्धमोक्षचिन्तेति । अंबद्धस्य मुक्तौ तत्त्वतोऽमुक्तिरिति परिभावनीयम् । एतेन-अनन्तरोदितेन कार्यकारणभावदूषणेन नाशहेत्वयोगश्चार्थक्रियासामर्थ्यं च परिणामश्चान्तक्षयेक्षणादि चेति द्वन्द्वः । एतत् किमित्याह-क्षणभङ्गसाधनं निराकृतमेव तत्त्वतः, तथापि लेशतः-सक्षेपेण निराकरणमार्गः - અનેકાંતરશ્મિ ... જુદી છે અને મુક્ત થનારી જ્ઞાનક્ષણ જુદી છે. ફલતઃ બદ્ધ જ્ઞાનક્ષણનો જ મોક્ષ નહીં થાય... (યા...) અને જો બદ્ધ જ્ઞાનક્ષણનો મોક્ષ ન થાય, તો તો બંધ-મોક્ષની ચિંતા જ નિરર્થક છે. (ભાવ એ કે, બંધાયેલાની મુક્તિ ન થાય, તો પરમાર્થથી તે “મુક્તિ જ ન કહેવાય... મુક્તિ તો બદ્ધ-વ્યક્તિનો છુટકારો થતા થાય, જે નિરન્વયમતે અસંગત છે. કારણ કે, નિરન્વયમતે જે બંધાયેલો નથી, તેની મુક્તિ થાય છે અને ન બંધાયેલાની મુક્તિ પરમાર્થથી મુક્તિ જ ન કહેવાય.) સાર : એટલે હે બૌદ્ધો ! (૧) કાર્ય-કારણભાવ, (૨) કર્મ-ફળભાવ, (૩) બંધ-મોક્ષ – આ બધું ઘટાડવા પૂર્વાપરક્ષણોમાં “અન્વય' માનવો જ રહ્યો. (આ પ્રમાણે “અન્વય' સિદ્ધ કરી, હવે ગ્રંથકારશ્રી બૌદ્ધના મુખ્યમતરૂપ ક્ષણિકમતનો આમૂલચૂલ નિરાસ કરવા પોતાનું મંતવ્ય રજૂ કરે છે.) ક્ષણિકમતનો આમૂલચૂલ નિરાસ : (૧૬૯) આમ, પૂર્વાપર ક્ષણોમાં અન્વય સિદ્ધ હોવાથી, બૌદ્ધો ક્ષણભંગને (=વસ્તુની નિરન્વય નશ્વરતાને) સિદ્ધ કરતા જે યુક્તિઓ રજૂ કરે છે કે – (૧) નાશહેતુ-અયોગ : વસ્તુના નાશનું કોઈ કારણ નથી – એટલે વસ્તુ સ્વતઃ જ પ્રતિક્ષણ નશ્વરશીલ છે. (૨) અર્થક્રિયા સામર્થ્ય જલાહરણાદિ - અર્થક્રિયાનું સામર્થ્ય માત્ર અનિત્યવસ્તુમાં જ ઘટે છે, નિત્યમાં નથી. (૩) પરિણામઃ વસ્તુનું અસ્તિત્વ ક્ષણિકમતે જ ઘટે, અક્ષણિક-સ્થાયીમતે નહીં. (૪) અન્નક્ષયેક્ષણ : ઘટ વગેરેનો છેલ્લે ક્ષય દેખાય છે – એ પરથી અનુમાન થાય છે કે પૂર્વેક્ષણોમાં પણ તેનો ક્ષય થાય છે જ... જ આ વિષય અવાંતર વિષય તરીકે સમજવો. તેની ચર્ચા ખૂબ વિસ્તૃત છે. રૂ. પૂર્વમુદ્રિતૈડત્ર વિદ્ધી ૨. “THI(7)ત્યક્ષ' ત -પ4િ: ૨. “ન્તિ–વસ્થ' રૂતિ -પઢિ: Fૌ તત્ત્વતો 9િ' તિ પ4િ:, સત્ર 1 D-H-પ્રતાનુસારે | For Personal & Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तजयपताका १३१७ રામન: પ્રવવંતે । ( १७० ) तत्र यदुच्यते नाशहेतवो हि नश्वरेतरनाश्यापेक्षया तद्व्यतिरिक्तादिनाशापेक्षया च न युज्यन्त ( १७१ ) इत्येतज्जातिमात्रम्, तदुत्पादहेतुष्वपि समानत्वात्, तेषा * બાળા ( 8: प्रदर्श्यते ॥ तत्र यदुच्यते क्षणभङ्गवादिभि:- नाशहेतवो हि घटादेर्मुद्गरादयः नश्वरेतरनाश्यापेक्षया नशनशीलाऽनशनशीलनाश्यापेक्षया तद्व्यतिरिक्तादिनाशापेक्षया च नाश्यव्यतिरिक्ताव्यतिरिक्तनाशापेक्षया च न युज्यन्ते न घटन्ते । तथाहि नाशहेतवः किं नशनशीलस्यैव नाशं कुर्वन्ति किं वाऽनशनशीलस्य ? यदि नशनशीलस्य कथं कुर्वन्ति तस्य तच्छीलतया तदव्यतिरिक्तत्वात् तस्य च स्वहेतोरेवोत्पत्तेः ? न हि पृथिव्यादिकठिनतादयः तदव्यतिरिक्तास्तदन्यहेतुभिः क्रियन्ते । * અનેકાંતરશ્મિ . આ બધી યુક્તિઓનું પણ નિરાકરણ થયું સમજવું.(એટલે પરમાર્થથી તેઓનું નિરાકરણ થઈ જ ગયું છે.) તો પણ લેશથી (=સંક્ષેપથી) તેમના નિરાકરણનો રસ્તો બતાવાય છે – • પ્રથમ યુક્તિનો નિરાસ (૧૭૦) બૌદ્ધો નાશહેતુ માટે જે વક્તવ્ય રજૂ કરે છે, તે બિલકુલ યોગ્ય નથી, કારણ કે તેવું કથન તો ઉત્પાદહેતુ માટે પણ થઈ શકે છે. (હવે બૌદ્ધ શું વક્તવ્ય રજુ કરે છે ? અને ગ્રંથકારશ્રી તેનો પ્રત્યુત્તર કેવો આપે છે ? એ બધી વાતો આપણે પૂર્વપક્ષ-ઉત્તરપક્ષ રૂપે જોઈએ -) બૌદ્ધ : (પૂર્વપક્ષ :) ઘટાદિના નાશ માટે તમે હથોડા વગેરેને કારણ કહો છો. પણ હકીકતમાં તે નાશનાં કારણો સંગત થતા નથી, કારણ કે તેમાં વિકલ્પો અનુપપન્ન છે. જુઓ - નાશના કારણો કોનો નાશ કરે છે ? (૧) નશનશીલ વસ્તુનો ? કે (૨) અનશનશીલ વસ્તુનો ? વળી, તે કારણોથી થનારો નાશ (૩) વસ્તુથી જુદો છે ? કે (૨) વસ્તુથી અભિન્ન વસ્તુરૂપ જ છે ? (૧) જો વસ્તુ ‘નશનશીલ=નાશ થવાના સ્વભાવવાળી' હોય, તો નાશના કારણો વસ્તુનો નાશ શી રીતે કરે ? ભાવ એ કે, ‘નાશ’ થવાનો સ્વભાવ જ છે... એટલે માટીથી જેમ ઘડો થાય છે, તેમ તેના સ્વભાવરૂપ નાશ પણ થઈ જ જાય... એટલે એ નાશની ઉત્પત્તિ તો ઘટના કારણોથી જ થઈ જાય. દા.ત. પૃથ્વીમાં અભિન્નરૂપે રહેલા કઠિનતા વગેરે સ્વભાવો, પૃથ્વીના કારણોથી જ થઈ * વિવરામ્ . 64. तस्य तच्छीलतया तदव्यतिरिक्तत्वादिति । तस्य-नशनशीलपदार्थस्य तच्छीलतयानशनशीलतया तदव्यतिरिक्तत्वात्-नशनादव्यतिरिक्तत्वात् ।। * હવે ગ્રંથકારશ્રી, બૌદ્ધની એ ચારે યુક્તિઓનું ક્રમશઃ નિરાકરણ કરશે... For Personal & Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ ધિક્કાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता १३१८ अथानशनशीलस्य व्याहतमेतत्, अंतत्स्वभावस्य तत्करणत्वविरोधात् । आकाशादेरपि तदुपपत्तेः तथा चाभ्युपगमप्रकोपः । तथा किं तं नाशं नाश्याद् व्यतिरिक्तं कुर्वन्ति, किं वाऽव्यतिरिक्तम् ? यदि व्यतिरिक्तं तद्भावेऽपि नाश्यस्य न किञ्चिदिति किं तेन ? अथाव्यतिरिक्तं स तत्स्वरूपवत् तद्धेतुभ्य एव जातः कथमन्ये कुर्वन्ति इति ? एवमादि एतज्जातिमात्रंसाध्यधर्मसमां जातिमधिकृत्य । कुत इत्याह-उत्पादहेतुष्वपि भवदभ्युपगतेषु समानत्वात् અનેકાંતરશ્મિ જાય, તેનાથી જુદા બીજા કારણોથી નહીં. એટલે ઘટના સ્વભાવરૂપ ઘટનો નાશ માટી વગેરે કારણોથી જ થઈ જાય, તે માટે હથોડા વગેરે બીજા કારણોની જરૂર રહે નહીં... તો નાશના કારણો (હથોડાદિ) વસ્તુના નાશને કેવી રીતે કરે? (૨) નાશના કારણો અનશનશીલ વસ્તુનો નાશ કરે – એ તો શક્ય જ નથી, કારણ કે તેમાં તો વિરોધ છે. અનશનસ્વભાવી વસ્તુનો નાશ શી રીતે ? અને નાશ કરવા તો વસ્તુને નશનસ્વભાવી કરવી પડે... પણ અનશનસ્વભાવી વસ્તુ કોઈ વૃડે નશનસ્વભાવી ન કરી શકાય... શું ભાસ્વરસ્વભાવી અગ્નિ, કોઈના વડે અભાસ્વરસ્વભાવી કરાય એટલે નાશના હેતુઓ, અનશનસ્વભાવી (=નાશ ન થવાના સ્વભાવવાળી) વસ્તુનો નાશ કરે તે વસ્તુને નશનસ્વભાવી કરે – એ બધું જરાય સંગત નથી. (૩) જો વસ્તુનો નાશ વસ્તુથી જુદો હોય, તો નાશહતુઓથી નાશ થવા છતાં પણ (નાશ્યઘટાદિ) વસ્તુને કશું થાય નહીં. તો તેવા નાશથી મતલબ શું? (૪) જો વસ્તુનો નાશ વસ્તુરૂપ જ હોય, તો વસ્તુના સ્વરૂપની જેમ એ નાશ પણ વસ્તુના હેતુઓથી જ થઈ જશે... અને તો તેવા નાશને હથોડા વગેરે કારણો શી રીતે ઉત્પન્ન કરે ? આ બધા કારણોસર નાશહેતુઓ નિરર્થક જણાઈ આવે છે અને એટલે વસ્તુ પોતે જ નશ્વરશીલ માનવી રહી. ફલતઃ વસ્તુની ક્ષણિકતા-ક્ષણસ્થાયિતા જ સિદ્ધ થશે. (૧૭૧) સ્યાદ્વાદીઃ (ઉત્તરપક્ષ:) તમારું આ કથન માત્ર સાધ્યધર્મસમાન જાતિને લઈને જાતિરૂપ ............................................ વિવ{U{ .... ..... .. ... ___65. अतत्स्वभावस्य तत्करणत्वविरोधादिति । अतत्स्वभावस्य-अनशनस्वभावस्य तत्करणत्वविरोधात्-नशनस्वभावकरणत्वविरोधात् । न ह्यग्नि स्वरस्वभाव: सन्नभास्वरस्वभाव: केनचित् क्रियते ।। 66. સાધ્વધર્મસમાં જ્ઞાતિમધતિ ! સાધ્યધર્મ: સમો યસ્યાં સા તથા તાધનૃત્ય-શ્રત્ય | કે જો તેનો સ્વભાવ બદલીને બીજો સ્વભાવ કરાતો હોય, તો અનશનસ્વભાવી આકાશને પણ નશનસ્વભાવી ૨. પૂર્વમુદ્રિતેડત્ર તદુત્વઃ ' તિ પાઠ:, સત્ર D-H-પ્રતાનુસારે | ૨. “તન્નાશ નાશાત્ વ્યતિ' તિ ટુ-પ8:, પૂર્વમુકિત તુ ‘સન્નાશ' તિ પ8િ:, અત્ર તુ H-પ્રતિપાઠ: રૂ. “સમાનધર્મ' તિ વ-પJ: / For Personal & Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ १३१९ अनेकान्तजयपताका मपि सत्स्वभावेतरजन्यापेक्षया तद्व्यतिरिक्ताद्युत्पादापेक्षया ायुज्यमानत्वात् । (१७२ ) तथाहि-न सत्स्वभावस्योत्पादकाः, तद्वैफल्यप्रसङ्गात् अनवस्थापत्तेश्च, नासत्स्व * व्याख्या ...... अधिकृतविकल्पानामिति । एतदेवाह तेषामपीत्यादिना । तेषामपि-उत्पादहेतूनां सत्स्वभावेतरजन्यापेक्षया संत्स्वभावासत्स्वभावजन्यापेक्षया तद्व्यतिरिक्ताद्युत्पादापेक्षया च-जन्यव्यतिरिक्ताव्यतिरिक्तोत्पादापेक्षया च । किमित्याह-अयुज्यमानत्वात्-अघटमानत्वात् तेषामपि । एतदेव दर्शयति तथाहीत्यादिना । तथाहीति पूर्ववत् । न सत्स्वभावस्य, जन्यस्येति प्रक्रमः, उत्पादकाः-उत्पादहेतवः । कुत इत्याह-तद्वैफल्यप्रसङ्गात्-हेतुवैफल्यप्रसङ्गात् तत्स्वभावतयेति अनवस्थापत्तेश्च सत्स्वभावतया भूय उत्पाद्यत्वापत्तेः । तथा नासत्स्वभावस्य-जन्य ... मनेतिरश्मि (દૂષણાભાસ રૂપ) જણાઈ આવે છે. કારણ કે, તમે માનેલ ઉત્પાદહતુઓમાં પણ તે વિકલ્પો સમાન ४ छ. (ભાવ એ કે, તમારે સિદ્ધ કરવો છે નાશ હેતુઓનો અભાવ... એ માટે તમે અનેક યુક્તિઓ દર્શાવી, પણ હકીકતમાં એ યુક્તિઓ એના સમાન દૃષ્ટાંતમાં પણ બંધબેસતી છે, અર્થાત્ એ વિકલ્પયુક્તિઓથી જેમ નાશના હેતુઓ નથી ઘટતા, તેમ બૌદ્ધ માનેલ ઉત્પાદના હેતુઓ પણ નથી ઘટતા. કારણ કે વિકલ્પોથી વિચારતા ઉત્પાદ હેતુઓનો પણ અભાવ જણાઈ આવે છે. मे ४ वात (=3त्पाहतुम भ न घटे - स.) ४९॥ छ - ते. त्यातुमी आने उत्पन्न ४३ छ ? (१) सत्स्वाभावी वस्तुने, 3 (२) असत्स्वभावी वस्तुने ? तेसो, उत्पन्न थना२ वस्तुथी (3) भिन्न उत्पाइने ४२ छ, ॐ (४) अभिन्न उत्पाहने ४३ छ ? - सापा विजयोथी. उत्पाहतुमओ ५९ घटता नथी. (१७२) हुमो - (૧) ઉત્પાદહતુઓ સસ્વભાવી જન્યને ઉત્પન્ન કરે એવું તો ન મનાય, કારણ કે જન્મવસ્તુ પોતે જ સસ્વભાવી હોવાથી, તેને સસ્વભાવી કરવા હેતુઓનો વ્યાપાર વિફલ (=નિરર્થક) છે. બીજી વાત, જો હેતુઓ સસ્વભાવીને પણ ઉત્પન્ન કરે, તો ઉત્પન્ન થયા પછી પણ એ ................... विवरणम् .......... साध्यधर्मो ह्यत्र नाशहेतुनामभाव: । अयं च बौद्धाभिमते उत्पादेऽपि समान:, उत्पादहेतूनामपि विचार्यमाणानामभावात् ।। કરી શકાય અને તો તેનો પણ નાશ ઉપપન્ન થઈ શકે... પણ એવું માનવામાં તો તમારી માન્યતાનો બાધ થાય. *"साधर्येण समवस्थानं साधर्म्यसमा जातिर्भवति ।" - इति न्यायक० पृ. १७१ १. 'वा युज्य०' इति ग-पाठः। २. 'तद्वैकल्यप्रसङ्गात्' इति ग-पाठः। ३. पूर्वमुद्रिते तु 'सत्स्वभावात् स्वभा०' इति पाठः, अत्र D-प्रतपाठः । ४. 'उत्पद्यत्वा०' इति क-पाठः । For Personal & Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता १३२० भावस्य, तत्प्रकृत्यन्यथाऽकरणात् अभ्युपगमविरोधाच्च ।(१७३) अनुत्पन्नस्यासत्त्वात् उत्पन्नस्य च सत्स्वभावत्वाद् व्यर्थो विकल्पयुगलकोपन्यासपरिश्रम इति चेत्, न, नष्टेतरविकल्पापेक्षयाऽस्य नाशेऽपि तुल्यत्वात् । (१७४) एवमुत्पद्यमानव्यतिरिक्तोत्पाद જ વ્યારા . स्योत्पादकाः । कुत इत्याह-तत्प्रकृत्यन्यथाऽकरणात्-असत्स्वभावप्रकृत्यन्यथाऽकरणात् अभ्युपगमविरोधाच्च । न ह्यसत्स्वभावजन्योत्पादकत्वमिष्यते परैः उत्पादहेतूनामिति । अनुत्पन्नस्य उत्पाद्यस्य असत्त्वात् उत्पन्नस्य च सत्स्वभावत्वात् कारणात् व्यर्थः-निरर्थको विकल्पयुगलकोपन्यासपरिश्रमः, इति चेत्, एतदाशङ्कयाह-न-नैतदेवम्, नष्टेतरविकल्पापेक्षया अस्य-अनन्तराभिहितस्य नाशेऽपि तुल्यत्वात् । तुल्यत्वं चानष्टस्य सत्त्वान्नष्टस्य चांऽसत्त्वेन व्यर्थो विकल्पोपन्यासपरिश्रम इत्यपि वक्तुं शक्यत्वात् । एवमित्यादि । एवमुत्पद्य · અનેકાંતરશ્મિ .... સસ્વભાવીને ફરી ઉત્પન્ન કરવાનો પ્રસંગ આવે અને એ રીતે ફરી-ફરી ઉત્પન્ન થવાથી તો અનવસ્થા થાય. એટલે પહેલો વિકલ્પ તો ઉચિત નથી. (૨) ઉત્પાદહતુઓ અ સ્વભાવી જન્યને તો ઉત્પન્ન ન કરી શકે, કારણ કે તેની અસતુસ્વભાવરૂપ પ્રકૃતિ, અન્યથા (=સસ્વભાવરૂપ) કરી શકાય નહીં. (ઉત્પાદહતુઓ તેનું જતન કરે, તો તેઓ સસ્વભાવી થાય, જે શક્ય નથી.) વળી, તેવું માનવામાં અભ્યાગમનો પણ વિરોધ છે, કારણ કે ઉત્પાદહતુઓ ખપુષ્પ જેવા અસસ્વભાવી જન્યના જનક હોય, એવું બૌદ્ધો પણ માનતા નથી. (૧૭૩) બૌદ્ધઃ આ બે વિકલ્પો મૂકીને તમે નિરર્થક પરિશ્રમ વેઠ્યો છે, કારણ કે ઉત્પન્ન કરવા યોગ્ય ઘટ વગેરે, ઉત્પન્ન થયા પહેલા તો અસત્ જ છે (એટલે તેમને સસ્વભાવી ન માની શકાય, કે જેથી વિફલતા કે અનવસ્થાનો પ્રસંગ આવે) અને એ ઘટાદિ ઉત્પન્ન થયા પછી તો સસ્વભાવી જ છે. (એટલે તેમને અસ્વભાવી પણ ન મનાય, કે જેથી પ્રકૃતિ-અન્યથાકરણ કે ખપુષ્પ જેવા અસતની ઉત્પત્તિ માનવી પડે.) એટલે કોઈ દોષ ન હોવાથી હકીકતમાં ઉત્પાદ-હેતુઓની નિબંધ સંગતિ છે. સ્યાદ્વાદી: અરે ! એ રીતે તો નાશહતુઓની પણ નિબંધ સંગતિ છે, કારણ કે ઉપરોક્ત કથન તો નાશ વિશે પણ તુલ્ય જ છે. જુઓ - નષ્ટ કરવા યોગ્ય ઘટ વગેરે પદાર્થો, નષ્ટ થયા પહેલા તો સત્ જ છે (નાશસ્વભાવરૂપ પ્રતિનિયત સ્વભાવી જ છે. એટલે તેને અનશનસ્વભાવી માની. નાશહત પ્રકૃતિ-અન્યથાકરણ થાય એવું નથી.) અને એ ઘટાદિ નષ્ટ થયા પછી અસત્ છે (એટલે તેમનો નશનશીલ સ્વભાવ નથી અને તો એ સ્વભાવના આધારે સ્વતઃ જ તેમનો નાશ માનવો ઉચિત નથી.) એટલે તમે કહેલ વાત અયુક્ત છે (તેને અનુસાર તો નાશહેતુઓ પણ સંગત થઈ જાય છે, જે તમને માન્ય નથી.) હવે ત્રીજો-ચોથો વિકલ્પ વિચારીએ ૨. પૂર્વમુકિતે “વા સત્ત્વન' રૂતિ પઠ:, ૩ત્ર H-D-પ્રતપટિ: I For Personal & Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ १३२१ अनेकान्तजयपताका (પ8: जनकत्वे न तदुत्पादः, तस्येति सङ्गायोगात्, तदव्यतिरिक्तोत्पादजनकत्वे तूत्पद्यमानजनकत्वतस्तदनुत्पादः उत्पन्नाव्यतिरिक्तोत्पादायोगात्, (१७५) सत्स्वभावादिजन्योपाજ વ્યારહ્યા છે मानव्यतिरिक्तोत्पादजनकत्वेऽभ्युपगम्यमाने उत्पादहेतूनां किमित्याह-न तदुत्पादः-न तस्य विवक्षितस्योत्पादः । कुत इत्याह-तस्येति-विवक्षितस्योत्पाद्यस्य सङ्गायोगात्-सम्बन्धाभावाद् व्यतिरिक्तोत्पादस्य, तदव्यतिरिक्तोत्पादजनकत्वे तु-विवक्षितकार्याव्यतिरिक्तोत्पादजनकत्वे पुनः उत्पद्यमानजनकत्वतः कारणात् तदनुत्पादः-उत्पद्यमानानुत्पादः उत्पद्यमानतापत्तिरेवेत्यर्थः । ” જ અનેકાંતરશ્મિ ... ... ... ... .......... (૧૭૪) (૩) ઉત્પાદહતુઓ ઉત્પન્ન થનાર વસ્તુથી જુદા ઉત્પાદન કરે એવું માનો, તો વિવક્ષિત ઘડાનો ઉત્પાદ જ નહીં ઘટે, કારણ કે જુદા ઉત્પાદનો તેની સાથે સંગ (=સંબંધ) જ નથી. (ભાવ એ કે, તે હેતુઓ જે ઉત્પાદન કરે છે, એ ઉત્પાદ તો ઘટથી જુદો છે, એટલે એને ઘટના ઉત્પાદ ન કહેવાય... અને તો ઘટની ઉત્પત્તિ જ સંગત નહીં થાય.). એટલે ત્રીજો વિકલ્પ પણ યોગ્ય નથી. (૪) એ હેતુઓ ઉત્પન્ન થનાર વસ્તુથી અભિન્ન ઉત્પાદન કરે એવું માનો, તો તો એ હેતુઓ ઉત્પદ્યમાન વસ્તુના જ જનક બનવાથી, તે વસ્તુ હંમેશા ઉત્પઘમાન જ રહેશે, ક્યારેય ઉત્પન્ન નહીં બને. ફલતઃ તેનો અનુત્પાદ થશે, ઉત્પાદ નહીં ઘટે. તેનું કારણ એ કે, તે હેતુઓ ઉત્પઘમાનથી (ઉત્પન્ન થનાર વસ્તુથી) અભિન્ન ઉત્પાદન કરે છે, ઉત્પન્ન ઉત્પન્ન થયેલ વસ્તુથી) અભિન્ન ઉત્પાદને નહીં. એટલે તેઓ થકી ઘટ ઉત્પદ્યમાન થાય, ઉત્પન્ન નહીં.) (આ અર્થ વ્યાખ્યા પ્રમાણે કર્યો છે, પણ અમને તનુત્પા’ નો અર્થ કાવાનુત્પાદુ એવો લાગે છે. ભાવ એ કે, ઉત્પદ્યમાન ઘટ જ ઉત્પન્ન થતો હોય તો ઉત્પાદનો ઉત્પાદ ન હોય (ઉત્પાદનો ઉત્પાદ થાય તો ઉત્પન્ન ઘટ ઉત્પન્ન થાય, ઉત્પદ્યમાન નહીં.) હવે ઉત્પાદનો ઉત્પાદન થાય, તો એ ઘટ વિવરમ્ . 67. उत्पद्यमानताऽऽपत्तेरेवेत्यर्थ इति । यदि हात्पादहेतुभिरुत्पद्यमानाद् भावाद-व्यतिरिक्त उत्पाद: क्रियते तदा उत्पद्यमान एव भावस्तैः क्रियत इत्यायातम् । तत: सदैव तस्य भावस्यो-त्पद्यमानता स्यात्, ન તૂતન્નતા || * ઉત્પાદ=ઉત્પમાન, ઉત્પન્ન નહીં. એનો મતલબ એ થાય કે, હેતુઓ ઘટને ઉત્પઘમાન કરે છે, ઉત્પન્ન નહીં... અને ઉત્પન્ન થયા વિના તો ઘટનો ઉત્પાદ જ ન કહેવાય. ૨. પૂર્વમુદ્રિતે “સંયોI૦' ત પઢિ:, સત્ર A-પ્રતિપાટિ: ૨. ‘ઉત્પાદનના ' તિ ટુ-પાટ: I રૂ. “માના પત્તે.' इति च-पाठः, पूर्वमुद्रिते ‘मानाभावापत्तेरिवे०' इति पाठः, अत्र N-प्रतपाठः । For Personal & Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता १३२२ दानहेतुग्राहकप्रमाणाभावतस्तद्व्यवहारनिषेधतो नाविषया विकल्पाः, प्रमाणविवेकतः सज्ज्ञानशब्दव्यवहारनिषेधाविरोधाच्च ॥ જ વ્યાવ્યા कुत इत्याह-उत्पन्नाव्यतिरिक्तोत्पादायोगात् । अयोगश्चोत्पद्यमानाव्यतिरेकत इति भावना । सत्स्वभावादीत्यादि । सत्स्वभावादि च तज्जन्यं च तस्य उपादानहेतवस्तद् ग्राहकप्रमाणाभावतः कारणात् तद्व्यवहारनिषेधतः-सत्स्वभावादिजन्योपादानहेतुव्यवहारनिषेधतः कारणात् न अविषया विकल्पाः अनन्तरोपन्यस्ताः, किन्तु सविषया एव । इतश्चैतदेवं प्रमाण ... અનેકાંતરશ્મિ ... હંમેશા ઉત્પદ્યમાન જ રહે...) (આશય એ કે, ઉત્પાદહતુઓથી ઉત્પદ્યમાન વસ્તુથી અભિન્ન ઉત્પાદ કરાય છે, એટલે તો એ હેતુઓથી ઉત્પમાન જ ભાવ કરાય છે, એવું ફલિત થયું અને તો વસ્તુ સદા ઉત્પદ્યમાન જ રહે, ઉત્પન્ન નહીં. ફલતઃ ઘટ ઉત્પન્ન નહીં થાય અને તો તેનો ઉત્પાદ પણ સંગત નહીં થાય.) આમ, ચારે યુક્તિઓ પ્રમાણે નાશહતુઓની જેમ ઉત્પાદહતુઓ પણ સંગત થતા નથી. (૧૭૫) બૌદ્ધ: ‘તે હેતુઓ શેના જનક છે? સસ્વભાવના કે અસ્વભાવીના ?' – એ બધા વિકલ્પો નિર્વિષયક (=નિરર્થક) છે. કારણ કે પૂર્વે અસતું અને પાછળથી સતુ થનાર સસ્વભાવાદિરૂપ ઘટના, માટી વગેરે ઉપાદાન કારણો જ ઉત્પાદહેતુઓ છે, તો ઉત્પાદહતુઓની અસંગતિ કેમ? સ્યાદ્વાદીઃ અસ્વભાવી જન્ય વસ્તુના ઉપાદાનહેતુનું ગ્રાહકપ્રમાણ ન હોવાથી, વિકલ્પો, તેના વ્યવહારોનો નિષેધ કરનાર છે. આમ, વિકલ્પનો વિષય સસ્વભાવી વગેરે હોવાથી તેઓ નિર્વિષયક નથી. (આશય એ કે, માટી વગેરે ઉપાદાનકારણને તમે ઉત્પાદહતુ કહો છો.. તેઓનું ગ્રહણ કરનાર કોઈ પ્રમાણ ન હોવાથી, “તે ઉત્પાદહતુઓ ન ઘટે” – એ માટે અમે જે વિકલ્પો કર્યા, તે સાર્થક જ છે. પ્રમાણવિહોણાનું નાસ્તિત્વ બતાવવું સાર્થક જ છે.) બીજી વાત, ઉપાદાનહેતુઓને ગ્રહણ કરનાર કોઈ પ્રમાણ ન હોવાથી, તેમના જ્ઞાન કે તેમના શબ્દવ્યવહારનો નિષેધ કરવામાં કોઈ વિરોધ નથી. એટલે એ અપ્રામાણિક ઉપાદાનહેતુઓ (=ઉત્પાદહતુઓ) વિશે વિકલ્પો કરીને, તેમની અસંગતિ ननु सत्स्वभावस्य जन्यस्य जनका उत्पादहेतव इत्यादयो विकल्पा निर्विषया एव भविष्यन्तीत्याह68. सत्स्वभावादि चेत्यादि । बौद्धमते सत्स्वभावादेर्जन्यस्य ये उपादानहेतवस्तद्ग्राहकं नास्त्येवेति नाविषया . વિવેતજ્ઞાન' ત -પઢિ: ૨. ‘યોગશામાના વ્યતિ' ત ટુ-પત્ર: રૂ. ‘બાવત: તવ્યવહા૨૦' ત -પઢિ: ૪. પૂર્વમુદ્રિતે તુ ‘ન તુ' રૂતિ પાઠ:, સત્ર N-પ્રતિપાઠ: I ૬. “વારિ વેલ્યન્દ્રિ' તિ -પઢિ: I For Personal & Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ १३२३ अनेकान्तजयपताका (BY: ( १७६ ) किञ्च निर्हेतुकविनाशवादिनो हिंसाऽसम्भव इति तद्विरतिदेशनावैयर्थ्यमेव । सन्तानान्तरोत्पादक एव हिंसक इति चेत्, न, सन्तानस्य संवृत्तिसत्त्वेनोत्पादा Page #201 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता १३२४ योगात् । विजातीयक्षणोत्पादक एवेति चेत्, न, तस्यापि निराकृतत्वात् । तद्भावेऽप्युपादानजनकयोः हिंसकत्वापत्तिः ।(१७७) न चेयं न्याय्या, महासत्त्वोपादानजनकयोरहिंसकत्वेन कुशलयुक्तत्वाभ्युपगमात् । (१७८ ) न च हन्मीति सङ्क्लेशाद्धिंसकत्वम्, ......................* व्याख्या ......... न हि संवृत्तिसदुत्पद्यत इति विजातीयक्षणोत्पादक एवेति चेत् हिंसक इति । एतदाशङ्याहनेत्यादि । न-नैतदेवं तस्यापि-विजातीयक्षणोत्पादकस्य निराकृतत्वादधः निमित्तोपादानभावनिषेधेन । अभ्युच्चयमाह तद्भावेऽपीत्यादिना । तद्भावे अपि-विजातीयक्षणोत्पादकहिंसकभावेऽपि किमित्याह-उपादानजनकयोरविशेषेण हिंसकत्वापत्तिः, द्वयोरपि विजातीयक्षणोत्पादकत्वाविशेषात् । न चेयम्-उपादानजनकयोः हिंसकत्वापत्तिः न्याय्या, महासत्त्वोपादानजनकयोः, बोधिसत्त्वादिजनकयोरित्यर्थः, अहिंसकत्वेन हेतुना कुशलयुक्तत्वाभ्युपगमात् । न हि बोधिसत्त्व उ(०त्त्वमु?)त्पद्यमान आत्मनो हिंसकः, अपि तु कुशलयुक्तोऽभ्युपगम्यते तत्पिता च । न चेत्यादि । न च हन्मीति-एवं सङ्क्लेशाद्धिंसकत्वम् । कुत इत्याह-असङ्क्लिष्टात् .......... मनेsiतरश्मि *... डिंस बने.) બૌદ્ધઃ (૨) પોતાની પ્રવૃત્ત ક્ષણથી વિજાતીય ક્ષણને ઉત્પન્ન કરે એ જ હિંસક છે. સ્યાદાદીઃ એવું પણ ન મનાય, કારણ કે તમારા મતે વિજાતીયક્ષણને ઉત્પન્ન કરનાર કોઈ ઉપાદાનકારણ પણ નથી કે નિમિત્ત કારણ પણ નથી, એ બધાનું નિરાકરણ અને પૂર્વે જ કરી દીધું છે. (तद्भावेऽपि=) वितीय क्षराने उत्पन्न २२ डिंस. डोय मे भानी ५९ दो, तो ५९॥ આપત્તિ એ આવશે કે, ઉપાદાન અને જનક (=નિમિત્ત) બંનેને હિંસક માનવા પડશે, કારણ કે તેઓ બંને સમાનપણે વિજાતીય ક્ષણને ઉત્પન્ન કરનાર છે... (૧૭૭) અને ઉપાદાન-જનક બંને હિંસક બને, એ તો બિલકુલ ન્યાયોપેત નથી. કારણ કે મહાસત્ત્વાદિના ઉપાદાન-જનકને તમે જ “અહિંસક” તરીકે માનો છો, તમે જ તેને કુશલયુક્ત માનો છો. ભાવાર્થ: બૌદ્ધો માને છે કે, વિશુદ્ધિ વધતા બોધિસત્ત્વ – મહાસત્ત્વરૂપ શુદ્ધ ક્ષણ ઉત્પન્ન થાય છે અને આ ક્ષણ પૂર્વની અશુદ્ધ ક્ષણોથી વિજાતીય છે. હવે જો વિજાતીયને ઉત્પન્ન કરનાર હિંસક હોય, તો મહાસત્ત્વરૂપ વિજાતીયક્ષણને ઉત્પન્ન કરનાર પૂર્વેક્ષણને હિંસક માનવી પડે, જે બૌદ્ધને માન્ય નથી. બૌદ્ધમતે બોધિસત્ત્વને ઉત્પન્ન કરનાર (પૂર્વક્ષણ); પોતાનો હિંસક નથી કહેવાતો, પણ પુણ્યશાળી અને (તત્પિતા) બોધિસત્ત્વનો જનક કહેવાય છે. એટલે વિજાતીય ક્ષણને ઉત્પન્ન કરનાર હિંસક છે, એ વાત પણ અસંબદ્ધ જણાઈ આવે છે. (१७८) बौद्ध : (3) '९४९ नij' - मेवो संसेश थवाथी ४ ते डिंस बने छे. अर्थात् १. 'संवृति सदु०' इति ङ-पाठः । For Personal & Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ १३२५ अनेकान्तजयपताका (પs: – असक्लिष्टात् सक्लिष्टानुत्पत्तेः, तदुत्पादनिमित्तस्य निराकृतत्वादिति ।अतः स्वहेतुभ्य एव नाशहेतुमवाप्य तथानाशस्वभाव उत्पद्यते इति त्वयाऽप्यङ्गीकर्तव्यम्, अन्यथोक्तતોષીનતિવૃત્તિ: | (१७९) यस्य तु कार्योत्पाद एव कथञ्चित् कारणनिवृत्तिस्वभावो नाशः तस्योक्त- ચારા .... क्षणात् सङ्क्लिष्टानुत्पत्तेः । अनुत्पत्तिश्च तदुत्पादनिमित्तस्य असङ्क्लिष्टात् सङ्क्लिष्टोत्पादनिमित्तस्य निराकृतत्वादध इति । अतः-अस्मात् कारणात् स्वहेतुभ्य एव सकाशानाशहेतुमवाप्य मुद्गरादिः तथा-विजातीयक्षणोदयरूपप्रकारेण नाशस्वभाव उत्पद्यते । इतिएवं त्वयाऽप्यङ्गीकर्तव्यम्; अन्यथा-एवमनभ्युपगमे उक्तदोषानतिवृत्तिरिति भावनीयमेतत् ॥ स्वपक्षे दोषाभावमाह यस्य त्वित्यादिना । यस्य तु-वादिनः कार्योत्पाद एव कथञ्चित्केनचित् प्रकारेण कारणनिवृत्तिस्वभावः-कारणनिवृत्तिस्वतत्त्वो नाशः तस्य-वादिन उक्त અનેકાંતરશ્મિ વિજાતીયક્ષણોત્પાદકત્વમાત્રથી નહીં; પણ હિંસાના પરિણામથી હિંસક બને. સ્યાદ્વાદી: આ વાત પણ યોગ્ય નથી, કારણ કે પૂર્વની અસંક્લિષ્ટ ક્ષણથી આવી સંક્લિષ્ટ ક્ષણની ઉત્પત્તિ જ ન થઈ શકે... કારણ કે અમે પૂર્વે જ કહ્યું હતું કે, અસંક્લિષ્ટથી સંક્લિષ્ટ ક્ષણને ઉત્પન્ન કરનાર કોઈ નિમિત્ત (કારણો નથી. (ભાવ એ કે, અસંક્લેશમય ક્ષણથી અસંક્લેશમય ક્ષણ જ થાય અને એવો કોઈ વિશિષ્ટ હેતુ નથી કે જે આવીને તેનાથી સંક્લેશમય ક્ષણને ઉત્પન્ન કરે...) એટલે “ન્નિ' એવી સંક્લેશક્ષણ જ ઉપપન્ન નથી કે જેના થકી તેને હિંસક કહી શકાય...) સાર: આમ, નિહેતુક વિનાશમતે હિંસા જ સંગત નથી અને તો તેની વિરતિ માટે દેશના પણ વ્યર્થ થાય. એટલે તમારે પણ માનવું જ રહ્યું કે, ઘટાદિ પદાર્થો પોતાના હેતુઓથી જ એવા સ્વભાવે ઉત્પન્ન થાય છે કે જેથી તેઓ હથોડાદિ નાશહેતુઓને પામીને (વિજાતીય ઠીકરા વગેરેને ઉત્પન્ન કરવારૂપે) નાશ પામે છે... આવું ન માનો, તો ઉપરોક્ત દોષોનું ઉલ્લંઘન થશે નહીં... (તાત્પર્ય એ કે, ઘટમાં હથોડાદિને પામીને નાશ થવાનો સ્વભાવ છે. આ સ્વભાવ માટી વગેરે કારણોથી જ ઘટમાં આવ્યો છે. એટલે ઘટાદિનો નાશ સહેતુક જ માનવો, નિર્દેતુક માનવામાં પૂર્વોક્ત દોષો તદવસ્થ જ રહે.) આ સ્યાદ્વાદમતે વિરતિદેશનાની સાર્થકતા (૧૭૯) અમારા મતે નાશ કોઈ જુદો નથી, પણ કાર્યનો ઉત્પાદ જ, કથંચિત્ કારણના રૂ. ‘મનુપત્તિશ” રૂતિ -પઢિ: . - ૨. ‘અવિનષ્ટનુત્વઃ ' ત -પટિ: I ૨. “ઉત્પાદ્યતે' તિ -પઢિ: ૪. “ક્ષણોદ્ધવરૂ૫૦' ત -પઢિ: | For Personal & Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ મધર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता १३२६ दोषानुपपत्तिरेवेत्युक्तप्रायम् । तथा नित्यानित्यदेहभिन्नाभिन्नत्वे चास्य पीडाकर्तृत्वादिना तत्कर्मविपाकभावेऽपि तन्निमित्तत्वनियोगाद् दुष्टानुबन्धतोऽस्यैव हिंसेति सदुपदेशादेः क्लिष्टकर्मवियोगात् शुभभावानुबन्धतोऽस्या विरतिरपीति न कश्चिद् दोष इति ॥ - થાક્યા છે .................. दोषानुपपत्तिरेवेत्युक्तप्राय-प्रायेणोक्तम् । अभ्युच्चयमाह तथेत्यादिना । तथा नित्यानित्यदेहभिन्नाभिन्नत्वे चास्य-हिंसकस्य पीडाकर्तृत्वादिना कारणेन तत्कर्मविपाकभावेऽपि, हिंस्यकर्मविपाकभावेऽपीत्यर्थः, तन्निमित्तत्वनियोगात्-हिंसकस्य निमित्तत्वनियोगात् कारणाद् दुष्टानुबन्धतो हेतोः जन्मान्तरासेवितात् अस्यैव हिंसेति एवम्भूतस्यास्य सदुपदेशादेः सकाशात् 'आदि'शब्दात् तथाविधमुनिचर्यादर्शनपरिग्रहः क्लिष्टकर्मवियोगात् कारणात् तथास्वभाव्येन तथा शुभभावानुबन्धतः तथाभव्यत्वसंमाक्षिप्तात् अस्याः-हिंसाया विरतिरपि । इति-एवं न कश्चिद् दोषः अस्मदभ्युपगम इति ॥ - અનેકાંતરશ્મિ ... નિવૃત્તિસ્વરૂપ નાશરૂપ છે. (અર્થાત્ ઘડાનો ઉત્પાદ એ જ કથંચિત્ માટીના નાશરૂપ છે, માટીનો નાશ કોઈ જુદો નથી. એ રીતે કપાલનો ઉત્પાદ જ કથંચિ ઘટના નાશરૂપ છે.) અને આવો નાશ સહેતુક અને કથંચિત્ સદાદિરૂપ હોવાથી પૂર્વોક્ત કોઈ દોષનો અવકાશ નથી, એવું પ્રાયઃ કરીને પૂર્વે કહી જ દીધું છે. - હિંસક આત્માનું શરીર કથંચિત્ નિત્ય અને કથંચિત્ અનિત્ય છે અને એ શરીરથી આત્મા કથંચિત્ ભિન્ન અને કથંચિત્ અભિન્ન છે.... હવે આ હિંસક આત્મા બીજા જીવોને પીડા વગેરે કરે છે અને તેના આધારે હિંસાજન્ય કર્મવિપાક પણ તેને મળે છે જ. એવા અનેક કવિપાકો મળવા છતાં પણ, તેમાં હિંસકનું (=હિંસા કરવાનું) નિમિત્ત રહેલું છે અને જન્માંતરમાં સેવેલા દુષ્ટ અનુબંધો પડેલા છે, એટલે તે હિંસાથી અટકતો નથી અને સતત હિંસા શરૂ રાખે છે. હવે આવા હિંસકને (૧) સમ્યગૂ ઉપદેશ કે તેવા પ્રકારના વિશિષ્ટ મુનિની ચર્યાનું દર્શન વગેરે થાય, (૨) તથાસ્વભાવે ક્લિષ્ટકર્મનો વિયોગ થાય, (૩) તથાભવ્યત્વના પરિપાકથી શુભભાવનો અનુબંધ થાય... તો તે વ્યક્તિની હિંસાથી વિરતિ પણ થાય જ... આમ, અમારા મતે, હિંસા-હિંસાવિરતિ-વિરતિદેશના એ બધું ઘટતું હોવાથી કોઈ દોષનો અવકાશ નથી. ટૂંકમાં, હિંસકાત્મા નિત્યાનિત્યરૂપ છે. એના ફલિતાર્થો એ કે, કથંચિત્ અનિત્ય હોવાથી તેમાં પીડાકર્તુત્વફળભોસ્તૃત્વ વગેરે જુદા જુદા પર્યાયો નિબંધ ઘટે અને કથંચિત્ નિત્ય હોવાથી એક જ વ્યક્તિમાં પૂર્વજન્મના અનુબંધો, હમણાના દુષ્ટ કાર્યો, ભવિષ્યના કટ્રફળો – એ બધું સમાવિષ્ટ થઈ શકે. ' તિ -પઢિ: ૨પૂર્વમુદ્રિતે ‘તથા તથા ભવ્યત્વ' તિ પઢિ: I રૂ. “સમક્ષિHI૬ સ્થા:” ૨. ‘વિસ્તષ્ટા રૂતિ ટુ-પાઠ: I For Personal & Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ १३२७ अनेकान्तजयपताका (પષ્ટ (१८०) अर्थक्रियासामर्थ्यमपि क्षणिकस्यानुपपन्नमेव, विकल्पायोगात् । अर्थक्रिया हि स एव भावो भावान्तरं वा । यदि स एव कथमस्यात्मनि सामर्थ्यम् ? अन्यच्चेदं तदात्मा स्यात् स्थितिर्वा । यद्यात्मा न तत्र सामर्थ्यम्, अन्यतो भावात्; न स्थितौ, ___ अर्थक्रियेत्यादि । अर्थक्रियासामर्थ्यमपि क्षणिकस्य-पदार्थस्य अनुपपन्नमेव । कुत इत्याह-विकल्पायोगात् । एनमेवाह अर्थक्रिया हीत्यादिना । अर्थक्रिया यस्मात् स एव भावो भावान्तरं वा भवेत् । किञ्चातः ? उभयथाऽपि दोष इत्याह-यदि स एव भावोऽर्थक्रिया, कथमस्य-भावस्य आत्मनि सामर्थ्यम् ? अन्यच्चेत्यादि । अन्यच्च इदं-सामर्थ्यं तदात्मा स्याद् भावात्मैव स्थितिर्वा । यद्यात्मा सामर्थ्यम्, एतदाशङ्कयाह-न तत्र आत्मनि सामर्थ्यम्, अन्यतः-कारणान्तरात् भावादात्मन इति । न स्थितौ सामर्थ्यम् । कुत इत्याह-अनन्तरमेव ... ...અનેકાંતરશ્મિ | નિષ્કર્ષ એટલે વસ્તુની ક્ષણિકતા સિદ્ધ કરવા તમે કહેલ (પ્રથમ યુક્તિરૂપ) નાશહેતુનો અયોગ માની શકાય નહીં. (ફલતઃ વસ્તુને કથંચિત્ અન્વયશીલ માનવી જ રહી.) - દ્વિતીય યુક્તિનો નિરાસ - (૧૮૦) અર્થક્રિયાનું સામર્થ્ય પણ ક્ષણિક પદાર્થોનું અસંગત જ છે, કારણ કે અહીં વિકલ્પો ઘટતા નથી. જુઓ - તે અર્થક્રિયા, શું (૧) તે જ ભાવરૂપ છે, કે (૨) ભાવાંતરરૂપ છે? (અર્થાત્ ઘટની અર્થક્રિયા શું ઘટરૂપ છે કે બીજા કોઈ પદાર્થરૂપ?) - આ બંને વિકલ્પો પ્રમાણે દોષ આવે છે. (૧) જો તે જ ભાવ અર્થક્રિયા હોય, તો તે ભાવના આત્મસ્વરૂપમાં સામર્થ્ય શી રીતે? (આશય એ કે, જુદી વસ્તુ જ સામર્થ્યનો વિષય બને. દા.ત. દાનમાં સ્વર્ગજનનસામર્થ્ય - અહીં સામર્થ્યનો વિષય સ્વર્ગ દાનથી જુદો છે. હવે અર્થક્રિયા જો એ વસ્તુરૂપ જ હોય, તો તે સામર્થ્યનો વિષય ન બને અને તો વસ્તુમાં તેનું સામર્થ્ય પણ ન આવે.) બીજી વાત, એ સામર્થ્ય શું છે? (ક) ભાવરૂપ, કે (ખ) ભાવની સ્થિતિ હોવી તે ? (ક) ભાવરૂપ કહો, તો તે ભાવના સ્વરૂપમાં સામર્થ્ય નહીં મનાય. કારણ કે એ ભાવસ્વરૂપ તો બીજા કારણોથી ઉત્પન્ન થાય છે. (તાત્પર્ય એ કે, અર્થક્રિયા=ભાવ, સામર્થ્ય=ભાવ - આ ભાવ રહ્યો પણ ભાવમાં જ. એટલે અર્થના ભાવનો ભાવ થવો એ જ સામર્થ્ય છે. પણ હવે તે ભાવનો ભાવ તો પૂર્વેક્ષણથી થતો હોવાથી તે સામર્થ્ય પૂર્વેક્ષણમાં આવશે, ભાવમાં નહીં. એવું તાત્પર્ય અમને લાગે ઘટમાં ઘટનું સામર્થ્ય છે - એવું કદી કહેવાતું નથી. તેનું પણ કારણ એ જ કે, ત્યાં સામર્થ્યનો વિષય ઘટથી જુદો નથી. પ્રશ્ન: “આત્મામાં જ્ઞાનનું સામર્થ્ય' – અહીં અભિન્ન જ્ઞાન પણ સામર્થ્યનો વિષય બન્યો જ ને? ઉત્તર : જો એકાંતે અભેદ માનો, તો જ્ઞાન પણ સામર્થ્યનો વિષય ન બને... તેવા વ્યવહારની સંગતિ માટે જ્ઞાનને કથંચિત્ ભિન્ન માનવું પડે. ફલતઃ સામર્થ્યનો વિષય કથંચિત્ ભિન્ન જ ફલિત થશે. For Personal & Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता १३२८ अनन्तरमेव नाशात् ॥ (१८१) अथ भावान्तरं कथमन्यस्यान्यत्र सामर्थ्यम् ? तथाहि-इदं ततो व्यतिरिक्तमव्यतिरिक्तं वा । यदि व्यतिरिक्तं तस्येति सङ्गायोगः, अव्यतिरेके न भावा ............ व्याख्या ....... नाशात् स्थित्यभावेन । एवं यदि स एव भाव इत्येतदधिकृत्योक्तम् ।। अधुना भावान्तरमधिकृत्याह-अथेत्यादि । अथ भावान्तरमर्थक्रिया । एतदधिकृत्याहकथमन्यस्य-भावस्य अन्यत्र-भावान्तरे सामर्थ्यम् ? तथाहि-इदं-सामर्थ्यं ततः-विवक्षितभावाद् व्यतिरिक्तमव्यतिरिक्तं वा भवेत् । उभयथाऽपि दोषमाह-यदि व्यतिरिक्तं विवक्षितभावात् सामर्थ्यम्, अत्र दोषमाह-तस्येति सङ्गायोगः, तदन्वयव्यतिरेकाविशेषात् । अव्यतिरेके ....... मनेतिरश्मि છે, વિદ્વાનો આ વિશે યથાયોગ્ય વિચારણા કરે.) (ખ) ભાવની સ્થિતિ હોવી, એવું પણ ન કહેવાય, કારણ કે ક્ષણિક પદાર્થ તો તરત જ નાશ પામી જાય છે, તેની સ્થિતિ હોતી નથી. એટલે તેનું સ્થિતિમાં સામર્થ્ય હોય એવું પણ માની શકાય नही. ____(आशय से 3, (१) उत्पन्न ४२वानुं सामर्थ नथी, ॥२५॥ 3 ते तो पूर्वक्षमा डोय छ, भने (૨) સ્થિતિનું પણ સામર્થ્ય નથી, કારણ કે તેની સ્થિતિ જ એક ક્ષણની છે. ભાવ એક સમય રહે, તે સમયે તેમાં સામર્થ્ય તો જ કહેવાય કે જો તે બીજી ક્ષણે સ્થિતિ કરે.) (૧૮૧) આ બધી વાતો પ્રથમ વિકલ્પને લઈને, તે જ ભાવરૂપ અર્થક્રિયા છે – એને લઈને કરી, હવે બીજા વિકલ્પને લઈને કહેવાય છે. (૨) અર્થક્રિયા ભાવાંતરરૂપ કહો, ઘટનું અર્થક્રિયાસામર્થ્ય જલાહરણરૂપ કહો, તો પ્રશ્ન એ थाय घटनु सामर्थ्य ५टम (=अन्यत्र भावान्तरे) शशी रीते ? जीन सामयी मावी ? (भावात अमारे विजयोथी समववी ५.शे. हुमो -) ते सामर्थ, घ2३५ विवक्षित माथी (3) भिन्न छ, (५) अभिन्न ? (5)ो घटथा भिन्न होय, तो 'घटर्नु सामथ्र्य' सेम घटना साथे. तेनो संबंध नहीं घटे... કારણ કે ભિન્ન સામર્થ્યનો ઘટની સાથે અન્વય-વ્યતિરેક ન રહે (ભાવ એ કે, જો ઘટથી સામર્થ્ય જુદું . ...विवरणम् ........ 69. तदन्वयव्यतिरेकाविशेषादिति । तस्य-विवक्षितभावस्य सम्बन्धिनौ यौ अन्वय-व्यतिरेको तयोरविशेषात् सामर्थ्यस्य । यदि हि विवक्षितभावाद् व्यतिरिक्तमेव सामर्थ्य तदा तद्भावे भावस्तदभावे चाभाव: तस्य नास्त्येवेत्यर्थः ।। ............ १. 'संयोगायोगाः' इति क-पाठः। २. पूर्वमुद्रितेऽत्र 'विवक्षितस्वभा०' इति पाठः, अत्र N-प्रतपाठः । For Personal & Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ १३२९ अनेकान्तजयपताका (ઘરું 596 न्तरोपयोगिता ।(१८२) तदुत्तरभूतिरेवेयमिति चेत्, न, तस्याः खपुष्पवदसत्त्वेनामुष्य भूतिरिति व्यवस्थाऽनुपपत्तेः, कर्तृभोक्तद्वारेण चायोगात् । तथाहि-सा कर्तृभूतिः स्याद् - વ્યાહ્યા .... त्वभ्युपगम्यमाने किमित्याह-न भावान्तरोपयोगिता सामर्थ्यस्य, तद्वत् तन्निवृत्तेरिति भावः । तदुत्तरभूतिरेव-विवक्षितभावोत्तरभवनमेव इयमिति चेत् अर्थक्रिया। एतदाशङ्कयाह-न, तस्याः -तदुत्तरभूतेः खपुष्पवत् निरुपादानतया असत्त्वेन हेतुना । अमुष्य भूतिरिति-एवं व्यवस्थाऽनुनपपत्तेः । तथाहि-अत्रासत् सद् भवतीति व्यवस्था, न चेयं न्याय्या शक्तिप्रतिनियमाभावेनेति व्यवस्थाऽनुपर्पत्तिः । उपचयमाह-कर्तृभोक्तद्वारेण चायोगात्, भूतेरिति - અનેકાંતરશ્મિ .... હોય, તો તે સામર્થ્યનું, ઘટના હોવામાં હોવું અને ઘટના ન હોવામાં ન હોવું - એવું ન રહે. અર્થાત્ ઘટ વિના સામર્થ્ય કે સામર્થ્ય વિના ઘટ હોઈ શકે.) અને અન્વય-અતિરેક વિના તો તેનો ઘટની સાથે સંબંધ જ ન થઈ શકે. (ખ) જો સામર્થ્ય ઘટથી અભિન્ન હોય, તો અનંતરક્ષણે ઘટની જેમ એ પણ નિવૃત્ત થઈ જશે અને તો એ ભાવાંતર (=અર્થક્રિયામાં જે ભાવાંતર છે, એ) ઉપયોગી નહીં રહે... અને તો તે અર્થક્રિયા ભાવાંતરરૂપ (=જલાહરણરૂપ) શી રીતે કહેવાશે? એટલે બીજો વિકલ્પ પણ સંગત નથી. આમ, ક્ષણિક પદાર્થની એકે વિકલ્પ પ્રમાણે અર્થક્રિયા ઘટતી નથી. - ભૂતિરૂપ અર્થક્રિયામાં વ્યવસ્થા + વિકલ્પની અનુપપત્તિ (૧૮૨) બૌદ્ધઃ વિવક્ષિત ભાવ પછી થવું; એ જ તેની અર્થક્રિયા છે. અર્થાત્ ઘટની ક્ષણ ( થવું) એ જ ઘટની અર્થક્રિયા છે. (આમ, ક્ષણિકમતે અર્થક્રિયા સંગત જ છે.) સ્યાદ્વાદીઃ તમારી વાત યોગ્ય નથી, કારણ કે તમે જેને અર્થક્રિયા કહો છો, તે ઉત્તરક્ષણવર્તી ભૂતિ તો ઉપાદાનશૂન્યું હોવાથી અસત્ છે... અને ખપુષ્પની જેમ અસત્ હોવાના કારણે “આ અમુકની ભૂતિ છે (=જલાહરણ વગેરે અમુકનું થયું છે) એવી પ્રતિનિયત વ્યવસ્થા સંગત થઈ શકે નહીં. તે આ પ્રમાણે - કારણ જ કાર્યરૂપે પરિણમતું નથી, પણ પૂર્વે સર્વથા અસત્ જ વસ્તુ સત્ થાય છે – એવું તમારું માનવું છે (એવી તમારી વ્યવસ્થા છે) પણ આ વ્યવસ્થા ન્યાયસંગત નથી. કારણ કે અસત્ જ સત્ થવામાં પ્રતિનિયત શક્તિનું નિયમન ન રહે, અર્થાત્ ઘટમાં જ ઉત્તરક્ષણીય ઘટને ઉત્પન્ન કરવાની શક્તિ છે, પટમાં નહીં તેવો પ્રતિનિયમ ન રહે અને તો “હમણાં થનારી ભૂતિ અમુક જ વસ્તુની છે” અર્થક્રિયા=ભૂતિ (ઉત્તરક્ષણય) હવે તે ઘટભૂતિ (પૂર્વલણ)ની અર્થક્રિયા છે અને તે ઉત્તરક્ષણરૂપ હોવાથી વર્તમાન પૂર્વેક્ષણમાં) અસત્ છે, તેનું કોઈ ઉપાદાન માનેલું નથી. ૨. “અમુલ્થ' રૂતિ પૂર્વમુદ્રિતા : ૨. “ત્તે: ૩૫૦' તિ -પઢિ: I For Personal & Private Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता भोक्तृभूतिर्वा । कर्तृभूतिरिति चेत्, न तर्हि भोक्तृभूतिरित्यभ्युपगमहानिः सर्वक्षणानां भोक्तृत्वाभ्युपगमात् । अथ भोक्तृभूतिः, न तर्हि कर्तृभूतिरित्यभ्युपगमहानिरेव, संसारिक्षणानां प्रायः कर्तृत्वाभ्युपगमात् ॥ (१८३) उभयस्वभावत्वे तद्व्यतिरिक्तेतरादिदोषः । अनुभयस्वभावत्वे अवस्तुते - ચહ્યા .... प्रक्रमः । तथाहि-सा-भूतिः कर्तृभूतिः स्याद् भोक्तृभूतिर्वा । कर्तृभूतिरिति चेत्-अधिकृता भूतिरित्येतदाशङ्कयाह-न, तर्हि भोक्तृभूतिरिति-एवमभ्युपगमहानिरेव । कथमित्याहसर्वक्षणानां भोक्तृत्वाभ्युपगमात् । अथ भोक्तृभूतिः-अधिकृता भूतिरिति एतदाशङ्कयाहन तर्हि कर्तृभूतिरिति-एवमभ्युपगमहानिरेव । कथमित्याह-संसारिक्षणानां प्रायः चरमक्षणं मुक्त्वा । किमित्याह-कर्तृत्वाभ्युपगमात् ॥ पक्षान्तरनिराचिकीर्षयाऽऽह-उभयस्वभावत्वे-कर्तृभोक्तृस्वभावत्वेऽभ्युपगम्यमाने अधिकृतभूतेः । किमित्याह-तद्व्यतिरिक्तेतरादिदोषः तस्या भूतेस्तत्स्वभावद्वयं व्यतिरिक्तमव्यति અનેકાંતરશ્મિ .... એવી વ્યવસ્થા પણ ઉત્પન્ન ન થાય... એટલે એ ભૂતિના આધારે અર્થક્રિયા માનવી બિલકુલ ઉચિત નથી અને વળી એ ભૂતિ કર્તભીન્દ્રનાં વિકલ્પોથી ઘટતી પણ નથી. જુઓ - તે ભૂતિ કેવી છે? (૧) કર્તૃભૂતિ (=ઉત્તરક્ષણનું કર્તારૂપે થવું તે), કે (૨) ભોક્નભૂતિ (=ઉત્તરક્ષણનું ભોક્તારૂપે થવું તે), (૩) ઉભયભૂતિ (=કર્તભોક્ત ઉભયરૂપે થવું તે), કે (૪) અનુભયભૂતિ =બેમાંથી એકરૂપે ન થવું તે)? - આમાંથી એકે વિકલ્પો ઘટતા નથી. (૧) તે ભૂતિને કર્તૃભૂતિ કહો – ઉત્તરક્ષણ કર્તારૂપે થાય એવું કહો, તો ભોજ્જુભૂતિ માનવાના અભ્યપગમની હાનિ થશે ! જુઓ; તમે તમામ ક્ષણોને “ભોક્તા તરીકે માનો છો... પણ ભૂતિને કર્તૃભૂતિરૂપ કહેવાથી ક્ષણો કર્તારૂપ જ ફલિત થાય, ભોક્તારૂપ નહીં અને તો તમારી માન્યતાનો વિલોપ થાય જ. (૨) તે ભૂતિને ભોક્નભૂતિ કહો-ઉત્તરક્ષણ ભોક્તારૂપે થાય એવું કહો, તો કર્તૃભૂતિ નહીં રહે અને તો ફરી અભ્યપગમની હાનિ જ થઈ ! કારણ કે તમે ચરમણને છોડીને પ્રાયઃ સંસારી તમામ ક્ષણોને કર્તા તરીકે માની છે (બૌદ્ધો માને છે કે, સંસારીની ચરમક્ષણ નવી કોઈ ક્ષણને ઉત્પન્ન કરે નહીં - તે ક્ષણ પછી જ્ઞાનપરંપરારૂપ આત્માનો વિલોપ થાય. એટલે ચરમક્ષણ માત્ર ભોક્તા છે અને તે સિવાયની તમામ ક્ષણો કર્તા પણ છે.) પણ ભૂતિને ભોજ્જુભૂતિરૂપ કહેવાથી ક્ષણો ભોક્તારૂપ જ ફલિત થઈ અને તો તમારી માન્યતાનો વિલોપ થયો જ. (૧૮૩) (૩) જો એ ભૂતિને કર્તુ-ભોક્ત ઉભયસ્વભાવી કહો, તો તેમાં વ્યતિરિક્ત-વ્યતિરિક્ત વગેરે અનેક વિકલ્પો ઊભા થવાથી દોષ આવે છે. જુઓ – તે કર્તુ-ભોજ્વસ્વભાવ, ભૂતિથી (ક) ભિન્ન For Personal & Private Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ १३३१ अनेकान्तजयपताका (પષ્ટ: त्यन्वयिन्येवार्थक्रियासिद्धिः तस्यैव तथाभवनात् । ( १८४) क्रमयोगपद्यसाध्यानां - વ્યારહ્યા છે रिक्तं व्यतिरिक्ताव्यतिरिक्तं वा स्यात् । व्यतिरिक्तत्वे तस्येति सङ्गायोगः । अव्यतिरिक्तत्वे तत्स्वभावैकत्वादि, व्यतिरिक्तत्वाव्यतिरिक्तत्वे विरोधः, वस्त्वविरोधेऽप्यभ्युपगमविरोध इति दोषः । दोषान्तरमाह-अनुभयस्वभावत्वे भूतेः । किमित्याह-अवस्तुता, न ह्यनुभयस्वभावं नाम वस्तु । इति-एवमन्वयिन्येव वस्तुनि । किमित्याह-अर्थक्रियासिद्धिः तस्यैव-अन्वयिनो वस्तुनः । किमित्याह-तथा-अर्थक्रियारूपेण भवनात् परिणाम-निमित्ताभ्यामिति । क्रमेत्यादि । क्रम ... અનેકાંતરશ્મિ - છે, (ખ) અભિન્ન છે, કે (ગ) ભિન્નભિન્ન ? (ક) ભિન્ન કહો, તો ‘તે બે સ્વભાવ ભૂતિના છે' - એમ ભૂતિ સાથે એ સ્વભાવનો સંબંધ જ નહીં થઈ શકે. (એટલે પ્રથમ વિકલ્પ તો ન મનાય.) (ખ) અભિન્ન કહો, તો એક ભૂતિથી અભિન્ન હોવાથી તે બે =કર્તી/ભોı) સ્વભાવ એક થઈ જશે ! એ રીતે બીજા પણ દોષો આવશે. (ગ) જો ભિન્નભિન્ન કહો, તો તેમાં અભ્યાગમનો વિરોધ છે... વસ્તુતઃ તેમાં કોઈ વિરોધ નથી, પણ બૌદ્ધો તેવું માનતા ન હોવાથી અભ્યપગમનો વિરોધ થાય. (ભૂતિથી તે સ્વભાવદ્રય કથંચિદ્ ભિન્ન હોય ને કથંચિત્ અભિન્ન હોય એવું બૌદ્ધો માનતા નથી.) એટલે આવા વિકલ્પોના આધારે, ભૂતિને કર્તુ-ભોક્ત ઉભયસ્વભાવી માનવી અનુચિત ઠરે છે. (૪) જો એ ભૂતિને અનુભયસ્વભાવી ( કર્ત-ભોક્ત ઉભયસ્વભાવરહિત) કહો, તો તો તે વસ્તુ જ ન રહે, કારણ કે ઉભયસ્વભાવવિહોણી કોઈ વસ્તુ જ નથી. આમ, એકે વિકલ્પ પ્રમાણે ભૂતિ ઘટતી નથી. એટલે એ ભૂતિને પણ અર્થક્રિયા ન માની શકાય. સાર : ફલતઃ ક્ષણિકમતે અર્થક્રિયા સંગત નથી. * અન્વયવાદમાં જ અર્થડ્યિાની સંગતિ એટલે ઉત્તરોત્તર ક્ષણોમાં અન્વયશીલ વસ્તુમાં જ અર્થક્રિયા ઘટે છે, કારણ કે અન્વયશીલ વસ્તુ જ પરિણામ-નિમિત્ત દ્વારા અર્થક્રિયારૂપે પરિણમે છે... - વિવરમ્ .. 70. परिणाम-निमित्ताभ्यामिति । परिणामश्च प्रतिक्षणं मृदादेः स्वयमेवापरापरावस्थाप्रतिपत्तिरुपः, આદિ શબ્દથી એ દોષ સમજવો કે, તે એકસ્વભાવી ભૂતિ પણ બે જુદા જુદા સ્વભાવના અભેદથી દ્વિરૂપદ્વિસ્વભાવી બની જશે. ૨. પૂર્વમુકિતે ‘તથાડમ4.' રૂતિ પાઠ: . ૨. રૂપેણ સમવના' તિ પૂર્વમુદ્રિતપ4િ:, અત્ર તુ ટુ-પીd: I રૂ. પૂર્વમુદ્રિતૈડz ‘પ' રૂત પ4:, 17 N-JતપJ:T For Personal & Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ fધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता १३३२ क्रमयोगपद्याभ्यामेव करणात्, तथास्वभावत्वादिति । (१८५) परिणामोऽपि क्षण यौगपद्यसाध्यानामर्थक्रियाणां क्रम-योगपद्याभ्यामेव करणात् । करणं च तथास्वभावत्वादिति-क्रम-योगपद्याभ्यामेवार्थक्रियाकरणस्वभावत्वादिति क्रमेण पारमितापूरणाद् बुद्धत्वं यौगंपद्येन प्रदानकुशलचित्तप्रणिधानादि । विकल्पान्तरमधिकृत्याह-परिणामोऽपि क्षणक्षयिणि - અનેકાંતરશ્મિ ... ભાવાર્થ: (૧) માટી જ પ્રતિક્ષણ જુદી જુદી અવસ્થાને પ્રાપ્ત કરે છે, એ માટીનો પરિણામ છે, અને (૨) કુંભાર, ચક્ર, ચીવર વગેરે નિમિત્ત છે. આ પરિણામ અને નિમિત્તના આધારે માટી જ ઘટાદિ ઉત્તરક્ષણીય અર્થક્રિયારૂપે પરિણમે છે... એટલે પૂર્વાપરક્ષણોમાં અનુગત અન્વયશીલ વસ્તુમાં જ અર્થક્રિયા સિદ્ધ થાય છે. (૧૮૪) પ્રશ્નઃ માટી, (૧) માટીનું જ્ઞાન (૨) જલાહરણ (૩) પાણીને બહુ ઠંડુ કરવું વગેરે અર્થક્રિયા કરે છે. હવે જો આ તમામ અર્થક્રિયાનું સામર્થ્ય તેમાં રહેલું છે, તો તે બધી અર્થક્રિયા એકસાથે જ કેમ ન થાય ? ઉત્તર : કારણ કે માટીનો (૧) કોઈક અર્થક્રિયાને ક્રમથી, અને (૨) કોઈક અર્થક્રિયાને યૌગપઘથી – એમ ક્રમ/યોગપઘથી અર્થક્રિયા કરવાનો સ્વભાવ છે. (એટલે તેના થકી બધી અર્થક્રિયા યુગપત્ થવી જરૂરી નથી.) આ વાત તમારે પણ માનવી જ પડે. જુઓ; (૧) ક્રમથી દાનપારમિતા ( દાનપરાકાષ્ઠા) પૂરવાથી બુદ્ધત્વ આવે છે, કારણ કે એક જ ક્ષણમાં તે બધું જ દાન કરી દેવા સમર્થ નથી. ક્રમથી દાન આપતો જાય અને દાનની પરાકાષ્ઠા પ્રાપ્ત થયે તેમાં બુદ્ધપણું આવે છે... અને (૨) તે, દાન અને કુશળચિત્તનું પ્રણિધાન – બંને અર્થક્રિયા યુગપત્ કરે છે, કારણ કે જે વખતે તે દાન કરે, તે જ વખતે તે કુશળ ચિત્તનું આધાન કરે છે. (આમ, બુદ્ધમાં પણ ક્રમ-યૌગપદ્યથી જ અર્થક્રિયા થાય છે.) એટલે કોઈ દોષનો અવકાશ નથી. આ વિવરમ્ ... જ निमित्तं च कुलालचक्रचीवरादि, ताभ्यां कृत्वाऽन्वयिन्येवार्थक्रियासिद्धिः ।। _____71. क्रमेण पारमितापूरणाद् बुद्धत्वमिति । बुद्धस्य दानपारमिता क्रमेण पूर्यते, न हि यौगपद्येनासौ સર્વ વાતું સઢ ત || 72. ચીન પ્રવાનશત્નપત્તપ્રઘાનાવતિ પ્રવાન રત્નપત્તપ્રણવાનં ર થી પન ભવત: | तथाहि-यस्मिन्नेव समयेऽसौ दत्ते तस्मिन्नेव कुशलं चित्तमाधत्ते इति ।। ૨. પૂર્વમુકિતેડત્ર ‘યન go' તિ પઢિ:, મત્ર N-પ્રતિપાઠ: I For Personal & Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ १३३३ अनेकान्तजयपताका ( 8: -> क्षयिण्यसङ्गत एव, क्षणानामत्यन्तभेदात् वृद्ध्यनुपपत्तेः, सहकारिणोऽयोगात् अणोर्महद्भावासिद्धेः, अतिप्रसङ्गात् हैंतुधर्मान्वयानुपपत्तेः, (१८६ ) तेषां चोपलम्भात्, तथा *વ્યાધ્યા× માવે। જિમિત્યાહ-અસકૃત વ । ત ત્યાદ-ક્ષળાનામત્વનમેવાત્ ારાાત્ । જિમિત્યાન્નवृद्ध्यंनुपपत्तेः तथाविधात् तथाविधभावेन तथा सहकारिणोऽयोगात् उक्तनीत्यैव अणोः सकाशात् महद्भावासिद्धेः, महतो भावो महद्भावः तदसिद्धेरिति । असिद्धिश्च अतिप्रसङ्गात् । * અનેકાંતરશ્મિ . નિષ્કર્ષ ઃ પૂર્વાપરક્ષણોમાં અન્વયશીલ વસ્તુમાં અર્થક્રિયા ઘટે છે, ક્ષણિકવસ્તુમાં નહીં... એટલે પણ પ્રતિક્ષણ નિરન્વય નશ્વર વસ્તુ માનવી ઉચિત નથી. * તૃતીય યુક્તિનો નિરાસ (૧૮૫) પ્રતિક્ષણ નશ્વર વસ્તુમાં મઁરિણામ પણ અસંગત જ છે, તેના ત્રણ કારણો છે : (૧) ક્ષાનામત્યન્ત મેવાતું વૃત્બુનુપપત્તે: (૨) સહરિખોડયોાત્ અળોર્મહદ્ધાવાસિષ્ઠે: અને (૩) અતિપ્રસકૃત્િ હેતુધર્માંત્વયાનુપપત્તે । આ ત્રણે કા૨ણો ક્રમશઃ જોઈએ – (૧) ક્ષણિકમતે પૂર્વાપ૨ક્ષણો પરસ્પર અત્યંત જુદી જુદી છે. એટલે વૈરાગ્યાદિ ગુણોની વૃદ્ધિ થાય નહીં. (વૈરાગ્યાદિની ગુણવૃદ્ધિરૂપ પરિણામ ક્રમિક જ થાય - પૂર્વપૂર્વ ગુણોનું અનુસરણ થઈ ઉત્તરોત્તર ગુણોની વૃદ્ધિ થાય - તે અનુભવસિદ્ધ છે...) પણ ક્ષણિકમતે પૂર્વાપરક્ષણો ત્રુટક–ત્રુટક હોવાથી કોઈનું કોઈમાં અનુસરણ થતું નથી. (૨) ક્ષણિકમતે સહકારીનો અયોગ થવાથી મહભાવરૂપ પરિણામ સિદ્ધ થતો નથી. તાત્પર્ય એ કે, અણુથી ચણુક, ચણુકથી ઋણુક એમ પરંપરાએ ઘટરૂપ મહદ્ભાવ થાય, તો આવા મહદ્ભાવમાં દળવૃદ્ધિ સહકારીથી જ થાય – અણુમાં બીજા અણુના સહકારથી દ્વચણુક બને. પણ ક્ષણિકમતે દરેક ક્ષણો પરસ્પર જુદી જુદી હોવાથી, કોઈ કોઈનો સહકારી ન બને અને તેથી દળવૃદ્ધિ દ્વારા પરંપરાએ મહદ્ભાવની સિદ્ધિ પણ ન થઈ શકે... (૩) ક્ષણિકમતે અતિપ્રસંગના કારણે હેતુધર્મોનો કાર્યમાં અન્વય પણ ઉપપન્ન થતો નથી (અને * ઘટ-આત્મા વગેરેનું તે તે રૂપે થવું એ જ ઘટાદિનો પરિણામ કહેવાય... આવો વસ્તુનો પરિણામ, ક્ષણિકમતે સંભવતો નથી. * વ્યાખ્યામાં ત્રીજા હેતુને જુદો બતાવ્યો નથી, પણ બીજા હેતુના અવાંતર કારણ તરીકે બતાવ્યો છે. પરંતુ તે અમને સમજાતું ન હોવાથી, અમે ત્રણ હેતુઓ દ્વારા પરિણામની સંગતિ બતાવી છે - એ ધ્યાનમાં લેવું. * તથાવિધાત્ તાવિધમાવેન=પૂર્વ-પૂર્વ ગુણોનું અનુસરણ થવાપૂર્વક ઉત્તરોત્તર ગુણોની ઉત્પત્તિ થાય છે અને આવી ઉત્પત્તિ દ્વારા ઉત્તરોત્તરગુણોમાં વૃદ્ધિ થવી અનુભવસિદ્ધ છે, પણ તે ક્ષણિકમતે અસંગત ઠરશે.. ૨. ‘રિનો યોાત્' કૃતિ -પા: । ૨. ‘હેતુર્માન્વયા૦' કૃતિ -પાત: । ૪. ‘રિા યોગા॰' કૃતિ ૩-પા: । For Personal & Private Use Only રૂ. ‘વૃત્ત્વનુપ૦’ રૂતિ -પાઇ: । Page #211 -------------------------------------------------------------------------- ________________ afધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता १३३४ प्रतीतेरिति । कथं तथाप्रतीतिरिति चेत्, पिण्ड-घटयोzत्त्वदर्शनात्, अन्वयरहितेऽपि तंदस्त्येवेति चेत्, क्वास्तीति सुविचार्य वक्तव्यम्, तंदकार्ये घटान्तर इति चेत्, न तद्वत् तदहेतुकं तदिति चिन्त्यम् । तद्धेतुकत्वेऽपि भेंदोऽविशिष्ट इति चेत्, कथमविशेषे परि ...ચાહ્યા જ अतिप्रसङ्गश्च हेतुधर्मान्वयानुपपत्तेः निरन्वयनाशयोगतः । तेषां च-हेतुधर्माणामुपलम्भात् कार्ये । उपलम्भश्च तथा-हेतुधर्मान्वयत्वेन प्रतीतेरिति । कथं तथाप्रतीतिः ? इति चेत्, एतदाशङ्याह-पिण्ड-घटयोzत्त्वदर्शनात् । अन्वयरहितेऽपि वस्तुनि तत्-मृत्त्वदर्शनमस्त्येव । इति चेत्, एतदाशङ्कयाह-क्वास्तीति-एवं सुविचार्य वक्तव्यम् । तदकार्ये-विवक्षितपिण्डाकार्ये घटान्तरे । इति चेत्, एतदाशङ्कयाह-न, तद्वत्-घटान्तरवत् तदहेतुकं-विवक्षितपिण्डाहेतुकं तत्-विवक्षितघटाख्यं कार्यमिति चिन्त्यमेतत् । तद्धेतुकत्वेऽपि-विवक्षितपिण्डहेतुकत्वेऽपि - અનેકાંતરશ્મિ . અન્વયે વિના, ઘટમાં માટી જેવા જ વર્ણાદિનો પરિણામ સંગત થાય નહીં...) ભાવ એ કે, ક્ષણિકમતે પૂર્વાપર ક્ષણો અત્યંત ભિન્ન-ભિન્ન છે. એટલે માટીના વર્ણાદિ ધર્મોનો અન્વય, જેમ અત્યંત ભિન્ન પટમાં નથી થતો, તેમ અત્યંત ભિન્ન ઉત્તરક્ષણીય ઘટમાં પણ નહીં થાય.. તે છતાં માનશો, તો અત્યંત ભિન્ન પટમાં પણ અન્વય માનવાનો અતિપ્રસંગ આવશે ! એ અતિપ્રસંગના કારણે જ (ક્ષણિકમતે) હેતુના ધર્મોનો અન્વય કાર્યમાં થઈ શકે નહીં.. પ્રશ્ન:- તો ભલે ને ન થાય, તેમાં વાંધો શું? ઉત્તરઃ- (૧૮૬) તેવું ન બોલવું, કારણ કે (તેષાં વોપત્ન-=) કાર્યમાં હેતુના ધર્મો હોય એવું સ્પષ્ટ દેખાય છે - તેવી પ્રતીતિ જ પ્રમાણ છે. (અર્થાત્ હેતુના ધર્મો કાર્યમાં સમન્વિત હોય, એ રૂપે જ કાર્યની પ્રતીતિ થાય છે.) બૌદ્ધ : તેવી પ્રતીતિ તમે શેના આધારે કહો છો ? સ્યાદ્વાદીઃ પિંડ-ઘટ બંનેમાં માટીપણું દેખાય છે – એ આધારે... (અર્થાત માટીમાં રહેલ માટીપણું જ ઘડામાં દેખાય છે – એ આધારે અમે કહીએ છીએ કે, માટીરૂપ હેતુના ધર્મોનો ઘડામાં અન્વય છે અને એ રૂપે જ ઘડાની પ્રતીતિ છે.) બૌદ્ધઃ અન્વયરહિતમાં પણ મૃત્વ દેખાય છે જ ને? (માટીના અન્વયથી રહિત પણ ઘડામાં માટીપણું તો દેખાય છે જ ને ?) સ્યાદ્વાદી ક્યાં દેખાય છે? એ વાત પહેલા તમે બરાબર વિચારીને કહો. બૌદ્ધઃ પાટલીપુત્રીય ગૃપિંડના કાર્યરૂપ એવા માથરીય ઘટમાં તેવું (કમાટીપણું) દેખાય છે. સ્યાદ્વાદીઃ તો જેમ અન્વયરહિત માથરીય ઘટ પા.પિંડ-અહેતુક છે તેમ અન્વયરહિત પા.ઘટ ૨. “તીક્ષ્યતિ' તિ મુ-પ4િ: . ૨. “તત્ક' રૂતિ પૂર્વમુદ્રિતપ4િ:, મત્ર તુ –પ4િ:. રૂ. “એવો વિશિષ્ટ ત’ -પટિ: I ત For Personal & Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ १३३५ अनेकान्तजयपताका (પષ્ટ: णामादिविशेषः ? (१८७) अस्ति चायं नियमेन, अतस्तस्यैव तथाभवनात् तत्परिणामजात्युपपत्तेः अविगानेन दर्शनात् तथातद्व्यवहारसिद्धेः दर्शनस्याभ्रान्तत्वात्, अन्यथा .... ચાલ્યા જ विवक्षितघटाख्यकार्यस्येति प्रक्रमः । किमित्याह-भेदोऽविशिष्ट इति चेत् तयोः पिण्ड-घटयोरिति । एतदाशङ्ख्याह-कथमविशेषेऽधिकृतपिण्डघटयोर्भेदस्य परिणामादिविशेषः ? । 'आदि'शब्दाद् वर्णमसृणत्वादिग्रहः । अस्ति चाय-परिणामादिविशेषो नियमेन । अतस्तस्यैव तथाभवनात् कारणात्-अधिकृतमृत्पिण्डस्य विवक्षितघटत्वेन भवनात् । भवनं च तत्परिणामजात्युपपत्तेः, विवक्षितघट इति प्रक्रमः । उपपत्तिश्च अविगानेन दर्शनात् तत्परिणामજન્મ ... અનેકાંતરશ્મિ .. પણ પા.પિંડ-અહેતુક નથી, એ તો પા.પિંડહેતુક જ છે. (અર્થાત્ અન્વયશૂન્ય જેમ માથરીય ઘટ પાડપિંડનું કાર્ય નથી, તેમ પા.ઘટ પણ પા.પિંડનું કાર્ય નથી એવું નથી. એ તો પાપિંડનું કાર્ય છે જ. એ તમારે વિચારવું જોઈએ.) બૌદ્ધઃ પા.ઘટને પાપિંડહેતુક માની પણ લો, તો પણ બંનેનો ભેદ તો અવિશિષ્ટ જ છે ને? (અર્થાતુ બંનેનો ભેદ તો રહેવાનો જ ને? તો તેમાં તેનો અન્વય શી રીતે સિદ્ધ થાય?) સ્યાદ્વાદી : જો બંનેનો ભેદ અવિશેષ-એકરૂપ જ હોય, તો પિંડ-ઘટમાં એક સરખા દેખાતા પરિણામ આદિ વિશેષો શી રીતે ઘટે ? (આશય એ કે, પિંડ અને ઘટમાં માટીરૂપ પરિણામ, વર્ણ, કોમળતા વગેરે વિશેષો એક સરખા દેખાય છે... હવે જો બંનેનો ભેદ અકબંધ હોય, તો તેઓમાં એક સરખા દેખાતા વિશેષો શી રીતે સંગત થાય?) (૧૮૭) અને પિંડ-ઘટમાં પરિણામ, વર્ણ, કોમળતા વગેરે વિશેષો છે તો ખરા જ, એટલે માનવું જ રહ્યું કે, પા.પિંડ જ પાઘડારૂપે પરિણમે છે (એટલે જ એ ઘડામાં, એ પિંડને અનુરૂપ પરિણામાદિનું અસ્તિત્વ છે.) આ જ વાત જણાવે છે - પાપિંડના પરિણામ જાતિ પા.ઘટમાં ઉપપન્ન છે. (આશય એ કે, પા.પિંડના માટીરૂપે થવાનો પરિણામ અને શીતહેતુત્વ વગેરે જાતિઓ - એ બધું પા.ઘટમાં ઉપપન્ન જ છે.) કારણ કે તેના પરિણામ જાતિ પા.ઘટમાં અવિરોધપણે દેખાય છે અને એવું દેખાવાના આધારે પરિણામ/જાતિનો વ્યવહાર પણ સિદ્ધ થાય છે જ. (કોઈ પાટલીપુત્રની માટીનો કે માટીની જાતિના ઘડાનો ચાહક હોય, તો તેનો, તે જ આ અર્થ વ્યાખ્યા મુજબ કર્યો છે, વ્યાખ્યામાં ઉપાડું-ધો:' એવું કહ્યું છે, પણ તેના સ્થાને “ઘટ-ઘટન્તરયો.' એવું લઈને અર્થ કરીએ, તો વધુ પદાર્થસંગતિ થાય છે, તેમાં આ પ્રમાણે પૂર્વપક્ષ-ઉત્તરપક્ષ મૂકવા - પૂર્વપક્ષ ઃ (તતુત્વેડા) પહેલો ઘટ પિંડહેતુક છે, બીજો ઘટ પિંડાહતુક છે, તે ભેદમાં કોઈ વિશેષ નથી. બંને ઘટ છે, બંનેમાં મૃત્ત્વ છે, તો એકમાં અન્વય હોય અને બીજામાં ન હોય તેનું કારણ શું? ઉત્તરપક્ષ: જો ભેદ વિશિષ્ટ ન હોય, તો બંને ઘડાના પરિણામોદિમાં વિશેષ શી રીતે આવે ? ૨. “મો વિશિષ્ટ' તિ -પઢિ: . ૨. ‘વમથુo' તિ ટુ-પાઠ: | For Personal & Private Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता .१३३६ तदनुपपत्तेः, तन्नियमवन्निमित्ताभावात् तत्तथाभावाभावे च तदसिद्धिरिति । (१८८) नासिद्धिः असतोऽपि भावाभ्युपगमादिति चेत्, कस्यासत एव भावाभ्युपगमः ? तत्तथाभवने संस्थानादेरिति चेत्, न हि तन्न तद्धर्म इति नासदेव, (१८९) तस्यापि भावे એ જ વ્યારા .. .. जात्योः तथातद्व्यवहारसिद्धेः-अविगानदर्शनेन तत्परिणामजातिव्यवहारसिद्धेः । एवं दर्शनस्याभ्रान्तत्वात् तत्परिणामजातिगोचरस्य । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-अन्यथा तदनुपपत्तेः तस्यैव तथाभवनमन्तरेण विवक्षितघटानुपपत्तेः । अनुपपत्तिश्च तन्नियमवन्निमित्ताभावात्तत्परिणामजातिनियमवन्निमित्ताभावात् । सर्वोपसंहारार्थमाह-तत्तथाभावाभावे च तदसिद्धिरिति तस्यैव तथाभावाभावे च परिणामासिद्धिरिति, "तद्भावः परिणामः" इति न्यायात् । नासिद्धिः परिणामस्य असतोऽपि भवद्भिरपि भावाभ्युपगमात् । इति चेत्, एतदाशङ्कयाहकस्यासत एव अस्माकं भावाभ्युपगमः ? तत्तथाभवने-अधिकृतमृत्पिण्डस्य विवक्षित અનેકાંતરશ્મિ જ ઘડા વિશે વ્યવહાર થાય છે જ.) વળી, એ દર્શન અબ્રાન્ત છે. અર્થાત્ પાપિંડના પરિણામ/જાતિ પા.ઘટમાં દેખાવા બ્રાન્ત નથી, પણ યથાર્થ છે. એટલે માનવું જ રહ્યું કે પાપિંડ પાઘડારૂપે પરિણમે છે. (અન્યથા=) જો નહીં માનો (પા.પિંડ પાઘડારૂપે પરિણમે છે – એવું નહીં માનો), તો પા.ઘટનું અસ્તિત્વ જ અનુપપન્ન થશે, કારણ કે તેમાં પિંડના પરિણામ/જાતિનું નિયમન કરનાર હવે કોઈ નિમિત્ત ન રહ્યું... (પિંડનું પરિણમન થાય, તો તેમાં તેને અનુરૂપ પરિણામ-જાતિનું નિયમન પણ થાય, પરંતુ હવે તેય સંગત નથી.) અને એટલે તો વિવક્ષિત ઘટ અનુપપન્ન થઈ જાય. ઉપસંહાર : એટલે જો હેતુનું જ કાર્યરૂપે પરિણમન ન માનો (માટીનું ઘટરૂપે પરિણમન ન માનો), તો કાર્યનો પરિણામ જ (ઘટનું થવું જ) અસિદ્ધ થઈ જાય... કારણ કે તદ્વીવ=ઘટનું થવું એ જ પરિણામ છે. (અને માટીના પરિણમન વિના ઘટનું થવું સિદ્ધ નથી..) એટલે કારણનું કાર્યરૂપે પરિણમન ન માનવામાં ‘પરિણામની અસિદ્ધિ જ છે. (૧૮૮) બૌદ્ધઃ અમારા મતે પરિણામ અસિદ્ધ નથી. પરિણામ એટલે થવું. હવે અસત્ પણ વસ્તુ થાય તો છે જ, એવું તમે પણ માનો છો... સ્યાદ્વાદી : અરે ! અમે ક્યાં અસનો ભાવ માનીએ છીએ ? બૌદ્ધ ઊર્ધ્વ વગેરે સંસ્થાનાદિનો... જુઓ; પાડપિંડ જ પાઘડારૂપે પરિણમે છે, એવું તમે અહીં ‘તદ્દનુપપઃ” નો વ્યવહારનુષપ, દર્શનાદિ કે ઉત્પત્તિની અનુપત્તિ થશે' એવો અર્થ વધુ સંગત જણાય છે. * હવે બૌદ્ધ, નિરન્વય-નશ્વરમને પણ પરિણામની સિદ્ધિ કરવા પોતાનું મંતવ્ય રજૂ કરે છે. ૨. “તસતિ ' ત -પઢિ: ૨. “સત્ તથા ' તિ -પઢિ: રૂ. ‘તસિરિતિ' ત ટુ-પીd: I ૪. તત્ત્વાથfધકામસૂત્ર (૪૦ ૬, સૂ. ૪?) I For Personal & Private Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ १३३७ अनेकान्तजयपताका (પણ: -> कारणवत् तदा सिद्धयादिसङ्ग इति चेत्, तथास्वभावत्वेन अस्यायमदोषः । कथमिति न सम्यगवगच्छाम इति चेत्, तस्यैवासौ स्वभावो येनान्यदा तसिद्ध्यादीति । (१९०) न ...ચાલ્યા જ घटत्वेन भवने संस्थानादेः-ॐाद्यर्थक्रियाशक्त्यादेः । इति चेत्, एतदाशङ्कयाह-न हि तत्संस्थानादि न तद्धर्म:-अधिकृतमृत्पिण्डधर्मः, किन्तु तद्धर्म एव । इति-एवं नासदेव-संस्थानाधेकान्तेन । तस्यापि भावे संस्थानादेः कारणवत्-अधिकृतमृत्पिण्डवत् तदा-मृत्पिण्डकाल एव सिद्ध्यादिसङ्गः-उपलब्ध्यर्थक्रियासङ्गः । इति चेत्, एतदाशङ्कयाह-तथास्वभावत्वेनअन्यदा कारणस्वभावत्वेन अस्य-मृत्पिण्डस्य अयमदोषः तदा सिद्ध्यादिसङ्गलक्षणः । कथं અનેકાંતરશ્મિ ... કહો છો. હવે એ પાઘડામાં જે ઊર્ધ્વદિ સંસ્થાન અને જલાહરણ વગેરે અર્થક્રિયાનું સામર્થ્ય છે, એ તો પૂર્વે માટીમાં નહોતું જ... એનો મતલબ એ થયો કે પૂર્વે તેઓ અસત્ હતા, તો આવા અસત્ પણ સંસ્થાનાદિનો પાછળથી ભાવ થાય, એવું તમે માન્યું જ ને ? (તો તેની જેમ અસતુ પણ ઘટાદિનો પરિણામ; ઘટાદિનું થવું કેમ ન મનાય? એટલે ક્ષણિકમતે પણ પરિણામની સિદ્ધિ નિબંધ છે.) સ્યાદ્વાદીઃ તમે પહેલા અમારો અભિપ્રાય બરાબર સમજો - તે સંસ્થાન વગેરે માટીના ધર્મ નથી – એવું નથી. અર્થાત્ ઘટમાં રહેલ સંસ્થાન વગેરે પૂર્વલણીય માટીમાં પણ છે જ... એટલે તેઓ એકાંતે અસદ્ જ નહોતા - એ પરથી, કથંચિ સહ્નો જ પરિણામ થાય, સર્વથા અસત્નો નહીં, એવું ફલિત થયું. (૧૮૯) બૌદ્ધઃ તે સંસ્થાન-અર્થક્રિયા વગેરે જો માટીમાં પણ હોય, તો માટીની જેમ, એ માટી વખતે જ ઘડાનું સંસ્થાન અને જલાહરણ વગેરે અર્થક્રિયાઓ થવાનો પ્રસંગ આવશે ! (ભાવ એ કે, સંસ્થાન - અર્થક્રિયા જો માટીમાં પણ હોય, તો માટીમાં પણ એ સંસ્થાન દેખાવા લાગે અને માટીથી પણ જલ લાવવાદિરૂપ વ્યવહાર થવા લાગે ! જે પ્રતીતિસિદ્ધ નથી...) સ્યાદ્વાદીઃ મૃતપિંડ તે અન્યકાળે સંસ્થાન – અર્થક્રિયાનું કારણ બને છે, એવો જ તેનો સ્વભાવ છે. એટલે ઘટ થયા પૂર્વે માટી વખતે જ સંસ્થાન - અર્થક્રિયા થઈ જાય એવો દોષ નહીં આવે, અર્થાત્ - વિવરમ્ ... 73. ऊर्ध्वाद्यर्थक्रियाशक्त्यादेरिति । ऊर्ध्वादिसंस्थानमर्थक्रियाशक्तिश्च जलाद्याहरणादिसामर्थ्यलक्षणा मृत्पिण्डे पूर्वमविद्यमानैव घटादावुत्पन्नेति ।। 74. अन्यदा कारणस्वभावत्वेनेति । मृत्पिण्डस्यैवायं स्वभावो यदुत अन्यदा-घटकाले संस्थानादे: कारणतां प्रतिपद्यते ।। ૨. ‘ સિધ્યતીનિ' કૃતિ -પd: I For Personal & Private Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता १३३८ चैतावता सर्वथाऽसद्भवनम्, तदनुवेधासिद्धेः, तदपेक्षायोगात्, तत्तद्भावोपलब्धेः, तदतादवस्थ्यात्, अन्यथा तदसिद्धेः, (१९१) वस्तुधर्मत्वात् निबन्धनोपपत्तेः प्रतीत्य આ વ્યાડ્યા . केन प्रकारेणेत्येतदेव न सम्यगवगच्छामः ? । इति चेत्, एतदाशङ्कयाह-तस्यैवासौ स्वभावोऽधिकृतमृत्पिण्डस्य येन-स्वभावेन अन्यदा-अनन्तरसमये तत्सिद्धयादि-संस्थानाधुपलब्ध्यादि इति । इहैवोपचयमाह न चेत्यादिना । न चैतावताऽन्यदा तत्सिद्धयादिभावेन सर्वथा-एकान्तेन असद्भवनं संस्थानादेः । कुत इत्याह-तदनुवेधासिद्धेः-असदनुवेधानुपलब्धेः संस्थानादौ, तथा तदपेक्षायोगात्-अधिकृतमृत्पिण्डापेक्षायोगात्, सर्वथाऽसद्भवने न तथा, तत्तद्भावोपलब्धेः ... અનેકાંતરશ્મિ ... પૂર્વે જ ઉપલબ્ધિનો પ્રસંગ નહીં આવે. બૌદ્ધઃ જો માટી સમયે જ તેનો તેવો સ્વભાવ છે, તો ત્યારે શા માટે બરાબર જણાતો નથી? સ્યાદ્વાદી: જુઓ - પા.મૃપિંડનો જ એવો સ્વભાવ છે કે જેથી (=જે સ્વભાવના આધારે) તેની અનંતર થનારી ઘટક્ષણે જ તે સંસ્થાન-અર્થક્રિયાદિની ઉપલબ્ધિ વગેરે થાય છે. (આશય એ કે, માટીમાં તાદેશ સંસ્થાન-અર્થક્રિયાજનન સ્વભાવ છે જ, પણ એ સ્વભાવ, કાલાંતરે તાદશ અર્થક્રિયાદિને ઉત્પન્ન કરવાના સામર્થ્યરૂપે છે. એટલે એ સ્વભાવના આધારે કાળાંતરે (5ઘટ વખતે જ) સંસ્થાનાદિની ઉત્પત્તિ થાય.. ફલતઃ માટી વખતે જ એ સંસ્થાનાદિની ઉત્પત્તિ થઈ નહીં જાય.) (૧૯૦) બૌદ્ધઃ જો એ સંસ્થાનાદિ કાળાંતરે (Fઘટ વખતે જ) થાય, તો એનો મતલબ એ જ થયો ને? કે પૂર્વે તેઓ સતુ ન હતા.. અને તો તેમનું અસદૂભવન જ સાબિત થયું ને? સ્યાદ્વાદીઃ ઊભા રહો... સંસ્થાનાદિ ઘટ વખતે થાય છે – એટલા માત્રથી, પૂર્વે તેઓ સર્વથા અસત્ હતા ને તેમનું ભવન થાય છે, એવું માનવાની ગંભીર ભૂલ નહીં કરતા ! કારણ કે – તેના અનેક કારણો છે. જુઓ - (૧) સંસ્થાનાદિમાં અસનો અનુવેધ ઉપલબ્ધ થતો નથી, જો તેઓ પૂર્વે અસત્ હોય, તો તેઓમાં અસનું કોઈક ચિહ્ન તો દેખાવું જોઈએ ને? (૨) તેઓને માટીની અપેક્ષા રહે છે (માટી વિના ઘડાનો પ્રતિનિયત આકાર અને જલાહરણ વગેરે અર્થક્રિયા નથી થતી – એ પરથી પણ તેઓનું સભવન જ ફલિત થાય છે.) જો તેઓ સર્વથા અસત્ હોત ને થતા હોત, તો તેઓને માટીની અપેક્ષા ન રહેત. (આ અર્થ વ્યાખ્યા પ્રમાણે કર્યો છે, પણ અહીં મૂળમાં ‘તનુવેધસિદ્ધ એ પૂર્વપક્ષવચન અને તપેક્ષાત્' એ ઉત્તરપક્ષ વચન હોવું જણાય છે. તેનો અર્થ આ પ્રમાણે - પૂર્વપક્ષ મૃતપિંડનો સંસ્થાનાદિમાં અનુવેધ અસિદ્ધ થવાથી સર્વથા અસનું ભવન માનવું પડશે. ૨. ‘તહેવં ' તિ પાઠ: For Personal & Private Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तजयपताका नुग्रहादित्यन्वयिन्येव संयोगोपचयात् परिणामसिद्धिः । (१९२ ) अन्तक्षयेक्षणमप्यत १३३९ ( 8: *વ્યાછા संस्थानादौ मृद्भावोपलब्धेः तदतादवस्थ्यात् - अधिकृतमृत्पिण्डातादवस्थ्यात् अन्यथा तदसिद्धेः-अभवनभवनमात्रापत्त्या अतादवस्थ्यासिद्धेः वस्तुधर्मत्वादतादवस्थ्यस्य निबन्धनोपपत्तेः वस्तुधर्मत्व एव । एनामेवाह-प्रतीत्यनुग्रहात् तत्रातादवस्थ्यसंवित्त्या । इति - एवमन्वयिन्येव वस्तुनि संयोगोपचयात् कारणात् परिणामसिद्धिः अन्यथोक्तवदयोगादिति । अन्तक्षयेक्षणमपि * અનેકાંતરશ્મિ Page #217 -------------------------------------------------------------------------- ________________ अधिकार: ) – व्याख्या - विवरण - विवेचनसमन्विता १३४० त्स्वभावस्य वस्तुनस्तदभावात् न क्षणिकत्वसाधनम् । प्रतिक्षणं तत् तत्स्वभावमिति चेत्, कथमन्तवत् तदनुपलम्भ: ? सादृश्यविप्रलम्भादिति चेत्, उभयाग्रहे क एतद् वेद ? *વ્યાણા परोपन्यस्तं क्षणिकत्वसाधनं किमित्याह - अतत्स्वभावस्य - अनन्तक्षयेक्षणस्वभावस्य वस्तुनःघटादेः तदभावात्, अनन्तक्षयेक्षणाभावात् । किमित्याह-न क्षणिकत्वसाधनं प्रत्युत तावत्कालस्थितिस्वभावसाधनमिति । प्रतिक्षणं - क्षणं क्षणं प्रति तत्-वस्तु तत्स्वभावं, प्रक्रमात् क्षयेक्षणस्वभावम् । इति चेत्, एतदाशङ्कयाह- कथमन्तवत् यथाऽन्ते तथा तदनुपलम्भ:प्रतिक्षणं क्षयेक्षणानुपलम्भ: ? सादृश्यविप्रलम्भात् । इति चेत्, 'मायागोलक' न्यायेन । एतदाશકૢચા-૩મયાગ્રહે, તવન્યાગ્રહ ફત્યર્થ:। જ પતત્-સાદૃશ્ય વેવ-જ્ઞાનાતિ ? - ચેત્યાવિ । ન * અનેકાંતરશ્મિ * ચતુર્થ યુક્તિનો નિરાસ (૧૯૨) ઘટાદિ વસ્તુનો છેલ્લે ક્ષય દેખાય છે, એ વાત પણ ક્ષણિકતાને નહીં, પણ અક્ષણિકતાને જ સિદ્ધ કરે છે. જુઓ; વસ્તુનો છેલ્લે ક્ષય દેખાવાનો સ્વભાવ છે - એનો મતલબ એ જ થયો કે, (અતત્ત્વભાવ) તે સિવાય (અનંત=પૂર્વની ક્ષણોમાં) ક્ષય દેખાવાનો સ્વભાવ નથી, તો આવી સ્વભાવવાળી વસ્તુનો (અનંતક્ષયેક્ષળામાવા=) પૂર્વે ક્ષય ન જ દેખાય... અને ક્ષય ન દેખાવાથી તો તેની સ્થાયિતા જ સિદ્ધ થાય... એટલે છેલ્લે ક્ષય થવાની વાત પણ ક્ષણિકતાની સાધક નથી, પણ અક્ષણિકતાની જ સાધક છે. બૌદ્ધ : પણ વસ્તુ તો પ્રતિક્ષણ ક્ષયેક્ષણ સ્વભાવી છે, અર્થાત્ વસ્તુનો તો દરેક પળે ક્ષય દેખાવાનો સ્વભાવ છે (તો તમે કેમ કહો છો પૂર્વની ક્ષણોમાં તેનો ક્ષય ન દેખાય) સ્યાદ્વાદી : જો એવો સ્વભાવ હોય, તો છેલ્લા સમયની જેમ, પૂર્વના સમયોમાં પણ તેનું ક્ષયેક્ષણ કેમ થતું નથી ? (અર્થાત્ પ્રતિક્ષણ ક્ષયેક્ષણ સ્વભાવી વસ્તુનો દરેક સમયે ક્ષય કેમ દેખાતો નથી ?) બૌદ્ધ ઃ તેનું કારણ એ જ કે, સાદશ્યથી વિપ્રલંભ છે, અર્થાત્ તેનાથી જીવ ઠગાઈ જાય છે. ભાવાર્થ : કોઈ વ્યક્તિ આગની લાકડી લઈને ગોળાકારે ફેરવે, તો સાદશ્યના કારણે લાગે કે અહીં આગનો ગોળો હશે, પણ હકીકતમાં ત્યાં આગવાળી લાકડી જ હોય છે. તેમ ઘટની તમામ ક્ષણો પ્રતિક્ષણ નિરન્વય-નશ્વર છે, એટલે ઘટનો દરેક સમયે ક્ષય થાય છે. પણ પૂર્વાપર ક્ષણો એકસરખી દેખાવાથી આપણે ભોળવાઈ જઈએ છીએ અને એટલે જ આપણને એની ક્ષણિકતાના દર્શનનો સાક્ષાત્કાર થતો નથી. સ્યાદ્વાદી : પણ તમારા મતે (તવન્ધ=વિવક્ષિત ક્ષણથી અન્ય) પૂર્વાપર ક્ષણોનું ગ્રહણ થતું જ નથી, તો તેમના સાદશ્યને જાણે કોણ ? * બૌદ્ધમતે જ્ઞાન ક્ષણિક છે. એટલે એ ક્ષણિક જ્ઞાનથી એક ક્ષણનું જ ગ્રહણ થાય. એ વખતે પૂર્વાપર ક્ષણોનું અસ્તિત્વ ન હોવાથી, તેઓનું ગ્રહણ થાય નહીં (આ વાત હમણાં જ આગળ સ્પષ્ટ થશે.) For Personal & Private Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ १३४१ अनेकान्तजयपताका (પ8: (१९३) न च तयोस्तत्त्वेऽन्यतरग्रहणेऽप्यदोषः, तत्तत्त्वाप्रतीतेः । न च कथञ्चिदेकेनैवोभयग्रहणम्, अनभ्युपगमात् ॥ च तयोः-तदन्ययोः तत्त्वे-वस्तुस्थित्या सदृशत्वे सति अन्यतरग्रहणेऽपि, एकग्रहणेऽपीत्यर्थः, अदोषो न चानन्तरोदितः, किन्तु दोष एव । कुत इत्याह-तत्तत्त्वाप्रतीतेः तयोः-तदन्ययोः तत्त्वाप्रतीतेः-वास्तवसदृशत्वाप्रतीतेः । वास्तवसदृशत्वाप्रतीतिरुभयाग्रहादेवेति भावनीयम् । न चेत्यादि । न च कथञ्चित्-केनचित् प्रकारेण एकेनैव, ग्राहकेणेति प्रक्रमः, उभयग्रहणं तदन्यग्रहणमिति भावः । कुत इत्याह-अनभ्युपगमात् । "एकमर्थं विजर्जानाति नो विज्ञानद्वयं यथा । विजानाति न विज्ञानमेकमर्थद्वयं तथा ॥" इति वचनादनभ्युपगमः ॥ - અનેકાંતરશ્મિ . (૧૯૩) બૌદ્ધઃ પરસ્પર સંદશ બે ક્ષણોમાંથી કોઈ એક ક્ષણના પ્રહણથી પણ સાદેશ્ય જણાઈ જાય, એવું ન મનાય ? સ્યાદ્વાદીઃ ના, કારણ કે તે બે ક્ષણો જો વાસ્તવમાં સદશ હોય, તો તેમાંથી એકનું ગ્રહણ થવા છતાં પણ પૂર્વોક્ત દોષ તદવસ્થ જ રહે (અર્થાત્ સાદૃશ્યનું અગ્રહણ તદવસ્થ જ રહે, કારણ કે એકના ગ્રહણ માત્રથી તે બેની વાસ્તવિક સમાનતા પ્રતીત થતી નથી. (ભાવ એ કે, તે બે ક્ષણોનું ગ્રહણ થતું નથી અને એટલે જ તે બેમાં રહેલું વાસ્તવિક સંદશપણું પણ ન જણાય.) પ્રશ્નઃ તો ક્ષણિક એક જ જ્ઞાનથી બંને ક્ષણોનું ગ્રહણ માની, એ જ્ઞાન દ્વારા બંનેનું સાદૃશ્ય જણાય, એવું માનીએ તો ? ઉત્તર : પણ બૌદ્ધને તેવું માન્ય નથી, તેઓએ જ પોતાના શાસ્ત્રમાં કહ્યું છે કે – “જેમ એક જ અર્થને બે વિજ્ઞાન જાણતા નૈથી, તેમ એક જ વિજ્ઞાન બે અર્થને (=બે ક્ષણને) જાણતું નૈથી.” એટલે એક જ્ઞાન બે ક્ષણોને ગ્રહણ કરે એવું બૌદ્ધોને જ માન્ય નથી. એટલે હકીકતમાં બૌદ્ધમતે પૂર્વાપરક્ષણોનું સાદેશ્ય જ ગૃહીત થતું નથી. તો તેના આધારે ભોળવાઈ જવાની વાત ક્યાં આવી? એક અર્થ, માત્ર એક જ ક્ષણ રહે છે, એટલે તેનું જુદી જુદી ક્ષણે થનારા બે જુદા જુદા જ્ઞાનથી ગ્રહણ ન થાય.. * એક વિજ્ઞાન, માત્ર એક જ ક્ષણ રહે છે, એટલે તેના દ્વારા જુદી જુદી ક્ષણે થનારા બે જુદા જુદા અર્થનું ગ્રહણ ન થાય. ૨. ‘તથા પ્રતીતઃ' તિ ટુ-પાઠ: રૂ. “નાનત ન વિજ્ઞાન' તિ -પ: ૪. ૨. ‘વાનન્તરો' રૂતિ -પઢિ: अनुष्टुप् । For Personal & Private Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ व्याख्या - विवरण - विवेचनसमन्विता १३४२ ( ૨૧૪) શ્ચાયં ક્ષયો નામ ? નનુ વિનાશઃ । થમસ્ટેક્ષળ સ્વાત્ ? માવે જો જોષઃ ? રૂન્દ્રિયસ્ય તું છેપ્રવૃત્તિ:।ન હૈ મૈં તુ: ।નનું મિત્તેક્ષળેન ? 8 વિજ્ઞાતીય —વ્યાણા . अधिकार: ) < अभ्युच्चयमाह कश्चायमित्यादिना । कश्चायं क्षयो नाम इति वाच्यम् । पर आहહ-નનુ વિનાશ:-ક્ષય: । તવાશઊઁચાહ-થમસ્ય-વિનાશસ્ય ફૈક્ષળ-વર્ણનું સ્વાત્ ? પર્ આહ-માવે को दोषः विनाशेक्षणस्य ? एतदाशङ्कयाह- इन्द्रियस्य चक्षुषस्तुच्छे विनाशे अप्रवृत्तिः, तुच्छत्वादेव । पर आह-न चैष तुच्छो विनाशः । एतदाशङ्कयाह-नॅनु किमन्तेक्षणेनातुच्छस्यानन्तेऽपि दर्शनादित्यभिप्रायः । पर आह - स विजातीय: कपालादेरनन्तजस्तु सजातीयः * અનેકાંતરશ્મિ એટલે વાસ્તવમાં વસ્તુ પ્રતિક્ષણ ક્ષયેક્ષણસ્વભાવી છે જ નહીં કે જેથી તેને ક્ષણિક માનવી પડે. (જો તેવો સ્વભાવ હોય, તો દરેક સમયે તેનો ક્ષય દેખાય જ, જે અનુભવસિદ્ધ નથી.) હવે ગ્રંથકારશ્રી ‘ક્ષયેક્ષણ'નો શબ્દાર્થ પૂછીને તેનો નિરાસ ક૨વા યુક્તિ રજૂ કરે છે - * ક્ષયેક્ષણ વિશે પૃચ્છા (૧૯૪) પહેલા તમે એ કહો કે ‘ક્ષય’ એટલે શું ? બૌદ્ધ : ક્ષય એટલે વિનાશ. સ્યાદ્વાદી ઃ વિનાશનું ઈક્ષણ કેવી રીતે થાય ? તે દેખાય શી રીતે ? બૌદ્ધ : પણ (વિનાશનું ઈક્ષણ) થવામાં વાંધો શું ? સ્યાદ્વાદી : વાંધો એ જ કે, વિનાશ તો તુચ્છ છે, તે વિશે ઇંન્દ્રિયની પ્રવૃત્તિ થઈ શકે નહીં. (એટલે તેનું ઈક્ષણ-દર્શન શક્ય નથી.) બૌદ્ધ ઃ વિનાશ તુચ્છ-અભાવરૂપ નથી (કે જેથી તેમાં ઇન્દ્રિયપ્રવૃત્તિ અશક્ય બને.) સ્યાદ્વાદી ઃ જો એ તુચ્છ ન હોય ને અતુચ્છરૂપ હોય, તો તેવા વિનાશને છેલ્લે દેખાવાથી શું સિદ્ધ થશે ? એવો અતુચ્છ વિનાશ તો પૂર્વની ક્ષણોમાં પણ દેખાય છે જ... (ભાવ એ કે, બૌદ્ધમતે વસ્તુનો પ્રતિસમય ક્ષય છે, એ ક્ષય ઉત્તરોત્તર ક્ષણરૂપ હોઈ અતુચ્છ છે... હવે એવો ક્ષય તો એ ક્ષણોને દેખવાથી દેખાય જ... તો વસ્તુનો છેલ્લે ક્ષય દેખાય છે, એવું કહીને તમે મોટાઈ શું કરી ?) બૌદ્ધ : કપાલાદિ વખતે છેલ્લે દેખાતો (ઘટનો) ક્ષય વિજાતીય છે (કારણ કે એ ઘટક્ષણથી વિજાતીય કપાલક્ષણરૂપ છે) જ્યારે પૂર્વે દેખાતા ક્ષયો, ઘટની ઉત્તરોત્તર સજાતીય ક્ષણરૂપ હોવાથી સજાતીય છે. (એ જ પૂર્વક્ષયથી છેલ્લા ક્ષયમાં વિશેષતા છે.) * અહીં ઈક્ષણ – જોવાની વાત ચાલી રહી છે. એટલે ઇન્દ્રિય તરીકે ચક્ષુનું ગ્રહણ કરવું. ૧. ‘7 તુ વિનાશ૦’ કૃતિ -પા: ।૨. ‘તુછે પ્રવૃત્તિ:' કૃતિ ન-પાન: । રૂ. ‘ન ચૈવ સ તુજ્જી:' કૃતિ T-પાન:, टीकाधारेण तु 'न चैष तुच्छ:' इति पाठो भाति । ૪. ‘ન તુ’ કૃતિ -પાટ: I For Personal & Private Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ १३४३ अनेकान्तजयपताका स्तस्य नाशत्वेऽन्वयः । ( १९५ ) स पूर्वाभाव: । नान्येक्षणे तदीक्षणम्, तत एव तत् । कथं प्रतिबन्धाभावे ? तत्तत्स्वाभाव्यात् । न तस्यैकान्ततुच्छत्वम् । ( १९६ ) ततः િિમતિ ? તતવાત્વજો નાશ:, જે વં યોષ: ? મુળ:, અમદ્દર્શનત્યાત્। યં તત્ત્વાĪ: ? ♦ બાબા एतदाशङ्कयाह-तंस्य नाशत्वे विजातीयस्य कपालादेः । किमित्याह-अन्वयो भावविच्छेदादिति ગર્મ: । પર્ આહ-સ પૂર્વામાવો નાશઃ । તવાશ:ચાદ-નાન્યેક્ષળે-પાતવિવર્ણને તદ્દીક્ષાંपूर्वाभावदर्शनम् । पर आह- तत एव तत्-विजातीयदर्शनादेव पूर्वाभावस्य दर्शनम् । एतदाशङ्कयाह-कथं प्रतिबन्धाभावे ? विजातीयपूर्वाभावयोरिति प्रक्रमः । पर आह- तत्तत्स्वाभाव्यात्-विजातीयपूर्वाभावयोः तत्स्वभावत्वात् । एतदाशङ्कयाह-न तस्यैकान्ततुच्छ्रुत्वं पूर्वाभावस्य । पर आह-ततः किमिति यदि नामैवम् । एतदाशङ्क्याह-न विनाशो नामान्य एव, * અનેકાંતરશ્મિ . ( ષષ્ઠ: -> : સ્યાદ્વાદી ઃ આવું કહેવાથી તો, એ નાશરૂપ હોવા છતાં પણ તેમાં અન્વય જ સિદ્ધ થયો. (આશય એ કે, પૂર્વે ઘટભાવ હતો અને હમણાં એ નાશ કપાલભાવરૂપ થયો - હવે અહીં ભાવરૂપ તો અવિચ્છિન્ન જ રહ્યું, અર્થાત્ તે તો કપાલરૂપ નાશમાં પણ અનુગત જ રહ્યું. એટલે તો અન્વય સિદ્ધ થાય જ.) (૧૯૫) બૌદ્ધ : અરે ! એ નાશ તો પૂર્વના અભાવરૂપ છે (ઘટનો નાશ ઘટના અભાવરૂપ છે, તો તેમાં ભાવરૂપ અવિચ્છિન્ન રહ્યું, એવું શી રીતે કહેવાય ?) સ્યાદ્વાદી : જો કપાલરૂપ ઘટનાશ પૂર્વાભાવરૂપ હોય, તો કપાલનું દર્શન જ થશે, પૂર્વાભાવનું તો દર્શન જ નહીં થાય (અર્થાત્ ક્ષયનું ઈક્ષણ નહીં થાય.) બૌદ્ધ : (તત વ) વિજાતીય કપાલના દેખાવાથી જ (તત્) તે પૂર્વભાવ દેખાઈ આવે છે. (ભાવ એ કે, ઠીકરા દેખાવાથી જ જણાઈ આવે છે કે ઘડો ફૂટી ગયો છે. એટલે કપાલદર્શનના આધારે પૂર્વાભાવનું દર્શન થાય છે જ.) સ્યાદ્વાદી : પણ કપાલ અને પૂર્વાભાવનો પ્રતિબંધ (=અવિનાભાવસંબંધ) તો છે નહીં, તો એ કપાલદર્શનના આધારે પૂર્વભાવનું દર્શન શી રીતે માની શકાય ? બૌદ્ધ ઃ કપાલ અને પૂર્વભાવનો એવો સ્વભાવ જ છે. (કે એકના દર્શનથી બીજાનું દર્શન થઈ જાય) સ્યાદ્વાદી ઃ જો આવો સ્વભાવ હોય, તો પૂર્વાભાવનું સર્વથા તુચ્છપણું ન મનાય (સ્વભાવવાળી વસ્તુ કથંચિત્ અતુચ્છ-વાસ્તવિક જ હોય. તુચ્છમાં સ્વભાવ ન હોય) (૧૯૬) બૌદ્ધ : આવું કહીને તમે ફલિત શું કર્યું ? ૧. ‘સ વં રોષ:’ તિ -પા:, -પાતસ્તુ ‘જ વ રોષઃ' કૃતિ । ૨. ‘નયનાયત્વે’ કૃતિ -પા: । રૂ. ‘ભાવાવિચ્છેદ્ર કૃતિ' કૃતિ -પા: । ૪. ‘સામાન્ય વ’કૃતિ ૩-પાઃ । For Personal & Private Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता १३४४ (૨૨૭)“વિનાશ નાચવ શ માવત્ સ્વભાવ દિનાશક, સાવ ક્ષस्थायी जात इति तमस्य मन्दाः स्वभावमूर्ध्वं व्यवस्यन्ति, न प्राग् दर्शनेऽपि, पाटवाभावादिति तद्वशेन पश्चाद् व्यवस्थाप्यते विकारदर्शनेनेव विषमज्ञैः" इति वचनात् । વ્યાહ્યા . तदतदात्मको नाशः विजातीयपूर्वाभावात्मकः । अन्यथैकान्ततुच्छतया स्वभावासिद्धिः पूर्वाभावस्येत्यभिप्रायः । पर आह-क एवं दोषः तदतदात्मकत्वे ? एतदाशङ्कयाह-गुणः असद्दर्शनत्यागान्न तु दोषः । पर आह-कथं तत्त्यागः-असद्दर्शनत्यागः ? एतदाशङ्कयाह-"न विनाशो नामान्य एव कश्चिद् भावात् इति वचनादिति योगः । स्वभाव एव हि नाशः, पदार्थ एवेत्यर्थः । स एव क्षणस्थायी जातः पदार्थ इति तमस्य मन्दा:-जडाः स्वभावं-क्षणस्थायित्वलक्षणं स्वभावमूर्ध्वं व्यवस्यन्ति क्षणात्, न प्राक्-क्षणकाल एव दर्शनेऽपि सति । कुत इत्याह અનેકાંતરશ્મિ .. સ્યાદ્વાદીઃ ફલિત એ જ કર્યું કે, ઘટનો નાશ (તતદ્વાભ=) કપાલ અને પૂર્વાભાવરૂપ છે અને એ પૂર્વાભાવ પણ એકાંતે તુચ્છ નથી, નહીંતર તો તેનો પૂર્વોક્ત સ્વભાવ નહીં મનાય... (સાર એ કે, નાશ તે કપાલ અને અતુચ્છ પૂર્વાભાવરૂપ છે.) બૌદ્ધ તો તેમાં દોષ શું? (અર્થાતુ નાશને કપાલરૂપ અને અતુચ્છ પૂર્વાભાવરૂપ માનીએ, તેમાં દોષ શું?) સ્યાદ્વાદીઃ અરે! દોષ તો નથી જ, ઉપરથી અસદર્શનનો (ક્ષણિકવાદસાધક બૌદ્ધદર્શનનો) ત્યાગ થવાથી ગુણ છે. બૌદ્ધ તેવું કહેવાથી અસદર્શનનો ત્યાગ શી રીતે? સ્યાદ્વાદીઃ તમારા જ એક વચન પરથી એ અસદુદર્શનનો ત્યાગ થઈ જાય છે. (૧૯૭) જુઓ એ તમારું વચન : “વિનાશ એ વસ્તુથી કોઈ જુદું તત્ત્વ નથી, પણ વસ્તુસ્વભાવરૂપ જ એ નાશ છે (અર્થાત્ ઉત્તરક્ષણ એ જ પૂર્વેક્ષણના નાશરૂપ છે.)” હવે એ પદાર્થ જ ક્ષણસ્થાયી (એક ક્ષણ રહેવાના) સ્વભાવે ઉત્પન્ન થયો છે. પણ જડબુદ્ધિવાળા પુરુષોને એ ક્ષણસ્થાયીરૂપ સ્વભાવનો નિશ્ચય એ ક્ષણના નાશ વખતે થાય છે, પૂર્વે એ ક્ષણનું દર્શન થવા છતાં પણ એના એ સ્વભાવનો નિશ્ચય થતો નથી. તેનું કારણ એ કે, તેઓમાં પટુતા નથી હોતી. એટલે જ તેઓ એ ક્ષણસ્થાયી સ્વભાવની પાછળથી * નાશને આવા સ્વરૂપે કહેવાથી, હકીકતમાં “અન્વય' માનવાની આપત્તિ આવે અને તો તમારા ક્ષણિક દર્શનનો ત્યાગ થાય અને એટલે તો યથાર્થ દર્શનની પ્રાપ્તિરૂપ ગુણ જ થાય. ૨. “વાવન્તિ ' તિ -પ: 1 ૨. ‘વં(?) ઢોષ:' રૂતિ ટુ-પાઠ: For Personal & Private Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ १३४५ अनेकान्तजयपताका ( १९८ ) इह भाव एव क्षणस्थायी नाशः, न तन्निवृत्त्यात्मकोऽन्यः, तस्यां अन्यधर्मत्वानभ्युपगमात्, अभ्युपगमे च तस्यान्वयापत्तिः, तदनिवृत्तेरिव तन्निवृत्तेर्भावस्वभावत्वेन જ બાળા * पाटवाभावात् । इति-एवं तद्वशेन - मन्दव्यवसायवशेन पश्चाद् व्यवस्थाप्यतेऽसौ स्वभावः । निदर्शनमाह-विकारदर्शनेनेव -वमनादिना विषमज्ञैः पुरुषैः पश्चाद् व्यवस्थाप्यते, अन्यथा तत् प्रागपि विषमेव" इति वचनात् तत्त्याग एव । इहैव भावार्थमाह इहेत्यादिना । इह भवद्दर्शने भाव एव क्षणस्थायी नाशो वर्तते, न तन्निवृत्त्यात्मकोऽन्यो नाशः । कुत इत्याह-तस्या निवृत्तेः अन्यधर्मत्वानभ्युपगमात्, विजातीयधर्मत्वानभ्युपगमादित्यर्थः । अभ्युपगमे च तस्यअन्यधर्मत्वस्य किमित्याह - अन्वयापत्तिः । कथमित्याह- तदनिवृत्तेरिव - पूर्वाभावानिवृत्तेरिव (૫૪: -or> * અનેકાંતરશ્મિ વ્યવસ્થા કરે છે. જેમ કે અજ્ઞાની પુરુષો વિકારદર્શનથી વિષના મારકસ્વભાવની વ્યવસ્થા કરે છે.” ભાવાર્થ : અજ્ઞાની પુરુષોમાં પટુતા ન હોવાથી, ‘વિષ મારક છે’ એવું તેઓને પહેલાથી નિશ્ચિત નથી થતું... પણ એના ખાધા પછી વમનાદિ વિકારો દેખાવાથી તેઓ વ્યવસ્થા કરે છે કે વિષ મારકસામર્થ્યવાળું છે... બાકી હકીકતમાં તો એ વિષ પહેલા પણ હતું જ અને એનું મારકસામર્થ્ય પણ પહેલા હતું જ (માત્ર તેનો નિશ્ચય પાછળથી થાય છે.) તેમ દરેક વસ્તુઓ ક્ષણસ્થાયી જ છે (એક ક્ષણ રહેવું અને પછી નાશ પામવું - એ વસ્તુનો સ્વભાવ જ છે) પણ પાટવ ન હોવાથી જડ પુરુષોને પાછળથી (જે વખતે વસ્તુનો નાશ થાય એ વખતે એ ક્ષણસ્થાયી સ્વભાવનો નિશ્ચય થાય છે... બાકી એ સ્વભાવ તો વસ્તુમાં પૂર્વે પણ હતો જ (પણ અપટુતાના કારણે વસ્તુનું દર્શન થવા છતાં પણ એના એ સ્વભાવનો નિશ્ચય થયો નહીં.) આ તમારું વચન છે અને આના આધારે હકીકતમાં અસદર્શનનો ત્યાગ થાય છે જ. (હવે આ વચનથી અસદર્શનનો ત્યાગ શી રીતે ? અને બૌદ્ધમાન્ય આ વચનમાં પણ પુષ્કળ દોષો છે. એ બધું બતાવવા ગ્રંથકારશ્રી ભાવાર્થ રજૂ કરે છે -) (૧૯૮) તમારા દર્શનમાં ક્ષણસ્થાયી ભાવ જ નાશ છે, તે સિવાય વસ્તુની નિવૃત્ત્તાત્મક ઉત્તરક્ષણરૂપ કોઈ જુદો નાશ નથી, કારણ કે નાશ એ અન્યનો (=નિવૃત્તિ-આત્મક ઉત્તરક્ષણરૂપ અન્ય પદાર્થનો) ધર્મ હોઈ શકે, એવું તમે માન્યું નથી... જો નાશને ઉત્તરક્ષણનો ધર્મ માનો, તો (ભાવના) અન્વયની આપત્તિ આવશે ! કારણ કે ભાવની અનિવૃત્તિની (=પૂર્વક્ષણની) જેમ ભાવની નિવૃત્તિ (=ઉત્તરક્ષણ) પણ ભાવસ્વભાવી જ હોવાથી, ભાવના અવિચ્છેદરૂપ અન્વય થયો જ ! નિષ્કર્ષ ઃ એટલે તમારા વચનથી (અન્વયવાદ સિદ્ધ થતો હોવાથી) અસદર્શનનો ત્યાગ થાય ૬. પૂર્વમુદ્રિત ‘તસ્ય અન્ય॰' કૃતિ પાત:, અત્ર B-પ્રતપાટ: I ૨. ‘ર્શનન વમના૦’ કૃતિ ૩-પાટ: I ३. ‘तस्यानिवृत्ते વૃત્તે:' કૃતિ ૩-પા:, ‘તસ્ય અનિ’ રૂતિ પૂર્વમુદ્રિતપા:, અત્ર તુ D-પ્રતા: । For Personal & Private Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ व्याख्या - विवरण - विवेचनसमन्विता १३४६ तस्यैव तथाभवनादिति । ( १९९ ) यच्च इदमुक्तम्- 'तमस्य मन्दाः स्वभावमूर्ध्वं व्यवस्यन्ति' तदयुक्तम्, ऊर्ध्वं तदभावात् तस्यैव तत्त्वाध्यवसायायोगात्, निर्विषयत्वात् । ततश्चैतदप्यनालोचिताभिधानमेव 'न प्राग् दर्शनेऽपि', दर्शनस्यैव व्यवसायत्वात्, तद्याथात्म्यप्रतिभासनात्, ‘पाटवाभावात्' इत्यपि तदेकस्वभावत्वात् ग्राहकभेदायोगादिति, अधिकार: ) – > વ્યાધ્યા 8 तन्निवृत्तेः-अधिकृतभावनिवृत्तेः भावस्वभावत्वेन हेतुना विजातीयधर्मत्वाभ्युपगमे तस्यैव तथाभवनादिति अन्वयापत्तिः । एवं गुणोऽसद्दर्शनत्यागादितिं । यच्चेदमुक्तमिहैव-'तमस्य मन्दाः स्वभावमूर्ध्वं व्यवस्यन्ति' तदयुक्तम् । कथमित्याह - ऊर्ध्वं तदभावात्-अधिकृतभावाभावात् तस्यैव यस्योर्ध्वमभावः तत्त्वाध्यवसायायोगात् तद्भावस्तत्त्वं तदध्यवसायायोगात् । अयोगश्च निर्विषयत्वात् ऊर्ध्वं तदभावेन । यदा चैवं ततश्चैतदप्यनालोचिताभिधानमेव न प्राग् दर्शनेऽपीति । कथमित्याह - दर्शनस्यैव व्यवसायत्वात् कारणात् । एतदेव द्रढयन्नाह-तद्याथात्म्यप्रतिभासनाद् दर्शन एव । एवं पाटवाभावादित्यपि पूर्वोक्तं तदेकस्वभाव* અનેકાંતરશ્મિ જ અને તો તમને ગુણ જ પ્રાપ્ત થવાના... (અર્થાત્ તમે પૂર્વે નાશને પૂર્વભાવરૂપ માન્યો અને અહીં ભાવરૂપ માન્યો, તેનાથી તમારી પૂર્વમાન્યતાનો ત્યાગ થઈ ગયો. એ અસદર્શનત્યાગ છે.) (બૌદ્ધનું ઉપર બતાવેલું વચન પણ દોષભરપૂર છે, એવું ગ્રંથકારશ્રી જણાવે છે -) (૧૯૯) તમે જે કહ્યું હતું કે – “મંદબુદ્ધિવાળા જીવો, વસ્તુના એ ક્ષણસ્થાયી સ્વભાવનો પાછળથી નિશ્ચય કરે છે.” – એ વાત પણ અયુક્ત છે, કારણ કે ક્ષણિક વસ્તુ પાછળ (ઉત્તરવર્તી ક્ષણોમાં) તો રહી જ નથી, તો તેના સ્વભાવનો પાછળથી નિશ્ચય થાય એવું શી રીતે ઘટે ? ન જ ઘટે. તેનું કારણ એ કે, વસ્તુ વિના પણ તેના સ્વભાવનો નિશ્ચય માનવામાં, તે નિશ્ચય ‘નિર્વિષયક’= વિષયભૂત વસ્તુ વિનાનો માનવો પડે, જે અનુભવસિદ્ધ નથી. એટલે પાછળથી નિશ્ચય થવાની વાત તમારા મતે ઘટતી નથી. આવું હોવાથી, બીજું તમે જે કહ્યું હતું કે → “પૂર્વે એ વસ્તુનું દર્શન થવા છતાં પણ એના ક્ષણસ્થાયી સ્વભાવનો નિશ્ચય થતો નથી' – એ વાત પણ વિચાર્યા વિનાની જ ફલિત થાય છે, કારણ કે દર્શન જ તો નિશ્ચયરૂપ છે, તો વસ્તુના દર્શન વખતે એના ક્ષણસ્થાયી સ્વભાવનો નિશ્ચય કેમ ન થાય ? આ જ વાતને દઢ કરવા કહે છે : દર્શનમાં વસ્તુનો યાથાત્મ્યરૂપે (=જેવું એ વસ્તુનું સ્વરૂપ હોય, એ રૂપે જ) પ્રતિભાસ થાય છે. એટલે દર્શનમાં જ વસ્તુનો ક્ષણસ્થાયી સ્વભાવે પ્રતિભાસ થઈ જાય છે. (તેથી દર્શન થવા છતાં પણ એના એ સ્વભાવનો નિશ્ચય ન થવાની વાત તર્કસંબદ્ધ નથી.) ૬. ૧૨૪૪તમે પૃષ્ઠ । . ‘તવેત્વસ્વભાવ॰' કૃતિ -પાઇ: । રૂ. દ્રષ્ટવ્યું ૨૩૪રૂતમં પૃષ્ઠમ્ । ૪. ગ્રૂ૪૪તમે પૃઃ । For Personal & Private Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ १३४७ ( २०० ) अतः ‘तद्वशेन पश्चाद् व्यवस्थाप्यते' इत्यप्यपाटवाभावादुक्तवत् तदयोगादिति । ( २०१ ) ‘विकारदर्शनेनेव विषमज्ञैः' इत्यसुन्दरं ज्ञातम्, तत्र प्राक् सर्वथा मारणात्मक * વ્યાધ્યા त्वात् तस्य-वस्तुन एकस्वभावत्वात् कारणात् ग्राहकभेदायोगादित्यनालोचिताभिधानमेव । अतस्तद्वशेन पश्चाद् व्यवस्थाप्यत इत्यपि किमित्याह- अपाटवाभावात् हेतोः उक्तवत्यथोक्तम् एकस्वभावत्वादिति तथा तदयोगादिति - पाटवाभावायोगादिति क्रिया पूर्ववत् । विकारदर्शनेनेव विषमज्ञैरित्यसुन्दरं ज्ञातम् - उदाहरणम् । कथमित्याह-तत्रेत्यादि । तत्र - विषे अनेकान्तजयपताका ષષ્ઠ: -> * અનેકાંતરશ્મિ વળી, તમે જે કહ્યું હતું કે – “પાટવ ન હોવાથી (પૂર્વે તેનો નિશ્ચય થતો નથી)” – એ વાત પણ વિચાર્યા વિનાની જ જણાય છે, કારણ કે તમારા મતે તો વસ્તુ એકસ્વભાવી છે, એટલે તેને ગ્રહણ કરનાર બે જુદા જુદા જ્ઞાન ન હોઈ શકે. (ભાવ એ કે, પટુતા ન હોવામાં થનારું જ્ઞાન અને પટુતા હોવામાં થનારું જ્ઞાન - એમ બે જુદા જુદા જ્ઞાનો એકસ્વભાવી વસ્તુ વિશે ન થઈ શકે.) (૨૦૦) વળી બીજું તમે જે કહ્યું હતું કે – “એ જ કારણે મંદવ્યવસાયના વશે તેઓ, વસ્તુના ક્ષણસ્થાયી સ્વભાવની પાછળથી વ્યવસ્થા કરે છે” – એ વાત પણ અયુક્ત ઠરે છે, કારણ કે તેઓમાં અપાટવ હોતું જ નથી (કે જેથી તેઓ પૂર્વે નિશ્ચય ન કરે અને પાછળથી નિશ્ચય કરે.) તેનું (=અપાટવ ન હોવાનું) કારણ એ જ કે, ઉપર કહ્યા મુજબ એ અપાટવનું (=પાટવાભાવનું) અસ્તિત્વ ઘટતું નથી. (તાત્પર્ય : પૂર્વે કહ્યું હતું કે, વસ્તુ એકસ્વભાવી હોવાથી પટુતા-અપટુતાને લઈને તેના જુદા જુદા જ્ઞાનો ન થઈ શકે, એ કથન મુજબ એ ફલિત થાય કે વસ્તુના દર્શન વખતે જ વસ્તુના સ્વભાવનો નિર્ણય થઈ જાય અને તો દર્શન વખતે ‘અપાટવ’ જેવું કશું રહ્યું જ નહીં... એટલે એના કારણે પાછળથી વ્યવસ્થા કરવાની વાત ફલ્ગુ જણાય છે.) (૨૦૧) વળી, તમે જે ઉદાહરણ આપ્યું હતું કે → “જેમ અજ્ઞાની લોકો વિકાર દેખાવાથી વિષનો મા૨કસ્વભાવ જાણે છે” – એ પણ સુંદર નથી, કારણ કે દૃષ્ટાંત અને દાષ્કૃતિકમાં દિવસરાતનો ફરક છે. જુઓ - (દાષ્કૃતિક : વસ્તુમાં ક્ષણસ્થાયી સ્વભાવ પૂર્વે પૂર્ણપણે હતો (પાછળથી માત્ર તેનો નિશ્ચય થાય છે) દેષ્ટાંત ઃ વિષમાં મારકસ્વભાવ પૂર્ણપણે (=ફળ આપવા રૂપે પણ) નહોતો, પણ સામગ્રી ભેગી થયે એ સ્વભાવ ઊભો થયો છે.) * બેનો એટલો તફાવત ધ્યાનમાં રાખીને આગળની પંક્તિઓનો ભાવાર્થ સમજવો. १. द्रष्टव्यं १३४४तमं पृष्ठम् । ૨. સર્વથા ‘સાધાર॰' કૃતિ -પાશ્ચિત્ત્વ: । ३. 'दर्शनेन विष०' इति ङ પા: I For Personal & Private Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ ધાર:) व्याख्या विवरण-विवेचनसमन्विता १३४८ शक्त्यभावात्, समग्रभावे विकारदर्शनात्, असमग्राया अदर्शनात्, (२०२) तद्वत् तदितरत्र तथानिश्चयाभावादित्यन्वयिन्येव तथाऽसमानोपलब्ध्यां तत्क्षयेक्षणमित्यलं प्रसङ्गेन ॥ प्राक् सर्वथा-फैलकरणरूपेणापि मारणात्मकशक्त्यभावात् अभावश्च समग्रभावे भक्षणे सति विकारदर्शनात्-वमनादिदर्शनात्, असमग्रायाः-शक्तेः केवलविषगताया अदर्शनात् । एतदेवाह तद्वदित्यादिना । तद्वत्-समग्रभाव इव तदितरत्र-असमग्रायां तथा-फलकरणरूपेण निश्चयाभावात् । इति-एवमन्वयिन्येव तथा-तेन प्रकारेण पूर्वाभावात्मकत्वलक्षणेन असमा - અનેકાંતરશ્મિ .. ભાવના વિષમાં પહેલા ફળકરણરૂપે પણ (ખાવાની સાથે જ મારી નાંખવારૂપે પણ) મારણાત્મક શક્તિ નહોતી, કારણ કે સમગ્રભાવમાં જ તેના વમનાદિ વિકારો દેખાય છે, અસમગ્રભાવમાં નહીં. (આશય એ કે, વિષમાં મારક શક્તિ છે. પણ પહેલાની અવસ્થામાં એ શક્તિ પૂર્ણપણે નથી હોતી, અર્થાત્ મારવારૂપે પણ એ શક્તિ પૂર્વે ન હતી, તેનું કારણ એ કે, વિષને ખાવાદિરૂપ સામગ્રી ભેગી થાય તો જ તે વિષના વમનાદિ વિકારો દેખાય છે. બાકી સામગ્રી વિના, કેવળ વિષ થકી વમનાદિ વિકારો દેખાતા નથી. એ પરથી જણાઈ આવે છે કે, ખાધા પછી જ એ વિષમાં મારણાત્મક શક્તિ પૂર્વપણે પ્રગટ થાય છે, એ પૂર્વે નહીં.) (૨૦૨) આ જ વાત કહે છે - “આ વિષ મારક છે' એવો નિર્ણય સમગ્રભાવની જેમ અસમગ્રભાવમાં થતો નથી. (અર્થાત્ ખાવાદિરૂપ સામગ્રી ભેગી થયે જ તેની મારકતાનો નિર્ણય થાય છે, તે પૂર્વે નહીં.) એ પરથી પણ ફલિત થાય છે કે, પૂર્વે એ મારકશક્તિનું પૂર્ણપણે અસ્તિત્વ નહોતું... એટલે જ આ દૃષ્ટાંત સુંદર નથી, કારણ કે દષ્ટાંતમાં) વિષમાં એ શક્તિ પૂર્વે પૂર્ણપણે નહોતી, પણ (દાષ્ટ્રતિકમાં) વસ્તુમાં ક્ષણસ્થાયિત્વ સ્વભાવ તો પૂર્વે પણ પૂર્ણપણે જ હતો... એટલે તમારી બધી વાતો અયુક્ત જણાઈ આવે છે. નિષ્કર્ષ: એટલે ભાવરૂપે વસ્તુ અન્વયી છે, અર્થાત્ નાશ થયા પછી પણ ભાવરૂપે તેનું અસ્તિત્વ અકબંધ રહે છે – આવું માનો, તો જ છેલ્લા સમયે વસ્તુનો ક્ષય દેખાવવો સંગત બને. જુઓ; ઘડાનો નાશ પૂર્વાભાવરૂપ (પૂર્વવર્તીઘટક્ષણના અભાવરૂપ) અને કપાલાદિ વિજાતીયરૂપ - વિવરમ્ ... 75. फलकरणरूपेणापीति । प्रागवस्थायां हि विषे भवतां मते फलकरणरूपेणापि इदं विषं भक्षितं सत् मारयिष्यतीत्येवंलक्षणेन मारणात्मकशक्तेरभाव: ।। -પઢિ: I ૨. ‘તથા તથા સમાનો' રૂતિ વ-પ4િ:, -પવિતુ ‘તથા સમનોપ૦' રૂતિ | ૨. ‘ધારTI.' રૂતિ રૂ. “વિતરત્રપિ સમાયં(વાં) તથા' કૃતિ -પાઠ: | For Personal & Private Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ १३४९ जयपताका (ષણ: (२०३) यच्चोक्तम्-'अन्यथाऽऽत्मनो व्यवस्थितत्वाद् वेदनाऽभावाद् भावे अपि विकारान्तराभावात् प्रतिपक्षाभ्यासेनाप्यनाधेयातिशयत्वाच्च मुक्त्यसम्भवः' इत्येतदपि न नः क्षतिमावहति, अनभ्युपगमात् । (२०४) न ह्येकान्तनित्यमस्माभिरात्मादि वस्त्वि - વ્યારહ્યા नोपलब्ध्यां विजातीयोपलब्ध्या हेतुभूतया (तत्)क्षयेक्षणम्-अन्तक्षयेक्षणं नान्यथा इत्यलं પ્રસન્ન છે यच्चोक्तमित्यादि । यच्चोक्तं मूलपूर्वपक्ष-अन्यथाऽऽत्मनो व्यवस्थितत्वात् कारणात् वेदनाऽभावात् भावेऽपि विकारान्तराभावात् नित्यतया प्रतिपक्षाभ्यासेनापि । किमित्याहअनाधेयातिशयत्वाच्च मुक्त्यसम्भव इति, एतदपि-पूर्वपक्षोक्तं न न:-अस्माकं क्षतिमावहति । कुत इत्याह अनभ्युपगमात् । एनमेवाह न हीत्यादिना । न यस्मादेकान्तनित्यम અનેકાંતરશ્મિ . છે... (અને એ વિજાતીય કપાલ પણ ભાવરૂપે ઘટભાવ સાથે સંલગ્ન જ છે.) હવે એ વિજાતીય કપાલને (અને એ કપાલના આધારે પૂર્વાભાવને) દેખાવાથી “ઘટનો ક્ષય થયો છે' એવું અવિરોધપણે દેખાઈ આવે... જો વસ્તુને અન્વયી ન માનો, તો પૂર્વે કહ્યા મુજબ ક્ષયનું ઈક્ષણ (=દર્શન) સંગત થાય નહીં. હવે આ પ્રસંગથી સર્યું. સંદર્ભ: ગ્રંથકારશ્રીએ વચ્ચે ક્ષણિકતાસાધક ચાર યુક્તિઓનો નિરાસ કરવાની પ્રતિજ્ઞા કરી હતી. તે પ્રતિજ્ઞા અહીં પૂર્ણ થઈ. હવે ગ્રંથકારશ્રી ફરી બૌદ્ધના (૧૨૭૪ પાના પર રહેલા) પૂર્વપક્ષનું નિરાકરણ કરવા આગળ વધી રહ્યા છે - * સ્યાદ્વાદમતે મુક્તિ-અસંભવદોષનો નિરવકાશ | (૨૦૩) મેંળપૂર્વપક્ષમાં, તમે જે કહ્યું હતું કે – “જો આત્માને નિરન્વય નશ્વર ન માનો, તો તો તે અપ્રશ્રુત-અનુત્પન્ન-સ્થિરેકસ્વભાવે તદવસ્થ રહ્યો હોવાથી, તેમાં જવરાદિ હેતુઓથી કોઈ વેદના નહીં થાય.. કદાચ વેદના થાય તો પણ એકાંત-નિત્યસ્વભાવી હોવાથી તેમાં કોઈ વિકાર ન થાય અને શાસ્ત્રવિહિત પ્રતિપક્ષી ભાવનાથી તેમાં કોઈ અતિશયવિશેષનું આધાન પણ ન થાય અને તો આવા આત્માનો મોક્ષ અસંભવ જ રહે” – એ વાત પણ અમને (સ્યાદ્વાદીને) ક્ષતિકારક નથી, કારણ કે તેવો આત્મા અમે માનતા જ નથી. (૨૦૪) આ જ વાત જણાવે છે – જ આ અધિકારની શરૂઆતમાં, બૌદ્ધે ક્ષણિકમતમાં સર્વસમંજસતા સિદ્ધ કરવા જે પૂર્વપક્ષ રજૂ કર્યો હતો, તે અહીં ‘મૂળપૂર્વપક્ષ તરીકે સમજવો. ૨. ૨૨૭૪તમે પૃછે . ૨. ૨૨૭૪તમે પૃષ્ઠ 1 For Personal & Private Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता १३५० ष्यते । किं तर्हि ? कथञ्चित् । यथा चास्य नित्यानित्यता तथोक्तमेव । नित्यानित्य एव ग्राह्यग्राहकभावस्वकृतकर्मफलभोगादयो युज्यन्ते, कथञ्चिदवस्थितत्वात्, तस्यैव तथावृत्तेः, अनुभवसिद्धत्वात्, अतो विरोधिधर्माध्यासितस्वरूप एव वस्तुन्यनेकान्तवादिन एव सकलव्यवहारसिद्धिः, पीडानिर्वेदमार्गज्ञानभावनादीनामपि कथञ्चिदेका .......... व्याख्या - स्माभिः-जैनैः आत्मादि वस्त्विष्यते । किं तर्हि ? कथञ्चित् नित्यम्, नित्यानित्यमित्यर्थः । यथा चास्य-वस्तुनो नित्यानित्यता तथा चोक्तमेव प्राक् । एवं नित्यानित्य एव आत्मादिवस्तुनि ग्राह्यग्राहकभावश्च स्वकृतकर्मफलप्रत्युपभोगादयश्चेति विग्रहः युज्यन्ते-घटन्ते । कथमित्याह-कथञ्चिदवस्थितत्वात् कारणात् । कथञ्चिदवस्थितत्वं च तस्यैव-ग्राह्यादेः तथावृत्तेः-विशिष्टग्राह्यादिरूपेण वर्तनात् अनुभवसिद्धत्वात् कारणादिति । अतो विरुद्धधर्माध्यासितस्वरूप एव वस्तुनि शब्दवृत्त्या अनेकान्तवादिन एव-वादिन एव सकलव्यवहारसिद्धिः, पीडानिर्वेदमार्गज्ञानभावनादीनामपि-व्यवहारभेदानां कथञ्चिदेकाधि .............. मनेतिरश्मि ....... समे (8नो) मामा वगैरे वस्तुने मेति नित्य (म.प्रत्युत - अनुत्पन्न - स्थिरै ४२वभावी) નથી માનતા, પણ કથંચિત્ (=કોઈક અપેક્ષાએ) નિત્ય માનીએ છીએ, અર્થાત્ નિત્યાનિત્ય ( દ્રવ્યની અપેક્ષાએ નિત્ય અને પર્યાયની અપેક્ષાએ અનિત્ય - એમ નિત્યાનિત્ય) માનીએ છીએ... અને વસ્તુની 'नित्य-अनित्यता' पूर्वे (00 अधि।२मां) अभे 580 ४ छे. આવા નિત્યાનિત્યરૂપ આત્મા વગેરે વસ્તુમાં જ ગ્રાહ્ય-ગ્રાહકભાવ, પોતે કરેલા કર્મનો ફળભોગ વગેરે સંગત થઈ શકે, કારણ કે આવી વસ્તુ કથંચિત્ અવસ્થિત (=સ્થાયી) રહે છે. તેનું (=તેઓ કથંચિત્ અવસ્થિત હોવાનું) કારણ એ કે, તે ગ્રાહ્યાદિરૂપ આત્મા વગેરે જ વિશિષ્ટ ગ્રાહ્યાદિરૂપે તદવસ્થ રહે છે અને આવું અનુભવસિદ્ધ પણ છે જ. (તાત્પર્ય એ કે, એક જ ઘડો બેચાર વરસ સુધી તેવો ને તેવો જ દેખાય છે, અર્થાત્ બે-ચાર વરસ સુધી તે ગ્રાહ્યરૂપે તદવસ્થ રહે છે – એ પરથી તેનું કથંચિ અવસ્થાન નિબંધ જણાઈ આવે છે.) એટલે હકીકતમાં અનેકાંતવાદીઓના મતે જ, સદસ-નિત્યાનિત્ય વગેરે વિરુદ્ધધર્મથી અધ્યાસિત સ્વરૂપવાળી વસ્તુમાં જ (શબ્દવૃત્તિથી) નિરુપચરિતરૂપે ગ્રાહ્ય-ગ્રાહકાદિ તમામ વ્યવહારો સિદ્ધ थाय छे... (मेट मेiतवाहीमते सहि वस्तुमा तेवा व्यवहारो असिद्ध छे, मेसित थयु.) જ સ્થાયી હોવાથી, તેમાં ગ્રાહ્ય ગ્રાહકભાવ અને કર્મકતૃત્વ-કર્મભોસ્તૃત્વ વગેરે જુદા જુદા ક્રમભાવી અનેક પર્યાયો નિબંધ સંગત થઈ શકે. १. 'यथास्य नित्या०' इति ग-पाठः। २. 'ग्राहकस्वभावस्वकृत०' इति ग-पाठः । ३. 'तथा प्रवृत्तेः' इति गपाठः। ४. 'किञ्चिदेकाधि०' इति ग-पाठः । For Personal & Private Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ १३५१ अनेकान्तजयपताका धिकरणत्वेन मुक्त्युपपत्तेरिति । (२०५) न चानुभवसिद्धवस्तुतथाभावे विरोधिधर्माध्यासितस्वरूपाभिधानं न्याय्यम्, अतथाभावे तदभावप्रसङ्गतो विरोधासिद्धेरिति निदर्शितं प्राक् ।( २०६) न च परैरपि स्वलक्षणेषु साधारणा प्रमेयता भ्रान्तौ वाऽभ्रान्ता » વ્યાધ્યાં ... करणत्वेन हेतुना मुक्त्युपपत्तेरिति । न चेत्यादि । न च-नैव अनुभवसिद्धश्चासौ वस्तुतथाभावश्च-सदसद्रूपादिभावश्चेति विग्रहः, तस्मिन् सति विरोधिधर्माध्यासितस्वरूपाभिधानं न्याय्यं वस्तुनः । न च कुत इत्याह-अतथाभाव इत्यादि । अतथाभावे-असदसद्रूपादिभावे तदभावप्रसङ्गतः-वस्त्वभावप्रसङ्गतः विरोधासिद्धेरिति-एवं निदर्शितं प्राक् । न चेत्यादि । - અનેકાંતરશ્મિ .. વળી, અનેકાંતવાદીમતે આત્મા કથંચિત્ અવસ્થિત હોવાથી, (૧) પીડા, (૨) નિર્વેદ, (૩) માર્ગજ્ઞાન, (૪) ભાવના વગેરે ક્રમથી થનારા જુદા જુદા વ્યવહારો આત્મારૂપ એક જ અધિકરણમાં નિબંધ ઘટી જાય અને તો એક જ આત્માની ઉત્તરોત્તર વિશુદ્ધ અવસ્થાઓ થવાથી તેની મુક્તિ પણ ઉપપન્ન થઈ જાય. નિષ્કર્ષ આમ, નિત્યાનિત્યાદિ વિરોધી - અનેકરૂપ વસ્તુમાં જ સર્વ વ્યવહારો સિદ્ધ થાય છે. ન અનેકરૂપ વસ્તુમાં અવિરોધ, અન્યથા વ્યવહારવિરોધ * (૨૦૫) વસ્તુનું સદસદ્ આદિ અનેકરૂપે હોવું અનુભવસિદ્ધ છે, એટલે તે વિશે “વસ્તુનું સ્વરૂપ (૧) સદ્-અસતુ, (૨) નિત્ય-અનિત્ય વગેરે વિરોધી ધર્મોથી અધ્યાસિત શી રીતે ?' - એવું કહેવું ન્યાયસંગત નથી. * કારણ એ જ કે, જો વસ્તુ સદસદાદિ અનેકરૂપ ન માનો, તો તો વસ્તુનો જ વિલોપ થઈ જાય ! એટલે એક જ વસ્તુમાં સદસદાદિ જુદા જુદા ધર્મો હોવામાં કોઈ વિરોધ નથી. એ બધું પૂર્વે અમે બતાવી જ દીધું છે. વળી, હે બૌદ્ધો ! એક જ ધર્મમાં વિરોધી અનેક ધર્મોનું અસ્તિત્વ તમને પણ ઇષ્ટ જ છે. જુઓ - (૧) તમે સ્વલક્ષણરૂપ વસ્તુમાં સાધારણ એવી પ્રમેયત માનો છો, અને (૨) બ્રાન્તજ્ઞાનમાં પણ સ્વસંવેદનને અભ્રાન્ત માનો છો. (તો અહીં (૧) સ્વલક્ષણમાં સાધારણ પ્રમેયતા માનવી, (૨) બ્રાન્તજ્ઞાનમાં અમુક અંશને અબ્રાંત માનવું – એમ વસ્તુને વિરોધી ધર્મથી અધ્યાસિત માનવી; એ તો તમને પણ ઇષ્ટ છે જ.) વિશ્વવર્તી તમામ પદાર્થો પ્રમાણના વિષય છે, અર્થાત્ પ્રમેય છે. એટલે તે બધામાં પ્રમેયતા નામનો ધર્મ આવે. આમ, પ્રમેયતા સર્વ પદાર્થોમાં અનુગત હોવાથી સાધારણરૂપ છે, અહીં વિરોધી અનેક ધમ એ કે, સ્વલક્ષણ=અન્યથી અત્યંત ભિન્ન કરીને પછી પ્રમેયરૂપે સાધારણ કહેવા તે.... ૨. ‘પ્રસાત્ વિરોધા' ત વ-પાઠ: ૨. “ભાવે સ0' તિ વ-પટ: I For Personal & Private Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता १३५२ स्वसंविन्नेष्यते, तत्तथाभावापत्तेरिति न विपश्चितस्तथा विरोधिधर्माभिधानं वैपश्चित्याविरोधि, तत्तथाऽभावे सकलव्यवहाराभावप्रसङ्गात्, अप्रमेयत्वेन स्वलक्षणेषु प्रमाणाप्रवृत्तेः, भ्रान्तौ च स्वसंविदभावप्रसङ्गादिति ॥ વ્યાડ્યા છે . न च परैरपि-बौद्धैः स्वलक्षणेषु-स्वाभ्युपगतेषु वस्तुषु साधारणा प्रमेयता तथा भ्रान्तौ वाऽभ्रान्ता स्वसंविन्नेष्यते, किन्त्विष्यत एव, तत्तथाभावापत्तेः तेषां-स्वलक्षणादीनां तथाभावापत्तेः-प्रमेयादिभावापत्तेः । इति-एवं न विपश्चितः-पण्डितस्य ते तथा-तेन प्रकारेण विरोधिधर्माभिधानं वैपश्चित्याविरोधि-पाण्डित्याविरोधि, किन्तु विरोध्येव, तत्तथाऽभावे तेषां-स्वलक्षणादीनां तथाऽभावे-साधारणप्रमेयतादिरूपेणाभावे । किमित्याह-संकलव्यवहाराभावप्रसङ्गात् । एनमेव दर्शयति अप्रमेयत्वेनेत्यादिना । साधारणप्रमेयताऽभावेऽप्रमेयत्वेन हेतुना स्वलक्षणेषु-परपरिकल्पितेषु प्रमाणाप्रवृत्तेः कारणात् तथा भ्रान्तौ च विकल्पात्मिकायां स्वसंविदोऽभावप्रसङ्गात् सकलसंव्यवहाराभाव इति भावनीयम् ॥ જ અનેકાંતરશ્મિ . તેનું કારણ એ કે, સ્વલક્ષણમાં પ્રમેયતા માનો, તો એ સ્વલક્ષણ પણ પ્રમેયરૂપ (સાધારણરૂપ) બને જ – એ જ રીતે ભ્રાન્તજ્ઞાનમાં અભ્રાન્તતા આવવાથી એ પણ અબ્રાન્ત બને જ.) (૨૦૬) અને તે બૌદ્ધો ! તમે આ રીતે એક જ વસ્તુમાં (સ્વલક્ષણ-સામાન્યકારતા, ભ્રાન્તઅબ્રાન્તતા એવા) વિરોધી ધર્મો કહો, તો તે તમારી વિદ્વત્તાને અવિરોધી નહીં રહે, પણ વિરોધી જ બનશે. (ભાવ એ કે, તમે તો અમને કહેતા હતા કે એક જ વસ્તુમાં વિરોધી ધર્મો ન રહે... અને હવે તો તમે જ વિરોધી ધર્મો કહી બેઠા, એ શું તમારી વિદ્વત્તા છે?). બૌદ્ધઃ અમે વિરોધી ધર્મોનું વારણ કરતા, સ્વલક્ષણમાં સાધારણ એવી પ્રમેયતા નહીં માનીએ. સ્યાદ્વાદીઃ તો તો (પ્રમેયતા વિના તો) એ સ્વલક્ષણાદિ પ્રમેયરૂપ ન બનાવાથી સર્વ વ્યવહારનો વિલોપ થશે ! જુઓ; સાધારણ પ્રમેયતા ન હોવાથી સ્વલક્ષણો પ્રમેયરૂપ નહીં બને અને તો તે વિશે પ્રમાણની પણ પ્રવૃત્તિ નહીં થાય... અને પ્રમાણ વિના તો એ વસ્તુના વ્યવહારો અસંગત ઠરે. વળી, વિરોધી ધર્મોનું વારણ કરવા, જો બ્રાન્ત એવા વિકલ્પમાં સ્વસંવિદને અભ્રાન્ત નહીં માનો, તો સ્વસંવિનો જ અભાવ થઈ જશે ! સ્વસંવિદ્ બ્રાન્ત હોય તો સ્વનું સંવેદન જ નહીં થાય અને તો જ્ઞાનનું જ્ઞાન જ ન થવાથી તજ્જન્ય પ્રવૃત્તિ નહીં થાય અને તો ભ્રાન્તજ્ઞાન થકી વ્યવહાર જ નહીં થાય. (ભાવ એ કે, પટ હોવા છતાં ઘટજ્ઞાન થવું એ જ્ઞાન ભ્રમરૂપ છે. પોતાને ઘટજ્ઞાન થયું હોવા ૨. ‘પ્રાન્તા સંવિ' રૂતિ -પઢિ: ૨. ‘qfઇતિસ્થ તથા' ત ટુ-પાઠ: રૂ. ‘સત્તનો વ્યવ' રૂતિ - પાઠ: | For Personal & Private Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ १३५३ अनेकान्तजयपताका (૨૦૭) ૧ ચૈતવાત્મી-ના-ભવન-મન-ની--ધાન્યામિનાત્મमनित्यमशुचि दुःखमेव, अन्वयस्यैवात्मत्वात्, तस्य च व्यवस्थापितत्वात् । एवं नानित्यमेव, तदतादवस्थ्यात्, अन्यथा तदनुपपत्तेः। एवं नाशुच्येव, शुचिपरिणामभावात्, વ્યાડ્યા . ___न चैतदित्यादि । न चैतदात्मा-ऽङ्गना-भवन-मणि-कनक-धन-धान्यादिकं वस्तु अनात्मकमनित्यमशुचि दुःखमेव-एकान्तेनैव । कुत इत्याह-अन्वयस्यैवात्मत्वात्, तस्य च-अन्वयस्य व्यवस्थापितत्वात् । एवं नानित्यमेव-एकान्तेन । कुत इत्याह-तदतादवस्थ्यात्, अन्यथा तदनुपपत्तेः-अतादवस्थ्यानुपपत्तेः तुच्छाभावत्वेन भावितमेतत् । एवं नाशुच्येव - અનેકાંતરશ્મિ જ છતાં પટજ્ઞાન થયું છે, એમ માનવું એ સ્વસંવિદ્ અંશમાં બ્રાન્તિ છે અને તો ઘટજ્ઞાનનું જ્ઞાન કદાપિ થશે જ નહીં. એટલે સ્વસંવિદ્ છે જ નહીં. વળી, સ્વસંવિદ્ જો ભ્રાન્ત હોઈ શકે, તો દરેક વ્યક્તિને દરેક વખતે શંકા થશે કે મને થયેલું જ્ઞાનનું જ્ઞાન ભ્રાન્ત નથી ને? અને તેથી કશો વ્યવહાર જ નહીં થાય...) એટલે વસ્તુને વિરોધી ધર્મથી અધ્યાસિત ન માનો, તો તમામ વ્યવહારનો વિલોપ થશે. નિષ્કર્ષ + ફલિતાર્થ : એટલે વસ્તુને અન્વયશીલ અને અનેક ધર્મથી અધ્યાસિત જ માનવી રહી, અન્યથા નિરન્વય-નશ્વર માનવામાં તો ઐહિક-આમુમ્બિક સર્વ વ્યવહારનો વિલોપ જ છે. એમ સમજવું. (બૌદ્ધ આ અધિકારની શરૂઆતમાં જે પૂર્વપક્ષ કર્યો હતો, તેનો સુવિસ્તૃત ઉત્તરપક્ષ અહીં પૂર્ણ થયો... હવે અનેકાંતજયપતાકા ગ્રંથની શરૂઆતમાં એકાંતવાદીએ જ “એકાંતમાં જ મોક્ષ એવો પૂર્વપક્ષ કર્યો હતો, તેનું ખંડન કરવા, હવે ગ્રંથકારશ્રી તેની સાથે વાર્તાલાપ કરે છે –. - એકાંત અનાત્મક્તાદિનો નિરાસ - (૨૦૭) આત્મા, અંગના, ભવન, મણિ, કનક, ધન, ધાન્ય વગેરે આ બધી વસ્તુઓ, એકાંતે (૧) અનાત્મક, (૨) અનિત્ય, (૩) અશુચિ, (૪) દુઃખરૂપ જ છે – એવું નથી, કારણ કે તેઓ કથંચિદ્ આત્મકાદિ રૂપે પણ ઉપલબ્ધ થાય છે. જુઓ - (૧) વસ્તુનો પૂર્વાપર ક્ષણોમાં “અન્વય” જ આત્મરૂપ (=વસ્તુનું પોતાનું સ્વરૂ૫) છે અને એ અન્વયની નિબંધ વ્યવસ્થા અમે કરી જ દીધી છે. એટલે આત્મા વગેરે તમામ પદાર્થો કથંચિત્ અન્વયરૂપ (=આત્મરૂપ-સાત્મક) હોવામાં કોઈ ક્ષતિ નથી. (૨) વસ્તુઓ એકાંતે અનિત્યરૂપ જ નથી, કારણ કે ઘટ વગેરેનું જ પાછળથી અતદવસ્થરૂપે અસ્તિત્વ દેખાય છે. (અન્યથાક) જો એકાંતે અનિત્ય હોય, તો પાછળ તેમનો તુચ્છ-અભાવ જ રહેવાથી, તેમાં ઘડાનું અતદવસ્થપણું નહીં રહે. ૨. “તનુત્વઃ ' ત -પઢિ: I For Personal & Private Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ ...... .. ૩fધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता १३५४ लोके तथोपलब्धेः । एवं न दुःखमेव, मुक्तिसुखजनकत्वात्, पारम्पर्येण तत्स्वभावत्वादिति ॥ (२०८)किञ्चानात्मकं शून्यमसदित्यभिन्नोऽर्थः, अनित्यमस्थिरं सदिति च । ततश्च यद्यनात्मकं कथमनित्यम् ? (२०९) अथानित्यं कथमनात्मकमिति ? कथं च बुद्ध ... થાળી ... एकान्तेन शुचिपरिणामभावात् । भावश्च लोके तथोपलब्धेः जलशुचिकरणेन । एवं न दुःखमेव-एकान्तेन वस्तु । कुत इत्याह-मुक्तिसुखजनकत्वात् । जनकत्वं च पारम्पर्येण तत्स्वभावत्वात्-मुक्तिसुखजनकस्वभावत्वात् ॥ ___ अभ्युच्चयमाह किञ्चेत्यादिना । किञ्च अनात्मकं शून्यमसदित्यभिन्नोऽर्थः, पर्यायशब्दाः खल्वेत इत्यर्थः । एवमनित्यमस्थिरं सदिति च अभिन्नार्थ इति । ततश्च यद्यनात्मकं वस्तु असदित्यर्थः ततः कथमनित्यं-कथं सदिति भावः ? अथानित्यं कथमनात्मकमिति ? तत्त्वतो ... અનેકાંતરશ્મિ . (આશય એ કે, ઘડો ફૂટી ગયા પછી પણ તૂટેલો ઘડો દેખાય છે, અર્થાત્ ઘડાનું અતદવસ્થાપણું અનુભવાય છે, પણ ઘડો જો નિરન્વય નશ્વર હોય, તો ત્યાં તુટેલો ઘડો (=ઘડાનું અતદવસ્થપણું) નહીં દેખાય. તેમાં પ્રતીતિનો વિલોપ છે.) એટલે ઘટાદિ પદાર્થોને કથંચિત્ નિત્ય જ માનવા રહ્યા... (૩) વસ્તુ એકાંતે અશુચિરૂપ જ છે - એવું પણ નથી, કારણ કે તેઓમાં શુચિપરિણામનું નિબંધ અસ્તિત્વ છે અને તેનું કારણ એ કે, લોકમાં શુચિરૂપે તેઓની ઉપલબ્ધિ થાય છે જ (લોકમાં, પાણીથી ધોયા પછી કપડા વગેરેનો શુચિરૂપે વ્યવહાર થાય છે જ.) એટલે તેઓ શુચિરૂપ હોવામાં કોઈ ક્ષતિ નથી. (૪) એ જ રીતે વસ્તુ એકાંતે દુઃખરૂપ જ નથી, કારણ કે રજોહરણ-પુસ્તક વગેરે વસ્તુઓ પરંપરાએ મોક્ષસુખને ઉત્પન્ન કરનાર છે અને તે વસ્તુઓનો પરંપરાએ ( જ્ઞાન/ચારિત્રને ઉત્પન્ન કરવા દ્વારા મોક્ષસુખને ઉત્પન્ન કરવાનો સ્વભાવ જ છે. (એટલે તેઓ કથંચિત્ સુખરૂપ પણ છે જ.) સાર: એટલે વસ્તુને એકાંતે અનાત્મકાદિરૂપ માની લેવી તર્કસંગત નથી. - એકાંત-અનાત્મકાદિ માનવામાં વિરોધ - (૨૦૮) બીજી વાત તમારા મતે, (૧) અનાત્મક, શૂન્ય, અસત્ – આ બધા પર્યાયવાચી શબ્દો છે, એક જ અર્થને કહેનારા છે, અને (૨) અનિત્ય, અસ્થિર, સત્ - આ બધા પણ પર્યાયવાચી શબ્દો છે. (કારણ કે વત્ સત્ તનિત્યમ્ વગેરે) હવે બૌદ્ધો વસ્તુને અનાત્મક-અનિત્યરૂપ માને છે, પણ અહીં પ્રશ્ન એ થાય કે, જો વસ્તુ અનાત્મક=અસત્ હોય, તો તે અનિત્ય સત્ શી રીતે ? અને જો વસ્તુ અનિત્ય સત્ હોય, તો તે અનાત્મક=અસત્ શી રીતે ? For Personal & Private Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ १३५५ अनेकान्तजयपताका धर्मसङ्घलक्षणे परमनिर्वृत्तिहेतौ दोषकलङ्करहिते महारत्नत्रये सति वचनमार्गकुशलस्य तदपायभीरोः अपास्ताशङ्कमिदं वक्तुमुचितं यदुत सर्वमेवाशुचि सर्वमेव दुःखमिति, तदाशातनापत्तेः, असदभिधानात्, अन्यथा रत्नत्रयायोगः, तदन्याशुच्याद्यविशेषात् योगे वास्तवो विरोधः । कथं चेत्यादि । कथं च बुद्धधर्मसङ्घलक्षणे, महारत्नत्रये सतीति योगः । किंविशिष्ट इत्याह-परमनिर्वृत्तिहेतौ सत्त्वानां दोषकलङ्करहिते, विष्कम्भणप्रहाणादिना रागादिरहित इत्यर्थः । वचनमार्गकुशलस्य वक्तुः तदपायभीरो:-वचनापायभीरोरपास्ताशङ्कमिति क्रियाविशेषणं इदं वक्तुमुचितं कथं यदुत सर्वमेवाशुचि सर्वमेव दुःखमिति ? कथमनुचितमेतदित्याह-तंदाशातनापत्तेः-रत्नत्रयाशातनापत्तेः । आपत्तिश्च असदभिधानात् असद्रत्नत्रयस्या - અનેકાંતરશ્મિ - આમ, પરમાર્થથી એકાંતમતમાં વાસ્તવિક વિરોધ જણાઈ આવે છે. (કથંચિત્ અન્વયશીલ નિત્યાનિત્યાદિ રૂપ વસ્તુમાં કોઈ વિરોધનો અવકાશ નથી.) એકાંત અશુચિ-દુઃખરૂપ માનવામાં ઘોર આશાતના ૯ (૨૦૯) જીવોને પરમમોક્ષનું મૂળકારણ, દોષોને અટકાવવા અને ઘટાડવા દ્વારા રાગાદિ દોષરૂપી કલંકથી રહિત એવા (૧) બુદ્ધ, (૨) સંઘ, અને (૩) બૌદ્ધધર્મ મહાન રત્નત્રય વિશે, વચનમાર્ગમાં કુશળ અને વચનના દોષમાં ભીરુ એવા વક્તાએ તમામ આશંકાઓને દૂર કરીને તમામ પદાર્થો (રત્નત્રય પણ) અશુચિ અને દુઃખરૂપ છે' એવું નિઃશકપણે બોલવું, તે શી રીતે ઉચિત કહેવાય? (ભાવ એ કે, વચનામાર્ગમાં કુશળ વ્યક્તિ, પરમસુખનું કારણ અને રાગાદિથી રહિત રત્નત્રયને પણ અશુચિરૂપ - દુઃખરૂપ કહે, તે શી રીતે ઉચિત કહેવાય ?) પ્રશ્નઃ પણ તેવું કહેવામાં અનુચિત શું? ઉત્તર : અરે ! રત્નત્રય શું અશુચિ-દુઃખરૂપ છે ? નથી જ.... તે છતાં તે કુશળ વ્યક્તિ, રત્નત્રયમાં અસત્ (=ન રહેલ) પણ અશુચિ વગેરેનું કથન કરે છે, અને એ રીતે અસતુ-અશુચિ આદિને કહેવાથી તો રત્નત્રયની ઘોર આશાતના થાય ! એટલે બુદ્ધાદિ રત્નત્રયને અશુચિ-દુઃખરૂપ કહેવું અનુચિત જ છે. બૌદ્ધઃ ર્તમામ પદાર્થો અશુચિ-દુઃખરૂપ છે, તો રત્નત્રયને પણ અશુચિ-દુઃખરૂપ માની લઈએ તો ? આશાતનાની વાત બાજુ પર મૂકીને, પોતાની માન્યતાને પકડીને, બૌદ્ધ પોતાનું વિચારવિહોણું વક્તવ્ય રજૂ કરે છે. . ‘શુગાવિશેષા' તિ -પાડોશુદ્ધ: | ૨. “વોને વાતિ' રૂતિ -પઢિ: I રૂ. ‘નિવૃતિદેતી' કૃતિ ટુપાઠ:. ૪. ‘તથા તવાસા(શા)તના ' તિ ટુ-પક: For Personal & Private Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ મધક્કાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता १३५६ वाऽतिप्रसङ्ग इति ॥ (૨૨)પર્વર તથાપિતા-કૂન-ભવન-મન-ન-ધન-ધાન્યાવિमनात्मकमनित्यशुचि दुःखमिति कथञ्चिद् विज्ञाय (भावतः) तथैव भावयतो वस्तुतस्तत्राभिष्वङ्गास्पदाभावाद् भावनाप्रकर्षविशेषतो वैराग्यमुपजायते, ततो मुक्तिः । तथाहि आत्माऽऽत्मीयदर्शनमेव मोहः, तत्पूर्वक एवा(त्मा )त्मीयस्नेहो रागः, तत्पूर्विकैवानुरागविषयोपरोधिनि प्रतिहतिढेष इति कृत्वा' इति यदुक्तं तत् परपक्षे उक्तिमात्रमेव, उक्तव વ્યાહ્યા ......... शुच्यादि । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-अन्यथा रत्नत्रयायोगः । कथमित्याह-तदन्याशुच्याद्यविशेषाद् रत्नत्रयस्य । 'आदि'शब्दाद् दुःखपरिग्रहः । योगे वा रत्नत्रयस्याशुच्याद्यविशेषेऽपि किमित्याह-अतिप्रसङ्ग इति ॥ एवं चेत्यादि । एवं च कृत्वा तथाह्येतदात्माङ्गनेत्यादि यावत् तत्पूर्विकैवानुरागविषयोपरोधिनि प्रतिहतिष इति कृत्वेति यदुक्तं मूलपूर्वपः तत् परपक्षे-बौद्धमते उक्ति અનેકાંતરશ્મિ સ્યાદ્વાદીઃ તો તો રત્નત્રય જ નહીં ઘટે, કારણ કે આ રીતે તો વિષ્ઠાદિ અશુચિ-દુઃખરૂપ પદાર્થને સરખા જ રત્નત્રય થઈ ગયા ! તો તેવા વિષ્ઠાદિ તુલ્યને “પરમસુખનું ભાજન - દોષરહિત શી રીતે કહેવાય ? (વાડપિs) કદાચ તેવાને રત્નત્રયરૂપ માની પણ લો, તો પણ અતિપ્રસંગ એ આવશે કે, અશુચિ-આદિરૂપ વિષ્ઠા વગેરેને પણ “રત્નત્રય” માનવા પડશે ! આમ, ઘોર આશાતના થતી હોવાથી બધા પદાર્થોને એકાંતે અશુચિરૂપ કે દુઃખરૂપ કહેવું બિલકુલ ઉચિત નથી. એટલે તમારે કથંચિહ્વાદ ચાદ્વાદ જ શરણભૂત છે. * અનેકાંતવાદમાં ભાવનાદિની અસંગતિનો નિરાસ : (૨૧૦) વળી, મૂળપૂર્વપક્ષમાં (પ્રથમ અધિકારગત પૂર્વપક્ષમાં પાના નં. ૫૧માં) તમે જે કહ્યું હતું કે, - “આ આત્મા, અંગના, ભવન, મણિ, કનક, ધન, ધાન્ય વગેરે પદાર્થો અનાત્મક, અનિત્ય, અશુચિરૂપ છે, એવું જાણીને ખરા ભાવથી તેવી ભાવના ભાવતો “વસ્તુમાં આસક્તિ કરવા જેવું કશું નથી' એવી ભાવનાના પ્રકર્ષવિશેષથી વૈરાગ્ય ઊભું થાય અને તેનાથી મોક્ષ થાય.. તે આ રીતે - હું અને મારું એવું દર્શન જ “મોહ છે અને તેનાથી થનારો હું અને મારા વિશેનો સ્નેહ એ જ “રાગ છે અને એ રાગપૂર્વક તેના (અનુરાગના વિષયભૂત આત્મ-આત્મીયના) પ્રતિબંધક ઉપર અણગમારૂપ દ્રષ' થાય છે. (પણ અનાત્મકતાદિનો બોધ થયે આ રાગ-દ્વેષ-મોહની હાનિ થાય જ અને તો મોક્ષ પણ થાય જ...)” – એ બધું પરમતે (બૌદ્ધમતે મોક્ષની સંગતિ માટે) કહેલું વચન માત્ર બોલવા પૂરતું છે, કારણ કે આ જ અધિકારમાં પૂર્વે કહ્યા મુજબ એ વચન નિર્વિષયક જણાઈ આવે છે. ૨. દ્રષ્ટચ્ચે ૧૨-૧રતને પૂછે . ૨. પૂર્વમુદ્રિત ‘સુવીદ્ય' ત્યશુદ્ધપાઠ:, અત્ર તુ D-પ્રત પઢિ: રતને પૃષ્ઠ 7 રૂ. દ્રષ્ટચ્ચે ૧૨ For Personal & Private Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ १३५७ अनेकान्तजयपताका (પષ્ટઃ - निर्विषयत्वात् । (२११) यच्चेदमुक्तम्-'यदा तु तदात्माङ्गनादिकं सात्मकाद्यपि तदा यथोक्तभावनाऽभावाद् भावेऽपि मिथ्यारूपत्वाद् वैराग्याभावः, तदभावाच्च मुक्त्यभाव इति' तदेतदत्यन्तनिःस्वस्य महाधने दानभोगवति स्वदोषापादनम् । (२१२) तथाहि વ્યાહ્યા જ मात्रमेव । कथमित्याह-उक्तवत्-यथोक्तं तथा निर्विषयत्वात् कारणात् । यच्चेदमुक्तं मूलपूर्वपक्षे एव-यदा तु तदात्माङ्गनादिकं सात्मकाद्यपि तदा यथोक्तभावनाऽभावात् वस्तुतथाऽभावेन भावेऽपि मिथ्यारूपत्वाद् भावनाया उक्तादेव हेतोः । किमित्याह-वैराग्याभावः, तदभावाच्च-वैराग्याभावाच्च मुक्त्यभाव इति । तदेतत्-मूलपूर्वपक्षोक्तं अत्यन्तनिःस्वस्य कस्यचिन्महाधने कस्मिंश्चित् किंविशिष्ट इत्याह-दानभोगवति स्वदोषापादनं किमसौ ददाति भुङ्क्ते वा यो महाधन इत्येवम्प्रायम् । एतदेवाह तथाहीत्यादिना । तथाहीति पूर्ववत् । कथ - અનેકાંતરશ્મિ .... ..................... (નિર્વિષયકપણું આ રીતે - (૧) હમણાં સર્વ મનાત્મવંવગેરેનું ખંડન કર્યું. તેનાથી તે નિર્વિષયક થાય, અને (૨) પ્રકર્ષ ક્ષણિકવાદમાં તેવું શક્ય નથી ઈત્યાદિ રીતે) (૨૧૧) અને એ પૂર્વપક્ષમાં જ (પાના નં. ૫૩ પર) બીજું તમે જે કહ્યું હતું કે - “જો અનેકાંતમતે આત્મા, અંગના વગેરે સાત્મક વગેરે પણ હોય, તો વસ્તુ તો સાત્મક હોવાથી એકાંત-નિરાત્મક ન રહેવાથી (તેમાં આત્મ-આત્મીયભાવ હું અને મારાનો ભાવ ઊભો થશે અને તો) નૈરામ્ય ભાવના થઈ શકશે નહીં... અને થાય, તો પણ એ ભાવના મિથ્થારૂપ જ ફલિત થશે, કારણ કે એવી કોઈ વસ્તુ જ નંથી... અને યથાર્થ ભાવના વિના વૈરાગ્ય નહીં થાય અને વૈરાગ્ય વિના તો મોક્ષ પણ નહીં થાય” – આ બધી વાતો તો, ધન, ભોગવાળા, મહાન ધનિક સામે કોઈક અત્યંત ગરીબ જાણે પોતાના દોષનું આપાદાન કરતો હોય, તેના જેવી છે. (ભાવ એ કે, કોઈક નિર્ધન માણસ પોતામાં રહેલા દાન-ભોગ-અસમર્થતારૂપ દોષનું ધનિકમાં આપાદાન કરે કે – “બીચારો આ ધનિક માણસ શું આપતો હશે? ને શું ખાતો હશે?' – વગેરે... પણ ધનિક માણસ તો દાન-ભોગસંપન્ન જ છે, હકીકતમાં દાન-ભોગની તકલીફો નિર્ધનને જ પડે છે... તેમ છે બૌદ્ધો ! તમે અમને (=સ્યાદ્વાદરૂપી ધનથી મહાધનિકને) કહો છો કે – “તમારા મતે ભાવના, વૈરાગ્ય, મોક્ષ શી રીતે ઘટે ?” પણ અમારા મતે તો એ બધું સંગત જ છે, હકીકતમાં તો એ બધી અસંગતિઓની તકલીફો (સ્યાદ્વાદરૂપી ધનથી શૂન્ય નિર્ધન એવા) તમને જ આવવાની...) આ જ વાત (જૈનમતે મોક્ષની નિબંધ સંગતિ છે એવું) કહે છે - જે વસ્તુનો, ભાવનામાં માત્ર નિરાત્મક રૂપે જ બોધ થાય છે. હવે અનેકાંતમતે તો એકાંત-નિરાત્મક કોઈ વસ્તુ જ નથી. એટલે તે રૂપે પ્રતિભાસ કરાવનારી ભાવના મિથ્થારૂપ જ ફલિત થાય. રૂ. ‘ પામ્' રૂતિ -પાઠ: I ૬. ધરૂતને પૂછે ! ૨. ધરૂતમ પૃષ્ઠ | ૨. “તથા યથo' રૂતિ -પઢિ: I ૬. દ્રષ્ટગં ધરૂતમ પૃષ્ઠમ્ I ૬. ‘તોષવદ્વાન' કૃતિ -પd: I For Personal & Private Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ થવાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता १३५८ कथञ्चित् सात्मकादावेव तस्मिन् भावकविषयभावेनानुपचरितरूपा सम्भवति भावना, नान्यथेति कथं यथोक्तभावनाऽभावः? कथं वा पररूपेण अनात्मके तत्तत्संयोगापेक्षयाऽनित्ये तदशुचिपरिणामभावादशुचौ तथासन्तापकरत्वेन दुःखे सत्यस्या मिथ्यारूपत्वम् ? વ્યથા ञ्चित्-केनचित् प्रकारेण प्रतिपक्षनयानुसारिणा सात्मकादावेव तस्मिन्-वस्तुनि भावकविषयभावेन सता तात्त्विकेन अनुपचरितरूपा-मुख्या सम्भवति भावना, नान्यथा । इति-एवं कथं यथोक्तभावनाभावः? नैवेत्यर्थः । कथं वा पररूपेणानात्मके-वस्तुनि तत्तत्संयोगापेक्षया बाह्यान्तरभावावधिकृत्य अनित्ये तदशुचिपरिणामभावान्नरकादिगतिमधिकृत्य अशुचौ तथा-संयोगवियोगाभ्यां सन्तापकरत्वेन हेतुना दुःखे सति वस्तुनि अस्याः-भावनाया मिथ्यारूपत्वम् ? कथं वा तस्याः-भावनायाः तत्प्रकर्षरूपवैराग्याभाव इति योगः । कथं च - અનેકાંતરશ્મિ ... (૧) ભાવનાસંગતિ (૨૧૨) અનાત્મક વસ્તુ પણ કથંચિત્ (=કોઈક અપેક્ષાએ જે નયની અપેક્ષાએ અનાત્મક છે, તેના પ્રતિપક્ષી નયની અપેક્ષાએ) સાત્મક છે. આવી સાત્મક (=સસ્વરૂપી) વસ્તુમાં જ, જેના વિશે ભાવના ભાવવાની છે, એ વિષયનું તાત્વિક અસ્તિત્વ છે અને તો તે વિશે અનુપચરિતરૂપે (મુખ્યરૂપે વાસ્તવિકરૂપે) ભાવના સંભવી શકે... અન્યથા નહીં. (નિરાત્મક વસ્તુનું તો અસ્તિત્વ જ ન હોવાથી તે વિશે ભાવના જ ન થાય.) આવું હોય, તો સાત્મક વસ્તુમાં પણ યથોક્ત (નૈરાભ્ય) ભાવના કેમ ન થાય? થાય જ. (૨) ભાવનાની યથાર્થતાં (ક) દરેક વસ્તુઓ પરરૂપે અનાત્મક છે. દા.ત. ઘટ પટરૂપે અનાત્મક=નિઃસ્વરૂપ છે. વળી, (ખ) વસ્તુઓ બાહ્ય-આત્યંતર સંયોગની અપેક્ષાએ અનિત્ય છે (તે તે સંયોગો કાયમ ટકતા નથી એ અપેક્ષાએ) વળી (ગ) નરકાદિ ગતિને લઈને વસ્તુ અશુચિપરિણામવાળી છે. (નરકાદિમાં માંસ-લોહી વગેરેની દુર્ગધથી વ્યાપ્ત વૈતરણી નદી વગેરે અશુચિવાળી વસ્તુઓ છે), અને (ઘ) દરેક પદાર્થો સંયોગ-વિયોગ કરવા દ્વારા (=અનિષ્ટ પદાર્થો સંયોગ દ્વારા અને ઇષ્ટ પદાર્થો વિયોગ દ્વારા) સંતાપને કરનાર હોવાથી દુઃખરૂપ છે. આમ, વસ્તુ જ્યારે કથંચિત્ નિરાત્મકાદિરૂપ પણ હોય, તો તે વિશે થનારી નૈરાભ્યાદિ ભાવનાઓ મિથ્યા શી રીતે ? (અર્થાત્ યથાર્થ જ છે. કેમકે તે ભાવનાઓની વિષયભૂત વસ્તુ નિરાત્મકાદિરૂપ છે જ.) હવે પ્રશ્ન થાય કે, વસ્તુ સાત્મકાદિરૂપ હોય, તો તેમાં નૈરાભ્ય વગેરે ભાવનાઓ મિથ્યા ન કહેવાય ? તો એનું સમાધાન એ કે, વસ્તુ કથંચિત્ નિરાત્મકાદિરૂપ પણ છે જ અને તો નૈરાશ્યાદિ ભાવનાઓ પણ યથાર્થપણે થઈ શકે. ૨. “ભવાધિકૃત્યનિ નિત્યનિત્યે' ત -પાઠ:I For Personal & Private Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ १३५९ अनेकान्तजयपताका (षष्ठः -ON (२१३) कथं वा तस्यास्तथाविधनिर्वेदभावेन विरतिपरिणामयोगात् तत्त्वज्ञानसम्भवेन वस्तुयाथात्म्यावसायात् औदासीन्यभावत उपायप्रवृत्त्या तत्प्रकर्षरूपवैराग्याभावः ? (२१४) कथं वा सत्यस्मिन् असत्प्रवृत्तिरहितस्य निःसङ्गभावात् साम्परायिकबन्धशून्यस्य परमार्थगुणस्थानयोगतोऽपचीयमानकर्मराशेः सर्वपरिशातभावतो मुक्त्यभाव इति ............... व्याख्या ..... न स्यादित्याह-तथाविधनिर्वेदभावेन-चित्रक्षयोपशमभावाच्चित्रनिर्वेदभावेन हेतुना विरतिपरिणामयोगात्, अत एव तत्त्वज्ञानसम्भवेन वस्तुयाथात्म्यावसायात् हेतोः औदासीन्यभावतः सनिबन्धनत्वेन उपायप्रवृत्त्या उक्तनीतितः तत्प्रकर्षरूपवैराग्याभावः-औदासीन्यप्रकर्षरूपवैराग्याभावः । कथं वा सत्यस्मिन्-वैराग्ये असत्प्रवृत्तिरहितस्य-प्राणिनः निःसङ्गभावात् कारणात् साम्परायिकबन्धशून्यस्य वीतरागतया परमगुणस्थानयोगतः-शैलेश्यवाप्त्या अपचीयमानकर्मराशेः तदपराबन्धकत्वेन सर्वपरिशातभावतो भवोपग्राहिकर्माधिकृत्य .............. ........... ..... मनेतिरश्मि ............................................ (3) वैराग्यसंगति (૨૧૩) હવે ભાવના થકી કર્મનો ચિત્ર (વિશિષ્ટ પ્રકારનો) ક્ષયોપશમ થાય અને તેનાથી વિશિષ્ટ નિર્વેદ થાય અને પછી તેનાથી વિરતિનો પરિણામ ઊભો થાય... ત્યારબાદ એ વિરતિપરિણામથી તત્ત્વજ્ઞાન અને તત્ત્વજ્ઞાનથી વસ્તુની યાથાભ્યતાનો નિશ્ચય (=વસ્તુ જે સ્વરૂપે હોય, એ સ્વરૂપે એનો निश्चय) थाय... अने वस्तुनी यथार्थता ४५॥या पछी वस्तु विशे (सनिधन=सभूत वस्तुभूस) ઉદાસીનભાવ પ્રગટ થાય અને તેથી તે વ્યક્તિ રાગાદિના ઘટાડવાના ઉપાયમાં પ્રવૃત્ત થાય છે અને આમ ઉપાયપૂર્વક પ્રવૃત્તિ કરવાથી એનો એ ઉદાસીનભાવ એકદમ પરાકાષ્ઠાને પ્રાપ્ત કરે છે. બસ, આ ઔદાસીન્યનો પ્રકર્ષ એ જ વૈરાગ્ય છે. આવું હોય, તો અમારા સ્યાદ્વાદમતે વૈરાગ્યનો અભાવ કેવી રીતે? (અર્થાત અમારા મતે વૈરાગ્ય थाय छे ४...) (४) मोक्षसंगति (२१४) मेवो वै२।२५ लोय, तो नि:सं (=निरास:त) भावनाना २६ मे व्यक्ति असत्प्रवृत्ति (=प्रवृत्ति)थी २रित जने... अने भावो व्यतिवीतताने प्राप्त २N (Ainयि:=) કષાયજન્ય કર્મબંધથી મુક્ત થાય છે... પછી શૈલેશીકરëની પ્રાપ્તિથી પરમગુણસ્થાન=આયોગી આ કરણથી યોગનિરોધ કરાય અને પર્વત જેવી નિષ્પકમ્પ અવસ્થા પ્રાપ્ત થાય છે અને અયોગી ગુણઠાણું भेजवाय छे. १. पूर्वमुद्रिते 'चित्त' इति पाठः, अत्र H-D-प्रतपाठः। २. 'शमयोगभावात् चित्र०' इति ङ-पाठः। ३. पूर्वमुद्रिते तु 'भावतश्चित्त०' इत्यशुद्धपाठः। ४. पूर्वमुद्रिते 'शेलैश्यः' इति पाठः, अत्र D-H-प्रतपाठः । For Personal & Private Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ મધર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता १३६० परिचिन्त्यतामेतत् ॥ __ (२१५) यदा तु तदात्माङ्गनादिकमनात्मकाद्येव तदोक्तवद् युक्तो भावनाभावः, भावेऽपि मिथ्यारूपता वैराग्याभावो मुक्त्यभावश्चेति । ( २१६) इतश्चैतदेवं सर्वथाऽनात्मकत्वे निःस्वभावत्वेन अनित्यत्वासिद्धिः, अनित्यत्वस्य वस्तुधर्मत्वात्, अतद्धर्मत्वे ચાહ્યા છે... मुक्त्यभाव इति कथं वा मुक्त्यभाव इति परिचिन्त्यतामेतत् ॥ __यदा त्वित्यादि । यदा तु तदात्माङ्गनादिकमनात्मकायेव-एकान्तेन तदा-तस्मिन् काले उक्तवत्-यथोक्तं प्राक् भावकभाव्याभावेन तथा युक्तो भावनाभावः, भावेऽपि भावनाया मिथ्यारूपता वस्त्वन्यथात्वेन एवं वैराग्याभावो मुक्त्यभावश्चेति युक्तः । अभ्युच्चयमाह इतश्चेत्यादिना । इतश्च एतदेवं यदधिकृतं कथमित्याह-सर्वथाऽनात्मकत्वेन वस्तुनः निःस्वभावत्वेन हेतुना । किमित्याह-अनित्यत्वासिद्धिः । अनित्यत्वासिद्धिश्च अनित्यत्वस्य - અનેકાંતરશ્મિ - ગુણસ્થાન (=૧૪મું ગુણઠાણું) પ્રાપ્ત થાય છે અને એ વખતે યોગ ન હોવાથી નવા કર્મો ન બંધાય અને સત્તાગત કર્મરાશિ ઘટતી જાય... છેલ્લે ચાર ભવોપગ્રાહી કર્યો પણ ક્ષીણ થવાથી બધા કર્મોથી છુટકારો થયે આત્માનો “મોક્ષ થાય છે. આવી રીતે મોક્ષ થાય છે જ, તો યાદ્વાદમતે મોક્ષનો અભાવ કેવી રીતે? આ બધી વાતો તમે (=બૌદ્ધો) એકદમ શાંતિથી વિચારો... * એકાંત-અનાત્મક આદિ માનવામાં જ અસંગતિઓ : (૨૧૫) જ્યારે આત્મા, અંગના વગેરે વસ્તુઓ એકાંતે અનાત્મક જ હોય, ત્યારે તો ઉપર કહ્યા મુજબ ભાવક (=ભાવના કરનાર વ્યક્તિ) અને ભાવ્ય (જેના વિષે ભાવના કરવાની છે, તે વસ્તુ) બંને નિરાત્મક હોવાથી તેઓનું અસ્તિત્વ જ નથી અને તો ભાવના પણ ન થાય... કદાચ ભાવના થાય, તો પણ એ ભાવના મિથ્યારૂપ જ થશે, કારણ કે (વસ્વીથાત્વેન=) વસ્તુ નિરાત્મક છે અને તમે ભાવના અનિત્યતાદિ સની કરો છો એટલે તો એ મિથ્યા જ ફલિત થાય... અને ભાવના વિના વૈરાગ્ય ન થાય અને વૈરાગ્ય વિના તો મોક્ષ પણ ન થાય. આમ, હકીકતમાં એકાંતવાદીમતે જ બધી અસંગતિઓ છે. # સર્વથા અનાત્મક માનવામાં અનિત્યતાની અસિદ્ધિ (૨૧૬) વસ્તુને એકાંતે અનાત્મક માનો, તો તો વસ્તુ નિઃસ્વભાવી હોવાથી વસ્તુમાં “અનિત્યતા' પણ સિદ્ધ થશે નહીં, કારણ કે અનિત્યતા તો વસ્તુનો ધર્મ છે (એ ધર્મ, નિરાત્મક-નિઃસ્વભાવી અવસ્તુમાં શી રીતે રહે?). ૨. ‘ત્વસિ:' તિ -પઢિ: I For Personal & Private Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ १३६१ अनेकान्तजयपताका (ષણ: -O> तदभावेन वस्तुनो नित्यत्वापत्तेः, तद्धर्मत्वे च तदव्यतिरेकतः कथमनात्मकत्वं वस्तुन एवात्मकत्वात् ॥ (२१७) द्वितीयक्षणे यतस्तदेव न भवति, अतस्तदनात्मकमनित्यमिति चोच्यते - ચાહ્યા ... वस्तुधर्मत्वात्, अतद्धर्मत्वे-अवस्तुधर्मत्वे तदभावेन-अनित्यत्वाभावेन अतद्धर्मतया वस्तुनो नित्यत्वापत्तेः, इतश्चैतदेवमिति वर्तते । तद्धर्मत्वे च-वस्तुधर्मत्वे चाऽनित्यत्वस्य तदव्यतिरेकतः-वस्त्वव्यतिरेकतः कारणात् कथमनात्मकत्वं-नि:स्वभावत्वं च वस्तुनः ? कथं च न स्यादित्याह-वस्तुन एवात्मकत्वात् इति ॥ पराभिप्रायमाह-द्वितीयक्षणे-वस्त्वात्मलाभानन्तरभाविनि यतस्तदेव न भवति वस्त्वेकान्तेन अतस्तत्-वस्तु अनात्मकमनित्यमिति चोच्यते । इति चेत्, एतदाशङ्कयाह-यदेव અનેકાંતરશ્મિ જ પ્રશ્નઃ અનિત્યતાને વસ્તુનો ધર્મ ન માનીએ તો? ઉત્તરઃ તો તો વસ્તુ અનિત્યતા ધર્મથી શૂન્ય બને અને તો વસ્તુ નિત્ય બનવાની આપત્તિ આવે! જે તમને બિલકુલ ઇષ્ટ નથી. એટલે “અનિત્યતા’ એ વસ્તુનો જ ધર્મ છે અને એ અનિત્યતાનો વસ્તુની સાથે (અવ્યતિરેક=) અભેદ હોવાથી, વસ્તુ નિરાત્મક-નિઃસ્વભાવી શી રીતે કહેવાય? કારણ કે અનિત્યતા તો સત્ છે. (ભાવ એ કે, અનિત્યતા વસ્તુનો ધર્મ છે. વસ્તુ એટલે અપરિકલ્પિત-સસ્વભાવી પદાર્થ, તેનો ધર્મ અનિત્યતા છે. હવે આવી અનિત્યતાને ઘટાદિમાં માનો, તો ઘટને પણ અપરિકલ્પિત-સસ્વભાવી વસ્તુરૂપ માનવો પડે અને વસ્તુ એ જ આત્મક છે. એટલે ઘટાદિને એકાંત નિરાત્મકરૂપ માની શકાય નહીં.). નિષ્કર્ષ: વસ્તુને અનિત્ય માનવામાં અનાત્મકતા ન રહે ને અનાત્મક માનવામાં અનિત્યતા ન રહે... આમ, પૂર્વાપર વિરોધ હોવાથી એક જ વસ્તુને અનાત્મક-અનિત્યરૂપ કહેવી બિલકુલ ઉચિત નથી. (હવે બૌદ્ધ, વસ્તુને અનિત્ય-અનાત્મક રૂપે સિદ્ધ કરવા પૂર્વપક્ષો રજૂ કરે છે અને ગ્રંથકારશ્રી પણ સચોટ તર્કોથી એ પૂર્વપક્ષોનું ઉન્મૂલન કરે છે -). (૨૧૭) બૌદ્ધ ઘટ વગેરે વસ્તુઓ આત્મલાભ પછીની (જે સમયે પોતાનું અસ્તિત્વ છે, તે પછીની) બીજી ક્ષણે હોતી નથી (તેઓનું અસ્તિત્વ નથી રહેતું) એ જ કારણથી તેઓ (૧) અનાત્મક, અને (૨) અનિત્ય કહેવાય છે... ૨. પૂર્વમુદ્રિતે ‘નિત્ય' તિ પતિ:, સત્ર D-H-પ્રતપીઠ: . ‘વો તે' ત પ4િ: I For Personal & Private Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ મથાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता १३६२ इति चेत्, यदेव भवति तदेव न भवतीत्येकत्र भवनाभवनयोविरोधः । यदा भवति न तदा न भवति, यदा च न भवति न तदा भवतीति विरोधाभाव इति चेत् एकाधिकरणत्वनिबन्धनोऽयम् । न च तदेवमपि नेति निभाल्यतामेतत् ॥ (२१८) अभवनस्याभावाद् भवनमात्रस्यैव वस्तुत्वादुक्तदोषाभाव इति चेत्, એ વ્યહ્યા .... भवति वस्तु तदेव न भवतीति-एवमेकत्र भवनाभवनयोविरोधः । यदेत्यादि । यदा भवति न तदा न भवति, आत्मलाभोत्तरकालमभवनात् । यदा च न भवति न तदा भवति, आत्मलाभकाल एव भवनात् । इति-एवं विरोधाभावः । इति चेत्, एतदाशङ्कयाह-एकाधिकरणत्वनिबन्धनोऽयं-विरोधः । न च तदेकाधिकरणत्वमेवमपि-कालभेदेऽपि सति नेति । किं तहि ? अस्त्येव । निभाल्यतामेतत् सूक्ष्मबुद्धिचक्षुषा । अभवनस्येत्यादि । अभवनस्य अभावात् कारणात् भवनमात्रस्यैव वस्तुत्वात् उक्तदोषाभावस्तत्त्वत एकाधिकरणत्वाभावात् । इति चेत्, एतदाशङ्याह-तदभावेन-अभवना અનેકાંતરશ્મિ . સ્યાદ્વાદીઃ (વેવ મતિ) જે વસ્તુ હોય, (વેવ મવતિ) તે જ વસ્તુ ન હોય, એવું કહેવામાં તો એક જ વસ્તુમાં ભવન-અભવનનો વિરોધ થાય... (એક જ વસ્તુ હોય પણ ખરા ને ન પણ હોય એવું તો શી રીતે બને ?) બૌદ્ધ હોવા - ન હોવાનો કાળ જુદો જુદો છે, એટલે કોઈ વિરોધ નથી. ભાવ એ કે, જયારે પૂર્વેક્ષણે તે હોય છે, ત્યારે તે ન હોય એવું ન બને (કારણ કે વસ્તુનું અભવન ન હોવાનું તો આત્મલાભ પછીની બીજી ક્ષણે હોય છે, પૂર્વક્ષણે નહીં.) અને જયારે ઉત્તરક્ષણે તે ન હોય, ત્યારે તે હોય એવું ન બને (કારણ કે વસ્તુનું ભવન=હોવું તો આત્મલાભ વખતે જ હોય છે, તે પછીની ઉત્તરક્ષણે નહીં.) આમ, ઘટાદિ વસ્તુનું ભવન-અભવન જુદા જુદા કાળે હોવાથી તેમાં કોઈ વિરોધ નથી. સ્યાદ્વાદી : અરે ! વિરોધ અમે એક અધિકરણને લઈને આપ્યો છે (અર્થાત્ એક જ વસ્તુમાં ભવન-અભવન બે શી રીતે થાય? એમ અમે વિરોધ કહ્યો છે. હવે કાળભેદ હોવા છતાં પણ ભવનઅભવનનું એકાધિકરણપણું (સમાનાધિકરણપણું) નથી એવું નથી, અર્થાત્ એકાધિકરણપણું જ છે. (આશય એ કે, એક જ વસ્તુનું પૂર્વાપરક્ષણે ભવન-અભવન થાય છે. એટલે કાળભેદ થનારા ભવનઅભવન પણ એક જ વસ્તુમાં રહે છે, તો અહીં વિરોધ એ કે, એક જ વસ્તુમાં જ એકાંત એકસ્વભાવી છે તેમાં) ભવન-અભવન રૂપ બે વિરોધી ધર્મો શી રીતે રહે?). આ બધું, સૂક્ષ્મબુદ્ધિરૂપી આંખથી દેખવાની જરૂર છે. એટલે એક જ વસ્તુમાં ભવન-અભવન હોવામાં વિરોધ છે જ.. (૨૧૮) બૌદ્ધ : અભવન જેવું કશું છે જ નહીં, માત્ર ભવન જ વસ્તુરૂપ છે. એટલે વસ્તુમાં માત્ર ભવનનું જ અસ્તિત્વ રહેશે, અભવનનું નહીં અને તો પૂર્વોક્ત (એક-અધિકરણને લઈને ભવન For Personal & Private Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ १३६३ तदभावेन सदाभवनापत्तिर्नाम दोषान्तरमिति यत्किञ्चिदेतत् । तस्यैव क्षणभवनस्वभावत्वात् तदतिरिक्ताभवनाभावान्न दोषान्तरमिति चेत्, एवमपि क्षणादूर्ध्वं तदेव न भवतीति उक्तदोषानतिवृत्तिः ॥ ( २१९ ) स्यादेतदेककाले खलु भवनाभवनयोर्विरोध: । क्षणिके तु भवने क्षणा अनेकान्तजयपताका ષષ્ઠ: જબાળા * भावेन। किमित्याह-सदाभवनापत्तिर्नाम अधिकृतभवनस्य दोषान्तरम् । इति एवं यत्कि - ञ्चिदेतत्-अनन्तरोदितम् । तस्यैवेत्यादि । तस्यैव - क्षणभवनस्य क्षणभवनस्वभावत्वात् कारणात् तदतिरिक्ताभवनाभावतः-भवनातिरिक्ताभवनाभावात् न दोषान्तरम् - अनन्तरोदितम् । इति चेत्, एतदाशङ्कयाह-एवमपि क्षणादूर्ध्वमात्मलाभक्षणात् तदेव न भवति-यदेव भवति तदेव न भवति इत्युक्तदोषानतिवृत्तिः, तदेकाधिकरणतया विरोध एवेत्यर्थः ॥ स्यादेतत्-अथैवं मन्यसे- एककाले खलु इत्येककाल एव भवनाभवनयोर्विरोधः । ... અનેકાંતરશ્મિ Page #241 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता । १३६४ दूर्ध्वमवश्यमेव तन्न भवति, अन्यथा क्षणिकत्वविरोधादित्युक्तदोषाभावः । यत्किञ्चिदेतत्, अधिकदोषापत्तेः । एवं हि न यदैव भवति तदैव न भवति, अपि तूर्ध्वम् ; ( २२०) अतः कादाचित्कं तदभवनमिति कादाचित्कत्वत एव तदुत्पत्तेः अत एव नाशयोगाद् भावोन्मज्जनप्रसङ्गइत्यधिकदोषापत्तिः । निर्लोठितं चैतदधः । अतः सर्वथा अनात्मकत्वे निःस्व .................. * व्याख्या ........ क्षणिके तु भवने सति क्षणादूर्ध्वमवश्यमेव तत्-भवनं न भवति । अन्यथा-एवमनभ्युपगमे किमित्याह-क्षणिकत्वविरोधादिति-एवमुक्तदोषाभाव इति । एवं पूर्वपक्षमाशङ्कयाह-यत्किञ्चिदेतत्-अनन्तरोक्तम् । कुत इत्याह-अधिकदोषापत्तेः । एनामेवाह एवं हीत्यादिना । एवं यस्मात् न यदैव भवति तदैव न भवति, अपि तूर्ध्वम्-अन्यदा; अतः कादाचित्कं तदभवनंअधिकृतभवनाभवनम् । इति-एवं कादाचित्कत्वत एव कारणात् तदुत्पत्तेः-अभवनोत्पत्तेः । अत एव-उत्पत्तेरेव नाशयोगात् कारणात् अभवनस्य किमित्याह-भावोन्मज्जनप्रसङ्गःअधिकृतभवनोन्मज्जनप्रसङ्गः तदभवननाशान्यथाऽनुपपत्तेः । इति-एवमधिकदोषापत्तिः । निर्लोठितं चैतदधः । अतः सर्वथाऽनात्मकत्वे वस्तुनो निःस्वभावत्वेन हेतुना अनित्यत्वा ....... मनेतिरश्मि ........ - હવે અધિકૃત ભવન ક્ષણિક છે, એટલે એક ક્ષણ પછી અવશ્ય તે ભવન ન જ રહેવાનું... (અન્યથા) જો એક ક્ષણ પછી પણ રહે, તો તો તેની ક્ષણિકતાનો વિરોધ થાય... એટલે એક જ વસ્તુનું જુદા જુદા કાળ ભવન-અભવન થાય છે અને તેમાં કોઈ વિરોધ નથી. (ફલતઃ પૂર્વોક્ત દોષ નહીં सावे.) સ્યાદ્વાદી : તમારૂં આ કથન પણ અસાર છે, કારણ કે અહીં તો અધિક દોષો આવી પડે છે. જુઓ - તમારા ઉપરોક્ત કથનથી એ ફલિત થાય છે કે, વસ્તુ જયારે હોય, ત્યારે જ તે ન હોય એવું ન બને (અર્થાત્ વસ્તુના ભવન વખતે જ અભવન ન હોય, પણ પાછળથી ન હોય એવું બને (અર્થાત્ પાછળથી એનું અભવન હોય.). ___ (२२०) मेनो मतलव से थयो , अधिकृत भवन३५ वस्तुनु अभवन' हथि& छ, अर्थात् અમુક પ્રતિનિયત (અપરક્ષણાદિરૂપ) કાળમાં જ થનારું છે અને કદાચિત્ક હોવાથી જ એ અભવનની ઉત્પત્તિ પણ માનવી પડે અને ઉત્પત્તિ હોવાથી જ એ અભવનનો નાશ પણ માનવો પડે (કારણ કે ઉત્પન્ન થનારી વસ્તુનો નાશ થાય જ.) અને અભવનનો નાશ થાય, તો ફરી એ વસ્તુ ઉત્પન્ન થવાનો प्रसं॥ २॥वे ! (अन्यथा) वस्तुना भवन विना (तदनुपपत्तेः) मे समवननो ना ५५न्न थाय नही. *जौद्धनो मेयो सिद्धांत छ , यि यनारी वस्तु क्षण होय साने तेना उत्पत्ति-नाश थाय. १. पूर्वमुद्रिते 'यदैव न भवति तदैव (न) भवति' इति पाठः, अत्र D-प्रतपाठः। २. 'भवनोन्मज्जन०' इति क पाठः । For Personal & Private Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ १३६५ अनेकान्तजयपताका (પ8: -૭) भावत्वेनानित्यत्वासिद्धिः । (२२१) अतो वस्त्वेव तत्स्वभावत्वात् तथा तथा भवत् पूर्वपूर्वपर्यायनिवृत्तिस्वभावं कथञ्चिदनित्यं तथाप्रतीतेरिति । (२२२) एवं यदि सर्वथाऽशुचि दुःखं च कथं वस्त्वक्षये तत्क्षयः? ।केन चायमिष्ट इति चेत्, कथं तद्विक વ્યથા ......... सिद्धिरिति स्थितम् । अतो वस्त्वेव तत्स्वभावत्वात् कारणात् तथा तथा-तेन तेन पर्यायरूपेण भवत् पूर्वपूर्वपर्यायनिवृत्तिस्वभावं सत् कथञ्चिदनित्यं-तदन्यथाभवनेन तथाप्रतीतेरिति । एवमित्यादि । एवं यदि सर्वथा अशुचि दुःखं च वस्त्वेवं कथं वस्त्वक्षये सति तत्क्षयः-अशुचिदुःखक्षयः ? केन चायं-वस्त्वक्षये तत्क्षय इष्टः ? इति चेत्, एतदा-शङ्याह છે અનેકાંતરશ્મિ (ભાવ એ કે, ઘટનું અભવન કાદાચિત્ક છે, એટલે તેનો નાશ થાય જ. પણ ઘટનું ભવન થાય, તો જ એ અભવનનો નાશ થાય. એટલે અભવનનો નાશ માનવા ફરી ઘટનું ભવન માનવું પડે અને તો ઘડો ફૂટ્યા બાદ ઠીકરા થયાની બીજી ક્ષણે ફરી ઘડો ઉત્પન્ન થાય એવું માનવું પડે !) એટલે અહીં તો અધિક દોષ આવી પડે છે, અને તમારી આ વાતનું નિરાકરણ પૂર્વે (બીજા અધિકારમાં) અમે વિસ્તારથી કર્યું છે. નિષ્કર્ષ તેથી વસ્તુને જો સર્વથા અનાત્મક (=અસ્વરૂપી) માનો, તો તે વસ્તુ સ્વભાવરહિતનિઃસ્વભાવ થવાથી, તેમાં “અનિત્યત્વ સ્વભાવ પણ નહીં ઘટે અને તો (બૌદ્ધના મુખ્ય સિદ્ધાંતરૂપ) વસ્તુની અનિત્યતા સિદ્ધ થાય નહીં. - કથંચિઃ અનિત્યતા (૨૨૧) એટલે વસ્તુનો જ તેવો સ્વભાવ હોવાથી, તે વસ્તુ તે તે પર્યાયરૂપે ઉત્પન્ન થઈને પૂર્વ-પૂર્વ પર્યાયથી નિવૃત્ત થવાના સ્વભાવવાળી છે. આવી વસ્તુનું અપર-અપર પર્યાયરૂપે અન્યથાભવન ( જુદા-જુદારૂપે પરિણમન) થતું હોવાથી, એ વસ્તુ કથંચિત્ અનિત્ય છે અને તેનું કારણ એ કે, એ વસ્તુની એ રૂપે જ પ્રતીતિ થાય છે. . (આ પ્રમાણે એકાંત અનાત્મકતા અને અનિત્યતાનું નિરાકરણ કરીને, હવે ગ્રંથકારશ્રી એકાંત અશુચિ-દુઃખરૂપતાનું નિરાકરણ કરવા યુક્તિ રજૂ કરે છે –) - એકાંત અશુચિ-દુ:ખરૂપતા માનવામાં દોષો (૨૨૨) જો વસ્તુ સર્વથા અશુચિ અને દુઃખરૂપ જ હોય, તો તો વસ્તુનો ક્ષય ન થાય ત્યાં સુધી અશુચિ-દુઃખનો ક્ષય પણ કેવી રીતે ? બૌદ્ધઃ વસ્તુના ક્ષય વિના અશુચિ-દુઃખનો ક્ષય કોને ઇષ્ટ છે? કોઈને નહીં. (એટલે ભાવ એ કે, વસ્તુ હોય ત્યાં સુધી અશુચિ-દુઃખ હોવાના જ.). ૨. દ્રષ્ટવ્યું ૨૩૬૦તમં પૃષ્ઠમ્ | ૨. ‘વસ્તુ' રૂતિ ૫-પઢિ: ! રૂ. ‘વાષ્ટિ ' રૂતિ -પd: I For Personal & Private Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ ધિવાર) व्याख्या-विवरण-विवेचनसमन्विता १३६६ लस्य भगवतो वस्तुत्वम् ? असंस्कृतत्वादिति चेत्, एतदेव कथमिति चिन्त्यम् । ( २२३) सम्भूय प्रत्ययाभूतेरिति चेत्, सामग्रीजनिकेति त्यक्तोऽभ्युपगमः । पाक्षिक एवायमिति વ્યર્થ છે कथं तद्विकलस्य-अशुच्यादिविकलस्य भगवतः-बुद्धस्य वस्तुत्वम् ? असंस्कृतत्वात् । इति चेद् भगवत एतदेव-असंस्कृतत्वं कथमिति चिन्त्यम् । सम्भूय प्रत्ययाभूतेः । इति चेत्, एतदाशङ्कयाह-सामग्रीजनिकेति त्यक्तोऽभ्युपगमः । पाक्षिक एवायम् । ... અનેકાંતરશ્મિ .... સ્યાદ્વાદીઃ તો અશુચિ વગેરેથી વિકલ-રહિત બુદ્ધ પરમાત્માની વસ્તુરૂપતા શી રીતે સિદ્ધ થશે? (તાત્પર્ય : તમે વસ્તુ-અશુચિ વગેરેનો સહભાવ માની લીધો, એટલે વસ્તુ હોય તો અશુચિ વગેરે પણ હોય જ અને અશુચિ વગેરે ન હોય તો એ વસ્તુ પણ ન હોય... હવે અહીં પ્રશ્ન એ થાય કે, તો અશુચિ વગેરેથી રહિત બુદ્ધ વસ્તુરૂપ શી રીતે બને ?) બૌદ્ધઃ બુદ્ધ પરમાત્મા “અસંસ્કૃત” છે, અર્થાત્ બધા હેતુઓ (સંસ્કૃત=) ભેગા થઈને તેમને (=બુદ્ધને) ઉત્પન્ન કરે છે એવું નથી... પણ બુદ્ધનો જ “શુચિરૂપ” અને “અદુઃખરૂપ હોવાનો સ્વાભાવિક ગુણ છે. (એટલે તેમની વસ્તુરૂપતા અને શુચિ-આદિરૂપતા સંગત જ છે.) સ્યાદ્વાદી પહેલા તો એ જ વિચારવું જોઈએ કે, બુદ્ધ “અસંસ્કૃત” કેમ? (અર્થાત્ બધા હેતુઓ ભેગા મળીને તેમને ઉત્પન્ન કરે - એવું કેમ નહીં?). (૨૨૩) બૌદ્ધઃ જે કારણો ભેગા મળીને કાર્યને ઉત્પન્ન કરે છે, તે કારણોથી બુદ્ધ ઉત્પન્ન જ થતા નથી... (એટલે જ બુદ્ધ અસંસ્કૃત છે, અર્થાત્ બધા હેતુઓ ભેગા મળીને તેમને ઉત્પન્ન કરે એવું ન બને.) સ્યાદ્વાદીઃ અરે ! આવું કહીને તો તમે “સામગ્રી જ જનક બને' - એ અભ્યપગમ તો છોડી જ દીધો ! (કારણ કે તમે બુદ્ધને) સામગ્રીથી અજન્ય માન્યા, એટલે અહીં સામગ્રી જનક બની નહીં.) બૌદ્ધ : “સામગ્રી જનક બને એ અભ્યપગમ તો પાક્ષિક-વૈકલ્પિક છે. એટલે સામગ્રી ક્યાંક વિવરમ્ 76. असंस्कृतत्वादिति । समेत्य हेतुभिरकृतत्वात् । स्वाभाविको ह्यसौ भगवतो गुणो यदुत शुचिरूपत्वमदुःखरूपता च ।। 77. सम्भूय प्रत्ययाभूतेरिति । सम्भूय-मिलित्वा ये प्रत्यया:-कारणानि कार्यं जनयन्ति तेभ्य: सकाशादभूते:-अनुत्पादात् ।। 78. પતિ જીવાત | વરિત સામગ્રીÍના વવિન્રત્યર્થ છે. આવું કહીને બૌદ્ધને એ ફલિત કરવું છે કે, હેતુસામગ્રીથી જન્ય પદાર્થ જ અશુચિ-દુ:ખરૂપ હોય, તે સિવાય સહજ-સ્વાભાવિક પદાર્થ નહીં. હવે બુદ્ધ હેતુસામગ્રીજન્ય નથી, એટલે તેમનો શુચિરૂપ-અદુ:ખરૂપ હોવાનો સ્વાભાવિક ગુણ છે. For Personal & Private Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ १३६७ अनेकान्तजयपताका चेत्, किमत्र ज्ञापकमिति वाच्यम् । “असंस्कृतप्रभाविता ह्यार्यपुद्गलाः" इति वचनम् । (२२४) कः खलु अस्यार्थः ? किमुपादानमात्रजन्मानः किं वा असन्त एवेति ? यद्याद्यः पक्षो बोधमात्राद् बोधमात्रजन्मेति न तेन कस्यचिदवगमः । ततश्च परित्यक्तमस्य - વ્યારથી જ इति चेत्, एतदाशङ्कयाह-किमत्र ज्ञापकमिति वाच्यम् । “असंस्कृतप्रभाविता हि आर्यपुद्गलाः" इति वचनं ज्ञापकम् । एतदाशङ्कयाह-कः खल्वस्यार्थो वचनस्य ? किमुपादानमात्रजन्मान आर्यपुद्गलाः किं वा असन्त एवेति ? उभयथाऽपि दोषमाह-यद्याद्यः पक्षो बोधमात्रादुपादानात् बोधमात्रजन्म इति-एवं न तेन कस्यचिदवगमो बोधमात्रेण અનેકાંતરશ્મિ .... જનક બને અને ક્યાંક ન પણ બને. સ્યાદ્વાદીઃ પણ તમે અહીં એ કહો કે “બુદ્ધ અસંસ્કૃત છે, સામગ્રીથી જન્ય નથી' – એ વાતમાં પ્રમાણ શું? અર્થાત્ એ વાતને જણાવનારું શું કોઈ વચન છે? (આશય એ કે સામગ્રી કારણ છે, એ માન્યતા વૈકલ્પિક હોવાનું પ્રમાણ છે?) બૌદ્ધ : હા, જરૂર જુઓ – “સંસ્કૃતપ્રભાવિતા હિં કાર્યપુદ્રના: ' - આ વચન છે. તે એ જ જણાવે છે કે, (આર્યપુદ્ગલો=) બુદ્ધ આત્માઓ, (હિં=) ખરેખર (અસંસ્કૃત=) સામગ્રીથી ઉત્પન્ન થયા વિના જ (પ્રભાવિતા:=) જન્મને પામ્યા છે... (એ પરથી ફલિત થાય છે કે, બુદ્ધ આંત્માઓ સામગ્રીથી જન્ય નથી.) (૨૨૪) સ્યાદ્વાદીઃ એ વચનનો અર્થ શું? (જો સામગ્રીથી જન્ય નથી તો) શું એ બુદ્ધજ્ઞાન (૧) ઉપાદાન માત્રથી ઉત્પન્ન થનાર છે, કે (૨) માત્ર અસદ્ જ છે? – આ બેમાંથી તમે કયો પક્ષ સ્વીકારશો ? - (૧) પ્રથમપક્ષનું નિરાકરણ : જો માત્ર બોધરૂપ ઉપાદાનથી એ બોધમાનરૂપ બુદ્ધજ્ઞાન ઉત્પન્ન થાય એવું કહો, તો એ .............................................. વિવUF .. .... 79. असंस्कृतप्रभाविता हीति । असंस्कृता:-सामग्र्या: अनिष्पादिता: सन्तः प्रभवम्-उत्पादं प्राप्ता દિ-પુરમ્ | 80. પાઈપુરાના રૂતિ આ યુદ્ધાત્માન: || જ અહીં આત્મા એટલે જ્ઞાન સમજવું. બૌદ્ધમતે જ્ઞાનપરંપરાથી જુદી કોઈ આત્મા નામની વસ્તુ જ નથી. હવે બુદ્ધનું આ જ્ઞાન, રૂપ-આલોક વગેરે કારણસામગ્રીથી જન્ય હોતું નથી, એવું બૌદ્ધનું કહેવું છે, તે વિશે હવે ગ્રંથકારશ્રી પ્રશ્ન કરે છે. ૨. આવા સન્ત તિ' ત -પાઠ: . ૨. પૂર્વમુદ્રિતે ‘સામધૂય:' રૂત પાઠ:, સત્ર N-Jતપ: | For Personal & Private Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ મધર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता १३६८ सर्वज्ञत्वमसमञ्जसं चैतत् । ( २२५) न च तदपरग्राह्यमित्यज्ञातप्रलापोक्तिमात्रं तद्यજ વ્યારહ્યા अनालम्बनेन । ततश्च परित्यक्तमस्य-आर्यपुद्गलस्य सर्वज्ञत्वम् । सर्वं न जानात्यकिञ्चिज्ञोऽयमिति प्राप्तम् । असमञ्जसं चैतत् । उपचयमाह न चेत्यादिना । न च तत्-बोधमात्रमपर અનેકાંતરશ્મિ બુદ્ધજ્ઞાનથી કોઈપણ વસ્તુનો અવગમ નહીં થાય ! કારણ કે વિષયથી અજન્ય બુદ્ધજ્ઞાન તો નિરાલંબન થઈ ગયું. ભાવાર્થ જો બુદ્ધજ્ઞાન વિષયભૂત વસ્તુને આશ્રયીને થાય, તો એના દ્વારા એ વસ્તુને જાણવી શક્ય બને... પણ બુદ્ધજ્ઞાન જો ઉપાદાનરૂપ બોધક્ષણથી જ ઉત્પન્ન થાય - વિષયભૂત વસ્તુથી ઉત્પન્ન ન થાય - તો એના દ્વારા વિષયભૂત કોઈ વસ્તુ ન જણાય... કારણ કે, વિષયથી અજન્ય બુદ્ધજ્ઞાન નિરાલંબન થઈ ગયું, તેનું કોઈ આલંબન (=વિષય) ન રહ્યું. હવે જો એ બુદ્ધજ્ઞાનથી કંઈ ન જણાય, તો તો બુદ્ધપરમાત્માનું સર્વજ્ઞપણું ત્યક્ત થઈ ગયું ! (સર્વ વસ્તુ જાણનારને સર્વજ્ઞ કહેવાય. હવે આ બુદ્ધ તો ઉપર કહ્યા મુજબ કંઈ જાણતો નથી, તો એ “સર્વજ્ઞ શી રીતે કહેવાશે? ઉપરથી એ કંઈ ન જાણનાર હોવાથી “અકિંચિદ્રજ્ઞ' કહેવાશે...) એટલે તો અસમંજસતા ઊભી થશે. (બુદ્ધ ભગવાન અસર્વજ્ઞ હોય, એવું તમને જરાય ઇષ્ટ નથી. પણ તમારી નિર્વિચાર માન્યતા પ્રમાણે એવું બધું પણ ફલિત થવા લાગશે.) (૨૨૫) વળી આવું બુદ્ધજ્ઞાન, બીજા કોઈ વ્યક્તિ વડે ગૃહીત થઈ શકશે નહીં. (તાત્પર્ય એ કે, બુદ્ધજ્ઞાન જો માત્ર સ્વસંવેદનરૂપ હોય - વિષયથી અજન્ય હોવાથી જો વિષયરૂપ આલંબનથી શૂન્ય હોય - તો તો એ બુદ્ધજ્ઞાન ગ્રાહ્ય બને નહીં, બીજા જ્ઞાનથી ગૃહીત થાય નહીં, કારણ કે તમારી જ માન્યતા છે કે, આલંબનશૂન્ય જ્ઞાન ગ્રાહ્ય બને નહીં. અથવા બુદ્ધિજ્ઞાન બીજા કોઈ જ્ઞાનને ઉત્પન્ન કરતું નથી, એટલે તે કોઈનું આલંબન (=વિષય) પણ નથી બનતું (નાર વિષય: એ નિયમ અહીં ધ્યાનમાં લેવો.) અને તો એ બુદ્ધજ્ઞાન, બીજા જ્ઞાનથી ગ્રાહ્ય પણ ન બને... નહીંતર તો ઘટજ્ઞાનથી અનાલંબન=અવિષય એવો પટ પણ ગ્રાહ્ય બનશે !) આમ, બુદ્ધજ્ઞાન અપરથી ગ્રાહ્ય નથી, એટલે બીજું કોઈ તેને જાણતું નથી અને તો “સંત " વિવરણ છે 81. अनालम्बनेनेति । न विद्यते आलम्बनं यस्य तदनालम्बनं तेन । यदि हि विषयवस्त्वालम्ब्योत्पन्नं स्याद् बुद्धज्ञानं तदा तत् किञ्चिज्जानीयात् । यदा तु स्वोपादानक्षणमात्रात् तदुत्पद्यते तदा न किञ्चित् તેનાવચિત તિ | 82. अपरग्राह्यमिति । अपरेण-बुद्धव्यतिरिक्तेन गृह्यते यत् तदपरग्राह्यम् । अयमभिप्राय:-यदेतद् बुद्धस्य ज्ञानं तद् यदि स्वसंविदितबोधमात्रमेवाभ्युपगम्यते तदा अन्येन केनापि न तद् गृह्यते इत्यायातम् । अनालम्बनस्याग्राह्यत्वेन भवद्भिरभ्युपगमात् ।। જ For Personal & Private Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ ........... १३६९ अनेकान्तजयपताका -ON भ्युपगमः । न चेदं परममुनिवचने बुद्धिमत आपादयितुं न्याय्यमिति परिभाव्यतामेतत् ॥ ___ (२२६) अथापरः पक्षः-कथमसतां वस्तुत्वम् ? कथं वा न पुष्करपुष्करादीनाम् ? कथं वा सत् सर्वथाऽसद् भवति कथं वा नासदपि सत् ? ( २२७) ततश्च अननादित्वमपि .......... व्याख्या .............. ग्राह्यम् । इति-एवमज्ञातप्रलापोक्तिमानं त_भ्युपगमः । न चेदमित्यादि । न चेदम्अज्ञातप्रलापोक्तिमात्रत्वं परममुनिवचने-बुद्धवचने बुद्धिमतः-पुंस आपादयितुं न्याय्यमितिएवं परिभाव्यतामेतत् ॥ द्वितीयपक्षमधिकृत्याह-अथापरः पक्षः-असन्त एवेत्ययम् । एतदाशङ्कयाह-कथमसताम्-आर्यपुद्गलानां वस्तुत्वम् ? कथं वा न पुष्करपुष्करादीनां-नाकाशपद्मादीनाम् ? कथं वा सत्-भावरूपं सर्वथाऽसद् भवति-अभावरूपतामापद्यते ? कथं वा नासदपि सर्वथा ....... मनेतिरश्मि * प्रभाविता हि आर्यपुद्गला: जुद्धशान, विषय सामग्रीथी ४न्य होतुं नथी, मात्र 34हानथी ४ ४न्य હોય છે” એ વચન, જાણ્યા વિના કરેલ પ્રલાપરૂપ છે. (કારણ કે બુદ્ધજ્ઞાન અપરગ્રાહ્ય =બીજાથી प्राय) न होवाथी 'असंस्कृत०...' मेg stu 1शे ?) હવે આવા પ્રલાપરૂપ વચનને, બુદ્ધવચનમાં સમાવિષ્ટ કરવું; એ બુદ્ધિશાળીને બિલકુલ યોગ્ય નથી. (અર્થાત્ એવું અજ્ઞાતપ્રલાપરૂપ વચન બુદ્ધનું વચન ન જ હોઈ શકે, એ તો કોઈ મૂર્ખનું જ વચન હોવું જોઈએ. એટલે એ વચનના આધારે, બુદ્ધનું જ્ઞાન અસંસ્કૃત છે, સામગ્રીથી અજન્ય છે, એવી વ્યવસ્થાઓ ગોઠવવી જરાય ઉચિત નથી.) આ બધી વાતો તમે બરાબર સમજો... (આમ, પહેલા પક્ષ પ્રમાણે તો એ વચન સંગત નથી ४. वे जी0 पक्ष प्रभारी डोमे -) *(२) द्वितीयपक्षनू निरार* (२२६)ो मार्यपालो (=शुद्ध मात्मामो मुद्धसानो) असत् ४ छ, भेj sडो, तो तेव। અસત્ આર્યપુદ્ગલો વસ્તુરૂપ શી રીતે ? જો અસત્ પણ આર્યપુદ્ગલો=બુદ્ધજ્ઞાન સ-વસ્તુરૂપ હોય, તો ખપુષ્પ વગેરે પણ વસ્તુરૂપ કેમ ન હોય? (એ ન્યાયે તો ખપુષ્પાદિ પણ વસ્તુરૂપ જ ફલિત થશે.) વળી એ બુદ્ધજ્ઞાન, બુદ્ધની હયાતીમાં તો સદ્ જ હતું, તો હમણાં એ સર્વથા અસત્ શી રીતે .* विवरणम् . 83. अभ्युपगम इति । असंस्कृतप्रभाविता ह्यार्यपुद्गला इत्येवंरूपः ।। 84. कथं वा नासदपि सर्वथा सद् भवतीति । यदि ह्यार्यपुद्गललक्षणं वस्तु सदप्यसद् भवति .................... १. 'सर्वथा सद् भवति' इति ग-पाठः। २. 'ततश्च न नादित्व०' इति क-पाठः। ३. पूर्वमुद्रितेऽत्र 'नानादित्वमपि' इति पाठः, अत्र B-प्रतपाठः । For Personal & Private Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ अधिकार: ) व्याख्या - विवरण - विवेचनसमन्विता १३७० सन्तानानां प्राप्तमित्ययं सुतरामसमञ्जसकारी, न चसतो ग्रहणमपीत्यप्रमाणकमेतत् । *વ્યાણા सद् भवति ? ततश्चेत्यादि । ततश्च एवं च संति अननादित्वमपि सन्तानानां प्राप्तमसद्भवनेन कादाचित्कतया इत्ययम्-अभ्युपगमः सुतरामसमञ्जसकारी । न चासतः - एकान्ततुच्छस्य ग्रहणमपि इन्द्रिययोगाभावेनेत्यप्रमाणकमेतदिति अधिकृतासत्त्वम् । आह-नाप्रमाणकम् । * અનેકાંતરશ્મિ થઈ ગયું ? (શું સદ્ વસ્તુ સર્વથા અસત્ થાય ?) અથવા જો બુદ્ધજ્ઞાનરૂપ સદ્ વસ્તુ પણ અસત્ થતી હોય, તો ખવિષાણ વગેરે અસદ્ વસ્તુઓ પણ સત્ કેમ ન થાય ? (આશય એ કે, જેમ સદ્ વસ્તુ સ્વભાવપરાવર્તન કરીને અસત્ બને છે, તેમ અસદ્ વસ્તુ પણ સ્વભાવપરાવર્તન કરીને સત્ કેમ ન બને ?) (૨૨૭) (તતÆ=) અને એટલે અસદ્ વસ્તુ પણ સત્ થાય એવું માનો, તો સંતાનોનું અનાદિપણું નહીં રહે... કારણ કે અસત્ પણ થતું હોવાથી સંતાનો કાદાચિત્ક ફલિત થશે... (અને કાદાચિત્ક વસ્તુ અનાદિ ન જ હોય.) (તાત્પર્ય : સંતાન એટલે ક્ષણપરંપરા... બૌદ્ધમતે દરેક વસ્તુઓની ક્ષણપરંપરા અનાદિ મનાય છે... પણ ઉપર કહ્યા મુજબ જો અસત્ પણ થાય, તો કો'ક સંતાન એવી પણ મનાશે કે જે પૂર્વે અસત્ હતી ને હમણાં સત્ થઈ છે. અને આ સંતાન તો પૂર્વે અસત્ હોવાથી તેનું અનાદિપણું નહીં રહે અને એ રીતે તો તમામ સંતાનોમાં અનાદિપણું શંતિ થઈ જશે...) આમ, બુદ્ધજ્ઞાનને અસત્ માનવામાં પુષ્કળ દોષો આવે છે, એટલે આ (=બુદ્ધજ્ઞાનને અસદ્ માનવારૂપ) અભ્યુપગમ તો સુતરાં અસમંજસકારી છે. (ન વાસતો પ્રહળમપિ) વળી જો બુદ્ધજ્ઞાન અસ=એકાંતે તુચ્છરૂપ હોય, તો તે વિશે ઇન્દ્રિયનો વ્યાપાર ન થવાથી તેનું ગ્રહણ પણ નહીં થાય ! (ભાવ એ કે, જો આર્યપુદ્ગલો ખવિષાણની જેમ એકાંતે તુચ્છ જ હોય, તો તો તેઓ અવસ્તુરૂપ થવાથી, તેઓનું કોઈપણ પ્રમાણથી ગ્રહણ જ નહીં વિવરામ્ . * तदा असन्तोऽपि खरविषाणादयः किमिति सन्तो न भवन्तीत्यर्थः ? || ૬ 85. अननादित्वमपीति । यदा सदपि सद् भवतीत्यभ्युपगम्यते तदा कश्चित् सन्तानः पूर्वमसन्नेव सन्नित्यभ्युपगमः प्राप्नोतीत्यर्थः ।। 86. ન ચાલત:-ાન્તતુચ્છસ્ય ગ્રહળમપીતિ | વિ હ્રીઁાર્યવુાના પાન્નત વ તુચ્છા: અર ૧. ‘વાસન્તો પ્રહળ૦’ રૂતિ -પા: ।૨. ‘સતિ અનશનાઙ્ગિ' કૃતિ ૩-પાઃ । રૂ. પૂર્વમુદ્રિતેઽત્ર ‘7 અનાવિત્વ॰' કૃતિ પા:, અત્ર H-પ્રતપાઃ । ૪. ‘ત્યમ્યુન૦' કૃતિ ૩-પાટ: I ૮. પૂર્વમુદ્રિતઽત્ર ‘અનાત્વિ॰' કૃતિ પા:, અત્ર Nप्रतपाठः । ૬. પૂર્વમુદ્રિàત્ર ‘સન્તાનપૂર્વમાત્રસન્નેવ' કૃતિ પા:, અત્ર N-પ્રતપાન: 1 For Personal & Private Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ १३७१ अनेकान्तजयपताका (षष्ठः -00 (२२८) नाप्रमाणकम्, सत्संवेदनस्यैवात्र प्रमाणतोपपत्तेः । तथाहि-तदेव तथास्वभावं यदियता कालेन परम्परयाऽप्यजनकमिति स्वमात्रपरिच्छेदकत्वेऽप्यनेन तद्ग्रहणमिति । ..................व्याख्या .............. कथमित्याह-सत्संवेदनस्यैव-अधिकृतबोधमात्रसंवेदनस्यैव अत्र-असत्त्वे तदसत्त्व एव, प्रमाणत्वोपपत्तेः । एतदेव भावयति तथाहीत्यादिना । तथाहीति पूर्ववत् । तदेव-बोधमात्रं तथास्वभावं-एवम्प्रकारस्वभावं यदियता कालेन-कल्पादिना परम्परयाऽपि-अनेकक्षण ........... मनेांतरश्मि ..... થાય) અને એટલે તો એ આર્યપુગલોનું અસત્પણું અપ્રમાણિક જ ફલિત થશે. (બુદ્ધજ્ઞાન અસત્ છે, એવું તમને માનવું છે, પણ અસત્ હોય તો તે વિશે પ્રમાણવ્યાપાર જ ન થાય અને પ્રમાણ વિના તો એનું અસપણે અપ્રામાણિક જ સાબિત થાય... અર્થાત્ બુદ્ધજ્ઞાન અસત્ હોવામાં કોઈ પ્રમાણ નથી.) - આર્યપુદ્ગલોનું અસતપણું અપ્રામાણિક (२२८) पौध : भए युद्धशान असत् छ, मेवात सामा९ि नथी, प्रामा1ि5 °४ छ (અર્થાત્ બુદ્ધજ્ઞાનનું અસપણું પ્રામાણિક જ છે.) કારણ કે સ્વસંવેદનરૂપ બુદ્ધજ્ઞાન જ, એ બુદ્ધજ્ઞાનનાં અસપણામાં પ્રમાણભૂત છે, એ આ રીતે - તે બુદ્ધજ્ઞાન જ એવા પ્રકારના સ્વભાવવાળું છે કે જેથી એ આટલા (અમુક કલ્પાદિ પૂરતા) કાળ પછી પરંપરાએ પણ પોતાની અગ્રિમ જ્ઞાનક્ષણોને ઉત્પન્ન કરતું નથી અને એટલે એની જ્ઞાનપરંપરા અમુક સમય બાદ વિચ્છિન્ન થઈ જાય છે, અર્થાત્ અસત્ થઈ જાય છે.) અને આ સ્વભાવ બુદ્ધને સ્વસંવેદનમાં જણાયો છે, તે જ તેનું પ્રમાણ છે. .............. विवरणम् ........... विषाणप्रख्या: समभ्युपगम्यन्ते तदा अवस्तुत्वादेव न ते केनचित् प्रमाणेन गृह्यन्त इत्यर्थः । 87. अधिकृतासत्त्वमिति । आर्यपुद्गलासत्त्वम् ।। 88. अधिकृतबोधमात्रसंवेदनस्यैवेति । अधिकृतं च तद् बोधमानं च, बुद्धज्ञानमित्यर्थः, तस्य संवेदनम्-आत्मनैवावबोधः, स्वसंवेदनमित्यर्थः ।। 89. तदसत्त्व एवेति । बुद्धज्ञानासत्त्वे ग्राह्ये । अयमभिप्राय:-बुद्धो भगवानात्मीयेन ज्ञानेनात्मस्वरूपमेवं रूपमेव बुध्यते यदुत कल्पान्तादौ काले मदीयज्ञानलक्षणसन्तान: क्षयं यास्यतीति बुद्धज्ञानमेव बुद्धज्ञानासत्त्वे प्रमाणमिति ।। १. पूर्वमुद्रिते भगव(वा)ना०' इति पाठः । २. पूर्वमुद्रितेऽत्र 'कल्पात्ता(?)दौ' इति पाठः, अत्र N-प्रतपाठः । ३. 'बुद्धा ज्ञान०' इति च-पाठः, 'बुद्ध्वा(बुद्ध) ज्ञा०' इति पूर्वमुद्रितपाठः । For Personal & Private Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ अधिकार: ) व्याख्या - विवरण - विवेचनसमन्विता १३७२ ( २२९ ) न, वचनमात्रत्वात्, तावत्कालाजनकत्वेऽस्य निरुपाख्यत्वप्रसङ्गात्, सोपाख्यत्वे * વ્યાધ્યા........ रूपया अनन्तरूर्पंयाऽप्यजनकम् । इति - एवं स्वमात्रपरिच्छेदकत्वेऽप्यधिकृतबोधमात्रस्य अनेन-विशिष्टेन बोधमात्रेण तद्ग्रहणम्-अधिकृतासद्ग्रहणमिति । एतदाशङ्कयाह-न, वचनमात्रत्वात्, निरर्थकत्वादित्यर्थः । एतदेवाह तावत्कालेत्यादिना । तावत् कालाजननात्मकत्वेऽस्य-अधिकृतबोधमात्रस्य । किमित्याह - निरुपाख्यत्वप्रसङ्गात् अजनव अजनकस्य तुच्छत्वात् तदा ... અનેકાંતરશ્મિ .. આમ, બુદ્ધજ્ઞાન સ્વપરિચ્છેદક હોવા છતાં, પણ તે એક વિશિષ્ટ જ્ઞાનરૂપ છે અને એટલે તેનાથી ભવિષ્યમાં થનારું પોતાનું અસત્પણું ગૃહીત થાય છે જ... (આમ, બુદ્ધજ્ઞાનના અસવ્પણામાં, એ બુદ્ધજ્ઞાન જ પ્રમાણભૂત છે.) ભાવાર્થ : બુદ્ધજ્ઞાનનો જ તેવો સ્વભાવ છે કે, જેથી તે અમુક કાળ સુધી જ ઉત્તરોત્તર જ્ઞાનક્ષણને ઉત્પન્ન કરે છે, પછી અનેકક્ષણરૂપ=અનંતરૂપ (જેનો કદી અંત ન આવે એ રૂપ) પરંપરાએ પણ જ્ઞાન ઉત્પન્ન કરે એવું નહીં. (અર્થાત્ બુદ્ધજ્ઞાન અનંતપરંપરાએ જ્ઞાનક્ષણોને ઉત્પન્ન કર્યા કરે એવું નહીં.) - આવું હોવાથી, માત્ર સ્વસંવેદનરૂપ પણ બુદ્ધજ્ઞાન વડે પોતાનું સ્વરૂપ જણાય છે કે – “મારૂં જ્ઞાનસંતાન, કલ્પાંતાદિમાં અમુક કાળે ક્ષય પામી જશે, તે પછી મારૂં જ્ઞાન સત્ નહીં (અસત્ બની જશે.)'' - આમ, બુદ્ધજ્ઞાનનું અસપણું, સ્વસંવેદનરૂપ બુદ્ધજ્ઞાનથી જ ગૃહીત થઈ જાય છે. સાર ઃ આમ, બુદ્ધજ્ઞાનથી ગૃહીત હોવાથી, એ બુદ્ધજ્ઞાનનું અસણું પ્રામાણિક જ છે, અપ્રામાણિક નથી... (૨૨૯) સ્યાદ્વાદી : તમારી વાત બરાબર નથી, કારણ કે એ બધી વાતો માત્ર બોલવારૂપ છે, અર્થાત્ નિરર્થક છે. જુઓ - જો બુદ્ધજ્ઞાન પરંપરાએ જ્ઞાનક્ષણને ઉત્પન્ન કરનાર ન હોય, તો તો એ બુદ્ધજ્ઞાનને નિરુપાખ્યુ=અસત્ માનવાનો પ્રસંગ આવશે ! (ભાવ એ કે, બુદ્ધજ્ઞાન જો પરંપરાએ પણ જનક * વિવરામ્ 90. ગૅનન્તરૂપયાઽપીતિ । ન વિદ્યતેઽન્ત:-પર્યન્તો યસ્ય તદ્દનન્તમ્, અનન્તે રુવં યસ્યા: સૌ અનન્તरूपा तयाऽपीति । एतच्चानेकक्षणरूपयेत्यस्यैव पदस्य सुखावबोधाय पर्यायख्यापनं कृतमिति ।। 91. अजनकस्य तुच्छत्वात् तदात्मकत्वाच्चास्येति भाव इति । यदि हि बुद्धज्ञानं परम्परयाऽप्यजनकमित्यभ्युपगम्यते तदा वस्त्वेव तन्न भवति, अजनकत्वादाकाशकुसुमवत् ।। ૧. પૂર્વમુદ્રિત ‘અનન્તરૂપતયા॰' કૃતિ પા:, અત્ર H-પ્રતપાઃ ।૨. ‘અનન્તરૂપતયા' કૃતિ પૂર્વમુદ્રિતપાન:। तस्यैव' इति पूर्वमुद्रितपाठः । For Personal & Private Use Only ३. '० रूपे Page #250 -------------------------------------------------------------------------- ________________ ( જ १३७३ अनेकान्तजयपताका च तत्तुच्छत्वविरोधात्, सर्वथैकस्वभावत्वेनास्यैव तत्त्वात्, अन्यथा तत्तद्भावासिद्धेः, આ વ્યાડ્યિા ... त्मकत्वाच्चास्येति भावः । सोपाख्यत्वे च अभ्युपगम्यमाने वस्तुत्व इत्यर्थः । किमित्याहतत्तुच्छत्वविरोधात् तस्यैव-तावत्कालजननस्य तुच्छत्वविरोधात् । विरोधश्च सर्वथैकस्वभावत्वेन हेतुनाऽस्यैव-अधिकृतबोधमात्रस्य तत्त्वात्-तावत्कालाजननत्वात्। इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-अन्यथा-एवमनभ्युपगमे तत्तद्भावासिद्धेः तस्य-अधिकृतबोधमात्रस्य तद्भावा ... અનેકાંતરશ્મિ ન હોય, તો તો તે વસ્તુરૂપ જ ન રહે, કારણ કે અજનક તો આકાશપુષ્પની જેમ અવસ્તુરૂપ જ હોય.) | (સોપાધ્યત્વે ઘ=) અને જો બુદ્ધજ્ઞાનને વસ્તુરૂપ માનો, તો તેના તુચ્છપણાનો વિરોધ થશે ! પરંપરાએ જ્ઞાનક્ષણને ઉત્પન્ન ન કરવું; એ તેનું તુચ્છપણું છે (અજનક તુચ્છ હોય એ નિયમ પ્રમાણે આ વાત સમજવી.) હવે બુદ્ધજ્ઞાન જો વસ્તુરૂપ હોય, તો તેમાં આ તુચ્છપણું ન ઘટે. તેનું કારણ એ કે, બુદ્ધજ્ઞાન માત્ર એકસ્વભાવી હોવાથી, તે માત્ર પરંપરાએ અજનનરૂપ જ છે. જો તેને વસ્તુરૂપ માનવા જનસ્વભાવી માનો, તો એકસ્વભાવી એવા તેનો અજનનસ્વભાવ સિદ્ધ ન થાય. | ભાવાર્થ : જે પદાર્થ કોઈ અર્થક્રિયા ન કરે, તે જ અજનક-તુચ્છ કહેવાય અને તો તે પદાર્થ વસ્તુ ન રહે, પણ તુચ્છ-અવસ્તુ થઈ જાય અને જો વસ્તુ હોય તો તે અર્થક્રિયારહિત=જનકત્વરહિત ન હોય... એટલે (૧) જો એ જનનસ્વભાવી હોય, તો હંમેશા તે જ્ઞાનક્ષણને ઉત્પન્ન કરનાર જ થાઓ, “અનંતરપણે જનક અને પરંપરાએ અજનક એવી ફોગટની કલ્પનાથી શું? અને (૨) જો તે અજનનસ્વભાવી હોય, તો તો તે પોતાની અનંતર જ્ઞાનક્ષણને પણ ઉત્પન્ન કરનાર નહીં બને. એટલે સાર એ કે, એકસ્વભાવી બુદ્ધજ્ઞાનને પરંપરાએ અજનનસ્વભાવી જ માનવું જ પડશે ! (અન્યથા=) જો એને વસ્તુરૂપ માનવા જનનસ્વભાવી પણ કહો, તો તે એકસ્વભાવી હોવાથી તેનો અજનનસ્વભાવ ( પરંપરાએ જ્ઞાનક્ષણને ઉત્પન્ન ન કરવાનો સ્વભાવ) સિદ્ધ થાય નહીં. વિવરમ્ 92. एकस्वभावत्वेन हेतुनेति । आनन्तर्येण जनकं परम्परया त्वजनकमिदं बुद्धज्ञानमित्येवंरूपं स्वभावद्वयं नास्त्येव, विज्ञानस्यैकस्वभावत्वादित्यर्थः । ततो यदि तज्जनकस्वभावं तदा सर्वदैव जनकमस्तु । किमनया जडत्वसूचिकया कल्पनया यदुतानन्तर्येण जनकं परम्परया त्वजनकत्वमिति ? अथाजनकस्वभावं तर्हि सर्वदैवावस्तु, तत् कथं कदाचिदपि जनकं स्यादिति ? ।। ૨. “નનઋત્વી' રૂતિ -પઢિ: I For Personal & Private Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता १३७४ (२३०) स्वनिवृत्त्यपरजननस्वभावभेदाभेदयोस्तद्भेदाभेदाभ्यां विरोधान्वयापत्त्यादिदोषतोऽस्यैवायोगाच्च ॥ सिद्धेः-तावत्कालाजननभावासिद्धेः । दोषान्तरमाह स्वनिवृत्तीत्यादिना । स्वैनिवृत्तिश्चापरजननं च स्वनिवृत्त्यपरजनने, ते एव स्वभावौ तयोः भेदाभेदौ स्वनिवृत्त्यपरजननस्वभावभेदाभेदौ तयोः सतोः तद्भेदाभेदाभ्यां-अधिकृतवस्तुभेदाभेदाभ्यां यथासङ्ख्यं विरोधान्वयापत्त्यादिदोषतः अस्यैव-अधिकृतबोधमात्रस्य अयोगाच्च कारणाद् वचनमात्रत्वमिति क्रिया। भावार्थस्तु यदि અનેકાંતરશ્મિ . (૨૩૦) અને માત્ર અજનનસ્વભાવી હોવામાં તો તેની અવસ્તુરૂપતા જ ફલિત થાર્ય. હવે આ વાતમાં (=બુદ્ધજ્ઞાનને વસ્તુરૂપ માનવા જો તેમાં જનનવભાવ માનો, તો ) બીજો દોષ આવે છે, તે જણાવે છે – - બુદ્ધજ્ઞાનમાં જનનસ્વભાવ માનવામાં વિરોધાદિ જો બુદ્ધજ્ઞાનને જનનસ્વભાવી માનો, તો તે પોતે નિવૃત્ત થશે અને બીજી ક્ષણને ઉત્પન્ન કરશે તો હવે અહીં વિકલ્પ છે કે, સ્વનિવૃત્તિ અને અપરજનનસ્વભાવ એ બેનો ભેદ છે કે અભેદ? (૧) ભેદ હોય તો વિરોધ' દોષ આવે, અને જો અભેદ હોય તો “અન્વય' માનવાની આપત્તિ આવે. આમ, પુષ્કળ દોષો હોવાથી બુદ્ધજ્ઞાન ઘટતું જ નથી. (એટલે પણ પૂર્વપક્ષની વાત વચનમાત્ર રૂપ જણાઈ આવે છે, એમ ઉપરોક્ત પંક્તિનો આગળની સાથે અન્વય કરવો.) આ પ્રમાણે ગ્રંથકારશ્રીએ બતાવેલા બીજા દોષનો આપણે શબ્દાર્થ જોયો. હવે વિસ્તારથી તેનો ભાવાર્થ સમજીએ - ભાવાર્થ (વિસ્તાર) : બુદ્ધજ્ઞાનસંબંધી બોધ ક્ષણિક હોવાથી, પોતાને બીજા સમયે નિવૃત્ત કરે છે અને સ્વ-અનંતર બીજી જ્ઞાનક્ષણને ઉત્પન્ન કરે છે. એટલે એ બુદ્ધજ્ઞાનના બે સ્વભાવ થયાઃ (૧) - વિવરમ્ 93. स्वनिवृत्तिश्चापरजननं चेत्यादेरयमभिप्राय:-एतदधिकृतबोधमात्रं बुद्धज्ञानसम्बन्धि क्षणिकत्वादात्मानं द्वितीयसमये निवर्त्तयति अपरं च क्षणं जनयतीति स्वभावद्वयमस्य स्वनिवृत्त्यपरजननलक्षणं वर्तते । બુદ્ધજ્ઞાનને વસ્તુરૂપ સિદ્ધ કરવા, એ જ્ઞાનમાં “જનનસ્વભાવની સાબિતી માટે બૌદ્ધ મથામણ કરી રહ્યો છે... પણ ગ્રંથકારશ્રી યુક્તિઓ દ્વારા એના જનસ્વભાવનો નિરાસ કરે છે. (૧) પહેલી યુક્તિ એ આપી કે, એ એકસ્વભાવી હોવાથી, અજનનસ્વભાવી એવા તેમાં જનનસ્વભાવ ન ઘટે, અને હવે (૨) બીજી યુક્તિ એ આપે છે કે, જનનસ્વભાવ માનવામાં તો “અન્વય માનવાની આપત્તિ' “વિરોધ’ વગેરે દોષો આવે છે. ૨. “નનનસ્વભાવ' રૂતિ ટુ-પાટિ: I ૨. દ્વિતીયસ્થ સમયે’ તિ -પઢિ: For Personal & Private Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ १३७५ अनेकान्तजयपताका - > तौ स्वनिवृत्त्यपरजननस्वभावौ मिथो भिन्नौ तस्माच्च वस्तुनोऽभिन्नौ एवं विरोधः, एकस्य द्वयाव्यतिरेकेण, अथाभिन्नौ वस्तुनोऽप्यभिन्नावित्यन्वयः, अपरजननस्यैव स्वनिवृत्तित्वादिति ।। ” અનેકાંતરશ્મિ ... સ્વનિવૃત્તિ, અને (૨) અપરજનનસ્વભાવ... હવે આ બે સ્વભાવને લઈને ચર વિકલ્પો ઊભા થાય છે. જુઓ - બોધથી અભિન્ન એવા આ બે સ્વભાવ, પરસ્પર (૧) ભિન્ન છે, કે (૨) અભિન્ન ? અથવા બોધથી ભિન્ન એવા આ બે સ્વભાવ, પરસ્પર (૩) ભિન્ન છે, કે (૪) અભિન્ન ? (આમાંથી એકે વિકલ્પો સંગત થતા નથી. તે આ પ્રમાણે –). (૧) પરસ્પર ભિન્ન એવા બે સ્વભાવ બોધથી પણ ભિન્ન હોય એવું કહો તો “આ બે સ્વભાવ બોધના છે” – એમ બોધની સાથે (એ બે સ્વભાવનો) સંબંધ નહીં ઘટે. (કારણ કે અત્યંત ભિન્ન પદાર્થનો વિધ્ય-હિમાલયની જેમ સંબંધ હોય નહીં.) (૨) પરસ્પર ભિન્ન એવા બે સ્વભાવ, બોધથી અભિન્ન હોય એવું કહો, તો તો તેમાં વિરોધ સ્પષ્ટ જ છે, કારણ કે બે જુદા જુદા ધર્મો એક વસ્તુમાં શી રીતે રહે? (શું શીત-ઉષ્ણ સ્વભાવ એક વસ્તુમાં રહે છે?) (૩) પરસ્પર અભિન્ન એવા બે સ્વભાવ બોધથી પણ અભિન્ન હોય એવું કહો, તો તો “અન્વય' માનવાની આપત્તિ આવે ! કારણ કે એવું કહેવાથી તો સ્વનિવૃત્તિ જ અપરજનનરૂપ ફલિત થાય. (ભાવ એ કે, બીજી ક્ષણને ઉત્પન્ન કરવી એ પ્રથમક્ષણીય વસ્તુનો સ્વભાવ છે. એટલે અપરજનનરૂપ પ્રથમક્ષણીય વસ્તુ છે. હવે એ વસ્તુની બીજી ક્ષણે નિવૃત્તિ થાય છે, એટલે સ્વનિવૃત્તિ બીજી ક્ષણે છે. હવે જો અપરજનન અને સ્વનિવૃત્તિ એક હોય, તો એનો મતલબ એ થાય કે, અપરજનનરૂપ પ્રથમક્ષણીય વસ્તુ જ બીજી ક્ષણે સ્વનિવૃત્તિરૂપે પરિણમે છે અને આ રીતે ઉત્તરોત્તર ક્ષણરૂપે પરિણમવું એ જ તો અન્વય છે. એટલે એવું માનવામાં અન્વયની આપત્તિ આવે જ.) एतच्च स्वभावद्वयं मिथो भिन्नमभिन्नं वा । भिन्नमपि सद्बोधमात्राद् भिन्नमभिन्नं वा । अभिन्नमपि सद्बोधमात्रादभिन्न भिन्नं वा । इति परमार्थतो विकल्पचतुष्टयम् । तत्र यदि मिथो भिन्नौ सन्तौ बोधादपि भिन्नावेतौ स्वभावावभ्युपगम्यते तदा तस्य बोधमात्रस्यैतौ स्वभावाविति सङ्गायोगः ।। १ ।। ___अथ मिथो भिन्नावपि बोधमात्राभिन्नावभ्युपगम्येते तर्हि स्फुट एव विरोध: । यौ हि मिथो भिन्नौ તૌ થમેવત્ર વતે તિ ? || ૨ | अथ परस्परमभिन्नावेतौ स्वभावौ बोधमात्रादपि अभिन्नाविति तृतीय: पक्षस्तर्हि अन्वयापत्तिः, यैव स्वनिवृत्तिस्तदेवापरजननमिति कृत्वा ।। ३ ।। વૃત્તિકારે બે વિકલ્પો જ બતાવ્યા છે, બાકીના વિકલ્પો ઉપલક્ષણથી જણાઈ આવે છે. એટલે તેનો અહીં ઉપન્યાસ કરાય છે. ૨. ‘સયોn:' તિ ઘુ-પાટિ:, વા-પીતુ “સંયો I:' તિ | For Personal & Private Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ આધારે) व्याख्या-विवरण-विवेचनसमन्विता १३७६ (२३१) स्यादेतत्-स एव स्वनिवृत्तिः, तस्यैव तदवधिकत्वात् । अपरजननं च जनयतीति जननात् । नैतदेवं भावस्यैव तदभावत्वविरोधात्, स एव स्वनिवृत्तिरित्य स्यादेतदित्यादि । अथैवं मन्यसे-स एव-अधिकृतो बोधः स्वनिवृत्तिः । कुत इत्याहतस्यैव-अधिकृतबोधस्य तदवधिकत्वात्-निवृत्तेस्तदाश्रयत्वेन । अपरजननं च स एव, जनयतीति जननादिति कृत्वा । एतदाशङ्कयाह-नैतदेवमित्यादि । नैतदेवं यदुक्तं परेण । कुत - અનેકાંતરશ્મિ છે. (૪) જો પરસ્પર અભિન્ન એવા બે સ્વભાવ બોધથી ભિન્ન હોય એવું કહો, તો “આ બે સ્વભાવ બોધના છે' - એમ બોધની સાથે (બે સ્વભાવનો) સંબંધ નહીં ઘટે (કારણ બોધથી ભિન્ન સ્વભાવનો બોધ સાથે સંબંધ ન હોય.) અને એમાં વિરોધ પણ સ્પષ્ટ જ છે કે, પરસ્પર અભિન્ન બે સ્વભાવ વસ્તુથી ભિન્ન શી રીતે હોઈ શકે ? (ભાવ એ લાગે છે કે, જો પરસ્પર જુદા ધર્મો પણ અભિન્ન મનાતા હોય, તો એ ધર્મો જે વસ્તુના છે, એ વસ્તુથી અભિન્ન પણ કેમ ન મનાય? તેની સાથે તો સુતરાં અભિન્ન માનવા જોઈએ. તે છતાં તમે ન માનો, તો વિરોધ થાય જ અથવા એમ અર્થ કરવો કે, ધર્મનો અભેદ, એક ધર્મીના ધર્મરૂપે જ ઘટી શકે અને તેના માટે ધર્મી સાથે અભિન્નતા જોઈએ જ.) સાર: આમ, એક વિકલ્પો પ્રમાણે અધિકૃત બોધના સ્વનિવૃત્તિ અને અપરજનનરૂપ બે સ્વભાવ સંગત થતા નથી. (૨૩૧) બૌદ્ધ: (પૂર્વપક્ષ :) (૧) તે અધિકૃત બોધ જ સ્વનિવૃત્તિરૂપ છે, કારણ કે એ બોધ સ્વનિવૃત્તિને સાપેક્ષ છે. તેનું કારણ એ કે, નિવૃત્તિ તે બોધને આશ્રયીને થાય છે. (ભાવ એ કે, કોની નિવૃત્તિ? તો કે બોધની નિવૃત્તિ. આમ નિવૃત્તિના પ્રતિયોગીરૂપે બોધ જણાય છે, એટલે નિવૃત્તિ અને બોધ બંને પરસ્પર સાપેક્ષ છે – અને તેથી એ બોધ જ બીજી ક્ષણે સ્વનિવૃત્તિરૂપ થાય છે.) અને (૨) તે બોધ જ અપરજનનરૂપ છે, કારણ કે બીજી ક્ષણને ઉત્પન્ન કરે એ “જનક' (=અપરજનન) - વિવરમ્ - अथ परस्परमभिन्नौ वस्तुनश्च भिन्नाविति पक्षस्तर्हि तस्येति सङ्गायोगो विरोधश्च स्फुट एव । यौ परस्परमभिन्नौ तौ कथं वस्तुनो भिन्नौ भवत इति ? ॥ ४ ॥ वृत्तिकृता च विकल्पयुगलकमेव भाषितम् । इतरत् तु विकल्पयुगलकमुपलक्षणद्वारेणैव गतमिति કૃતિ સન્માવ્યતે || 94. નનયતીતિ બનનાિિત કૃતિ ગન રુત્યુથ્થત રુત્યર્થ: || ૨. “સંયો Tr:' ત વ -પઢિ: ૨. પૂર્વમુદ્રિતે ‘વપરમિન્ની' ત પાd:, અa N-Jતપાd: I રૂ. પૂર્વમુદ્રિત ‘વતનોડમિન્ની' રૂતિ પઢિ:, અa N-પ્રતિપ4િ: ૪. પૂર્વમુકિત ‘ઝનયતીતિ ગન રૂત્યુત્પાદ()' ત પાઠક, મત્ર - प्रतपाठः । For Personal & Private Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ . ત્નાશા १३७७ अनेकान्तजयपताका - > भ्युपगमे चैतदापत्तेः, तदवधिकत्वायोगात्, तदा भावे प्रागूर्ध्वं च तदभावे तदुपपत्तेः, निवृत्तेः प्रसज्यप्रतिषेधत्वाभ्युपगमाच्च । (२३२) "न हि कस्यचिद् भावेन भावो न - વ્યારા .... इत्याह-भावस्यैव-अधिकृतबोधाख्यस्य तदभावत्वविरोधात् । यदि नामैवं ततः किमित्याहस एव स्वनिवृत्तिरित्यभ्युपगमे च सति एतदापत्ते:-अधिकृतविरोधापत्तेः तदवधिकत्वायोगात्-निवृत्त्यवधिकत्वायोगात् । अयोगश्च तदा भावे-स्वभावकाले प्रागूर्ध्वं च तदभावेअधिकृतभावाभावे तदुपपत्तेः-निवृत्त्युपपत्तेर्न तदाश्रयत्वम् । अभ्युच्चयमाह-निवृत्तेः प्रसज्य ... અનેકાંતરશ્મિ છે કહેવાય અને એ કામ આ બોધ જ કરે છે. (એટલે આમ એક બોધ જ સ્વનિવૃત્તિ અને અપરજનનસ્વભાવરૂપ છે.) સ્યાદ્વાદીઃ (ઉત્તરપક્ષ ) આ વાત પણ બરાબર નથી, કારણ કે અધિકૃત બોધરૂપ બુદ્ધજ્ઞાનરૂપ) ભાવ જ પોતાનો અભાવ (સ્વનિવૃત્તિ) બને એમાં વિરોધ છે. હવે જો બોધને જ સ્વનિવૃત્તિરૂપ (અભાવરૂપ) કહો, તો એમાં એ વિરોધ આવવાનો જ. (ભાવરૂપ બોધ નિવૃત્તિરૂપે=અભાવરૂપે શી રીતે બને ?) વળી, તમે જે કહ્યું હતું કે, - “બોધરૂપ ભાવ એ સ્વનિવૃત્તિને સાવધિક=સાપેક્ષ છે” – તે વાત પણ ઘટતી નથી, કારણ કે ત્યારે (સ્વભાવકાળે) અધિકૃતબોધનો ભાવ હોય અને તે સિવાયના પૂર્વાપરકાળે અધિકૃત બોધનો અભાવ હોય, તો તે વખતે જ (=અધિકૃત બોધના અભાવ વખતે જ) નિવૃત્તિ હોવી ઉપપન્ન છે – આમ, નિવૃત્તિ-બોધનું જ્યારે સહભાવી અસ્તિત્વ જ નથી, ત્યારે તે બે સાવધિક શી રીતે? એટલે નિવૃત્તિ બોધને આશ્રયીને થાય છે, એવું કહેવું અનુચિત છે. (તથી સાપેક્ષતાને કારણે બોધને સ્વનિવૃત્તિરૂપ કહેવું સંગત થતું નથી.). (આ અર્થ વ્યાખ્યાને અનુસરી કર્યો છે, પણ મૂળગ્રંથનો ભાવાર્થ આવો હોવો જણાય છે કે, જો (તા) સ્વભાવકાળ વખતે (ભાવે) નિવૃત્તિ હોય અને પૂર્ણ ૨ તાવે) તે સિવાયના પૂર્વાપરકાળમાં એ નિવૃત્તિ ન હોય, તો તે બે (ભાવ + નિવૃત્તિ) પ્રતિનિયતરૂપે સહચર થવાથી, 95. તદ્દમાવત્વવિરોઘાહિતિ | તચ-માવસ્યામાવાસ્તવમાવ:, તસ્ય માવ:-તત્ત્વ તદ્દમાવત્વમિત્કર્થ, तस्य विरोधात् । भाव एवाभावो न भवतीत्यर्थः ।। 96. न तदाश्रयत्वमिति । न-नैव तदाश्रयत्वं भावनिवृत्तेः । यस्मिन् समये भाव: तस्मिन्नेव न માનિવૃત્તિરિત્યર્થ: / १. 'सति तदापत्तेः' इति ङ-पाठः। २. पूर्वमुद्रिते ‘अधिकृतभावे' इति त्रुटकपाठः, अत्र H-प्रतेन पूर्तिः। ३. 'पत्तेः एतदाश्चय०' इति ङ-पाठः । For Personal & Private Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ व्याख्या - विवरण - विवेचनसमन्विता १३७८ भूतो नाम तदा न भूतो यदि स्वयं न भवेत् न भवतीति च प्रसज्यप्रतिषेध एष न पर्युदासः” इति वचनादिति निर्लोठितमेतदात्मसिद्धावित्यलं प्रसङ्गेन ॥ * બાળા प्रतिषेधत्वाभ्युपगमाच्च तदवैधिकत्वायोगः | अभ्युपगमं दर्शयति न हीत्यादिना । न हि कस्यचिद् भावेन उत्तरस्य भावो न भूतो नाम प्राक्तनः तदा न भूतोऽसौ भावः यदि स्वयं न भवति - आत्मनैव न भवति न भवति इति च प्रसज्यप्रतिषेध एष तुच्छोऽभवनमात्रं न पर्युदासो भवनान्तररूपम् इति वचनाद् वार्त्तिक इति निर्लोठितमेतत्-अधिकृतं वस्तु आत्म......... અનેકાંતરશ્મિ . અધિાર: ) < (તદ્રુપપત્તે:=નિવૃત્ત્વવધિોપપત્તે:=) તે ભાવની નિવૃત્તિસાપેક્ષતા ઉપપન્ન થઈ શકે... પણ, તેવું ન હોવાથી જ નિવૃત્તિસાપેક્ષતા ઉપપન્ન થાય નહીં... આ અર્થમાં અમારો આગ્રહ નથી, વિદ્વાનો યથાસંગતિ અર્થ કરે.) બીજી વાત એ કે, નિવૃત્તિને તો તમે પ્રસજ્યપ્રતિષધરૂપ કહો છો અને તેથી તો એ તુચ્છ અભાવરૂપ ફલિત થાય... તો અધિકૃત બોધ આવા તુચ્છને સાપેક્ષ શી રીતે રહે ? (૨૩૨) એ વાતની (=બૌદ્ધો નિવૃત્તિને પ્રસય પ્રતિષધરૂપ માને છે, એ વાતની) પુષ્ટિ માટે જુઓ તમારું શાસ્ત્રવચન ઃ વાર્તિકમાં કહ્યું છે કે, (ન વિદ્ માવ:, ભાવેન 7 ભૂત:=) કોઈપણ વસ્તુનો ભાવ, ઉત્તરક્ષણીય બીજા ભાવ વડે અભાવરૂપ થતો નથી, અર્થાત્ ઉત્તરક્ષણે કપાલ હોવામાત્રથી પૂર્વક્ષણીય ઘટનો અભાવ થાય એવું નથી... પણ (વિ સ્વયં ન ભવેત્, તવા ન ભૂતો=) જો એ ઘટ પોતે ઉત્તરક્ષણે ન હોય, તો જ તે અભાવરૂપ થાય. (7 મતિ=) હવે એ ઘટ પોતે ઉત્તરક્ષણે નથી હોતો એટલે ‘તવેવ વસ્તુ દ્વિતીયક્ષળે ન મવતિ' અહીં ન ભવતિ (વસ્તુનો અભાવ) પ્રસજ્ય પ્રતિષેધરૂપે સમજવો, પર્યુદાસરૂપ નહીં. (કારણ કે અહીં વસ્તુનો અભાવ, બીજાના ભાવરૂપ નહીં, પણ સ્વતંત્ર તુચ્છ-અભાવરૂપ કહ્યો છે.)” આમ, નિવૃત્તિ પ્રસજ્ય પ્રતિષધરૂપ (=તુચ્છ અભાવરૂપ) ફલિત થાય છે. એટલે અધિકૃત બોધ આવી નિવૃત્તિને સાપેક્ષ ન હોય અને એટલે એ બોધ તુચ્છનિવૃત્તિરૂપ પણ ન જ હોય. એટલે પણ પૂર્વપક્ષની વાત અસાર જણાય છે. * નસ્ બે પ્રકારના હોય છે : (૧) પ્રસયનસ્, અને પર્યુદાસનગ્... પ્રસયનમ્ વસ્તુના નિષેધમાત્રરૂપ છે. દા.ત. ‘અત્ર પ્રેતો ન’ તો આ નગ્ દ્વારા માત્ર પ્રેત-ભૂતનો નિષેધ જ કરાય છે... અને પર્યાદાસનક્ તેની સદેશના વિધાનરૂપ છે. દા.ત. ‘ઞૌ’ તો અહીં ગો-અભાવ ગોસદશ ગવયના વિધાનરૂપ છે. ૧. ‘વ ન' કૃતિ જ્ઞ-પાન: I ૨. ‘પ્રપન્નેન’ કૃતિ -પાઇ: । રૂ. પૂર્વમુદ્રિત ‘તધિત્વા॰' કૃતિ પા:, અત્ર H પ્રતા: । For Personal & Private Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तजयपताका ( 8: (૨૩૩) યજ્બોમ્-‘સ્થાવેતત્ મિનેન( રૂત્થમ્) અસમવિના મુવિસ્મયજળ भावनावादेन ? कृत्स्नकर्मक्षयान्मोक्षः, स च कायसन्तापलक्षणेन तपसा प्रागुपात्ताशुभकर्मनिर्जरणतोऽनागतस्य चौकरणेनेत्याशङ्क्य तदप्यसत् कायसन्तापस्य कर्मफलत्वात्' इत्यादि, तदपि भगवदर्हन्मताश्रवणसूचकमेव केवलं नेष्टार्थसाधकमपि तप: , १३७९ *બાળા * सिद्धौ इत्यलं प्रसङ्गेन ॥ यच्चोक्तं मूलपूर्वपक्षे एव-स्यादेतत् किमनेनेत्यादि यावत् कायसन्तापस्य कर्मफलत्वादित्यादि, तदपि किमित्याह - भगवदर्हन्मताश्रवणसूचकमेव केवलं नेष्टार्थसाधक* અનેકાંતરશ્મિ હવે આ પ્રસંગથી સર્યું... બૌદ્ધની આ બધી વાતોનું અમે ‘આત્મસિદ્ધિ' નામના ગ્રંથમાં વિસ્તારથી નિરાકરણ કર્યું છે. નિષ્કર્ષ ઃ જો વસ્તુઓને અશુચિ-દુઃખરૂપ માનો, તો બુદ્ધજ્ઞાનસંબંધી અધિકૃત બોધને પણ અશુચિદુઃખરૂપ માનવો પડશે ! એટલે તેવો એકાંત યોગ્ય નથી. તેથી દરેક વસ્તુ કથંચિદ્ જ અનાત્મકઅનિત્ય - અશુચિ અને દુઃખરૂપ છે, એવું ફલિત થૈયું. * પૂર્વપક્ષીનું વચન ઈષ્ટાર્થ-અસાધક (૨૩૩) બીજું મૂળ પૂર્વપક્ષમાં (પાના નં. ૫૩-૫૪ ૫૨) તમે - “જૈન : ‘અનાત્મક વગેરે ભાવનાઓથી અનાસક્તભાવ, તેનાથી વૈરાગ્ય-મોક્ષ' એવા હકીકતમાં અસંભવિત, માત્ર ભોળા જીવોને વિસ્મય પમાડનાર ભાવનાવાદથી શું ? ખરેખર તો સંપૂર્ણ કર્મના ક્ષયથી જ મોક્ષ થાય અને કર્મનો ક્ષય, કાયસંતાપરૂપ છટ્ટ-અઠ્ઠમ વગેરે તપથી - (૧) પૂર્વે ઉપાર્જન કરેલા અશુભ કર્મની નિર્જરા દ્વારા, અને (૨) નવા કર્મો ન ક૨વા દ્વારા – થાય છે.” - આવી જૈનોના નામે ‘આશંકા’ ઉપાડીને તમે જે કહ્યું હતું કે – “એકાંતવાદી : તમારી વાત અસત્ છે, કારણ કે કાયસંતાપ તો (નારકીને થનારા કાયસંતાપની જેમ) કર્મના ઉદયરૂપ છે, તો આવા કર્મોદયરૂપ કાયસંતાપથી મોક્ષ થતો હશે ?” . વગેરે તમે જે તર્કો રજૂ કર્યા હતા, તે બધું પણ માત્ર ભગવાન - અરિહંતનાં મતનું અશ્રવણ સૂચવે છે, બાકી હકીકતમાં એ ઇષ્ટ અર્થને સિદ્ધ કરતું નથી. : (ભાવ એ કે, જૈનો કાયસંતાપને જ તપ માને છે, એવી પૂર્વપક્ષની માન્યતા છે અને એ માન્યતાના આધારે તેનું નિરાકરણ કરવા તે તર્કો રજૂ કરે છે... પણ પૂર્વપક્ષીને એ ખબર જ નથી કે, * આવું કહીને ગ્રંથકારશ્રીએ તમામ એકાંત માન્યતાઓનો નિરાસ કર્યો. * હકીકતમાં જૈનો તેવું માનતા નથી, પણ પૂર્વપક્ષીએ ભ્રમથી જૈનો પ૨ તેવો આરોપ મૂક્યો છે. ૨. દ્રષ્ટન્ટે ૧૩-૧૪તમે પૃપ્તે ।૨. ‘જારળભાવના' રૂતિ -પાટ: । રૂ. ‘વાડરળે' રૂતિ -પાટ: I ૧૨-૪તમે પૃષ્ઠ । For Personal & Private Use Only ४. द्रष्टव्ये Page #257 -------------------------------------------------------------------------- ________________ ધિક્કાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता १३८० **** * स्वरूपापरिज्ञानात् । न खलु कायसन्तापरूपं तप इत्यार्हतः कृतान्तः । (२३४) किं तर्हि ? ज्ञानसंवेगशमगर्भं क्षायोपशमिकभाववृत्ति क्लिष्टकर्मक्षयहेतु विशिष्टावबोध વ્યરહ્યાં છે मपि । कथं न साधकमित्याह-तपःस्वरूपापरिज्ञानात् । कथमपरिज्ञानमित्याह-न खलु-नैव कायसन्तापरूपं तप इति आर्हतः कृतान्तः-आर्हतः सिद्धान्तः । कि तर्हि ? ज्ञानसंवेगशमगर्भम्, ज्ञानाद्यभावे तदभावात् । एतदेव विशेष्यते क्षायोपशमिकभाववृत्ति औदयिकभावनिषेधेनेति । एतदेव विशेष्यते क्लिष्टकर्मक्षयहेतु, अस्मिन्नेव विषये तपसो विधानात् । - અનેકાંતરશ્મિ . જૈનો તપનું સ્વરૂપ કોઈ અલગ જ માને છે (માત્ર કાયસંતાપરૂપ નહીં.) એટલે જૈનમંતવ્ય જાણ્યા વિનાનું માત્ર પ્રલાપ પૂરતું પૂર્વપક્ષીનું કથન છે.) પ્રશ્ન: “તપ કાયસંતાપરૂપ છે' - એવો અરિહંતનો સિદ્ધાંત નથી? ઉત્તર : ના, નથી. પ્રશ્નઃ તો (અરિહંતમતે) તપનું સ્વરૂપ કેવું છે? ઉત્તર : તમે ખૂબ સરસ પ્રશ્ન કર્યો. તો જુઓ - ને આહંતમતે તપનું આબેહુબ સ્વરૂપ છે (૨૩૪) (૧) જ્ઞન, સંવેગ અને શમથી જે ગર્ભિત હોય... (જ્ઞાન વગેરે ન હોય, તો હકીકતમાં એ તપ જ ન કહેવાય.) (૨) કર્મના ક્ષયોપશમથી જન્ય ક્ષયોપથમિક ભાવમાં જે રહેનારો હોય. (એટલે એ તપ વખતે મોહનીયાદિ કર્મથી જન્ય સંકલ્પ-વિકલ્પો, વિષય-કષાયો, આશંસાઓ, ક્રોધ વગેરે ઔદયિકભાવોઃ કર્મોદયજન્ય ભાવો ન હોવા જોઈએ, નહીંતર તો એ તપ ઔદયિક ભાવમાં રહેનારો બની જાય અને તો વાસ્તવમાં એ તપ જ ન રહે અથવા તો આ વ્યવચ્છેદપરક વિશેષણ સમજવું. નરકનો કાયસંતાપ ઔદયિક છે, તેનો આનાથી વ્યવચ્છેદ થયો.) (૩) જે ક્લિષ્ટ કર્મોના ક્ષયનું કારણ બનતું હોય... (આસક્તિ, લાલસા વગેરે ક્લિષ્ટ કર્મોથી ઊભી થાય છે. એટલે હકીકતમાં તો એ ક્લિષ્ટ કર્મોના ક્ષય માટે જ તપ કરવાનું વિધાન છે. શુભઅધ્યવસાયરૂપ તપથી સત્તાગત કર્મો ક્ષીણ થાય અને અશુભભાવજન્ય કર્મબંધનો નિરોધ થાય.) કે હવે ગ્રંથકારશ્રી નવ વિશેષણોથી તપનું સુંદર સ્વરૂપ બતાવી રહ્યા છે. * 'ज्ञानमेव बुधाः प्राहुः, कर्मणां तापनात् तपः । तदाभ्यन्तरमेवेष्टं, बाह्यं तदुपबृंहकम्।' -इति ज्ञानसारः ३१/१ * 'विशिष्टज्ञानसंवेगशमसारमतस्तपः । क्षायोपशमिकं ज्ञेयमव्याबाधसुखात्मकम् ॥' - इति अष्टकम् ११४८ * 'निकाचितानामपि कर्मणां यद्, गरीयसां भूधरदुर्धराणाम् । विभेदने वज्रमिवातितीव्र, नमोऽस्तु तस्मै तपसेऽद्भुताय ॥ - इति शान्तसुधारसे ९/४ For Personal & Private Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ १३८१ कारणं परमपदासन्नताकर्तृ दैन्यौत्सुक्यवर्जितं पारमार्थिकसुखवृत्ति महासत्त्वसेवितं सदनुष्ठानहेतु शुभात्मपरिणामरूपं तप इति । ( २३५ ) न चैवम्भूतपरिणामरूपमेतत् काय *બાબા ક एतदेव विशेष्यते विशिष्टावबोधकारणं, तपः पूर्वकसद्ध्यानविधानात् । एतदेव विशेष्यते परमपदासन्नताकर्तृ, कर्मनिर्जरणत: । एतदेव विशेष्यते दैन्यौत्सुक्यवर्जितं गाम्भीर्यधैर्याश्रयसम्पन्नत्वेन । एतदेव विशेष्यते पारमार्थिकसुखवृत्ति, शमसारतया । एतदेव विशेष्यते महासत्त्वसेवितमिहलोकाद्यपेक्षाभावेन । एतदेव विशेष्यते सदनुष्ठानंहेतु प्रवृत्तिमत् ज्ञानगर्भतया एवम्भूतं शुभात्मपरिणामरूपं तप इत्यार्हतः कृतान्तः । न चैवम्भूतपरिणामरूपमेतत्* અનેકાંતરશ્મિ अनेकान्तजयपताका (૪) સાનરૂપ વિશિષ્ટ જ્ઞાનનું જે કારણ બને... (તપપૂર્વક સધ્યાન કરવાનું વિધાન છે. એટલે એ તપ એકાગ્રતાદિ ગુણોનું આધાન કરવા દ્વારા સાનનું કારણ બને.) (૫) કર્મની નિર્જરા (=ક્ષય) કરવા દ્વારા જે પરમપદને (=મોક્ષપદને) નજીક લાવનાર હોય... (૬) જે દીનતા અને ઉત્સુકતાથી રહિત હોય... (તપ કરનાર વ્યક્તિ, ગંભીરતા અને ધીરજ આ બે ગુણથી સંપન્ન હોવો જોઈએ અને સંપન્ન હોય તો તેને તપમાં દીનતા પણ ન આવે અને શીઘ્રસમાપ્તિની ઇચ્છારૂપ ઔત્સુક્ય પણ ન આવે... અને તો એનો તપ શુદ્ધતપ બને.) (૭) શમરૂપ (સામ્યરૂપ) સુખથી ભરપૂર હોવાથી, પારમાર્થિક સુખની વૃત્તિ જેમાં છે તે... (વાસ્તવિક તપ સામ્યસુખથી વ્યાપ્ત હોવાથી તેમાં પારમાર્થિક સુખનો આહ્લાદ અનુભવાય છે.) (૮) જે ઈહલોક-પરલોકસંબંધી કોઈપણ અપેક્ષા-આશંસા વિના મહાન (=અત્યંત પ્રબળ) સત્ત્વવાળા (=પુરુષાર્થવાળા) જીવો વડે સેવાયેલ હોય... (અપેક્ષા-આશંસાઓને છોડવા માટે પણ પ્રબળ સત્ત્વ જોઈએ. આવા સત્ત્વપૂર્વક જેનું સેવન કરાયું હોય, તે જ વાસ્તવમાં તપ છે.) (૯) જ્ઞાનગર્ભિત હોવાને કારણે, જે સદ્ગુષ્ઠાનમાં (=મોક્ષસાધક ઉપાયમાં) પ્રવૃત્તિ કરાવનાર હોય... * ‘મુિતે સત્તપમ પ્રભાવ:, . कठोरकर्मार्जितकिल्बिषोऽपि । दृढप्रहारीव निहत्य पापं, यतोऽपवर्गं लभतेऽचिरेण ॥ - इति शांतसुधारसे ९/५ । * ‘શમતિ તાપ ગમતિ પાપં, રમતિ માનસ ંસમ્ । हरति विमोहं दुरारोहं, तप इह विगताशंसम् ॥' इति शांतसुधारसे ९/६ | ૧. ‘હેતુ: પ્રવૃત્તિ॰' કૃતિ ૩-પાન: । (BY: આવા સારભૂત નવ વિશેષણોથી વિશિષ્ટ શુભ-આત્મપરિણામરૂપ (શુભ-અધ્યવસાયરૂપ) જે હોય, તેને અરિહંતમતે ‘તપ’ કહેવાય છે. (૨૩૫) આવા પ્રકારના તપને તમે (=બૌદ્ધો) કાયસંતાપરૂપ કહેતા હો, તો તો તે બિલકુલ Page #259 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता १३८२ सन्तापलक्षणमिति युज्यते वक्तुम्, अत एव नेदं कर्मफलमेव, तत्क्षयोपशमतः प्रवृत्तेः तत्त्वत आत्मधर्मत्वात् ।(२३६) न चैवंविधपरिणामवतः सदनशनाद्यनुष्ठानेन प्रायः कायसन्तापोऽपि भवति । न चासौ सन्नपि शुभाबहिश्चरचेतसः चित्तसन्तापाय । न च तत् ...* व्याख्या *..... तपः कायसन्तापलक्षणमिति-एवं युज्यते वक्तुं एवम्भूतपरिणामरूपस्य विशुद्धध्यानात्मकत्वेन वेद्यसंवेद्यपदरूपतया सुखरूपत्वादिति योऽर्थः अत एव हेतोः नेदं-तपः कर्मफलमेवएकान्तेन । कुत इत्याह-तत्क्षयोपशमतः-कर्मक्षयोपशमतः प्रवृत्तेः कारणात् तत्त्वतः-परमार्थेन आत्मधर्मत्वात् तपसः । न चेत्यादि । न चैवंविधपरिणामवतः-पुंसः सदनशनाद्यनुष्ठानेन अधिकारिण आगमविहितं सत् तेन प्रायः कायसन्तापोऽपि भवति । न चासौकायसन्तापः सन्नपि शुभाबहिश्चरचेतसस्तपस्विनश्चित्तसन्तापाय, शुभाबहिश्चरचेतस्त्वादेव । ....... मनेतिरश्मि યોગ્ય નથી, કારણ કે આવો તપ તો વિશુદ્ધ ધ્યાનરૂપ હોવાથી ખરેખર વેદ્યસંવેદ્યપદ છે. (વેદ્ય એટલે અનુભવવા યોગ્ય આત્મસ્વરૂપ વગેરે, તેનું સંવેદન જેમાં થાય છે તે સ્થાન... તપ તે આવા સ્થાનરૂપ છે, અર્થાત્ એ વિશુદ્ધ ધ્યાનરૂપ હોવાથી તેમાં આત્મસ્વરૂપ વગેરેનું સંવેદન થાય છે.) અને એ સંવેદનના કારણે એ તપ પરમસુખરૂપ છે. એટલે જ એ તપને એકાંતે કર્મફળરૂપ (કર્મના ઉદયરૂપ) કહેવું બિલકુલ યોગ્ય નથી, કારણ કે આ તપ તો કર્મના ક્ષયોપશમથી થયો હોવાથી, પરમાર્થથી તો એ આત્માના ધર્મરૂપ સ્વભાવરૂપ છે (એટલે એને કર્મોદયરૂપ ન કહેવાય.) - સદનુષ્ઠાનસેવકને કાયસંતાપની પણ અનનુભૂતિ ને (૨૩૬) અને આવા પ્રકારના પરિણામવાળો પુરુષ આગમમાં કહેલ વિધિ પ્રમાણે અનશન વગેરે સદનુષ્ઠાન કરે, તો પ્રાયઃ એને કાયસંતાપ પણ ન જ થાય... (આગમમાં શરીરના વ્યુત્સર્ગ-આદિ માટે ખૂબ જ સુંદર ક્રમ બતાવ્યો છે. એ ક્રમના સેવનથી કપરું કાર્ય પણ શરીર માટે સહજ થઈ જાય અને એટલે એ કાર્ય કાયાના સંતાપરૂપ ન બને.) અને કદાચ કાયસંતાપ હોય, તો પણ શુભ-અબાહ્યચર (=સતત શુભધ્યાનમાં રહેનાર) મનવાળા તપસ્વીઓને, એ કાયસંતાપ, ચિત્તસંતાપ માટે ન બને... કારણ કે એ તપસ્વીઓનું મન અબાહ્યચર .............* विवरणम् ...... 97. वेद्यसंवेद्यपदरूपतयेति । वेद्यं तत्त्वं संवेद्यते-सम्यक् परिच्छिद्यते यत्र तद् वेद्यसंवेद्यम्, तच्च तत् पदं चावस्थानलक्षणं वेद्यसंवेद्यपदम्, तद्रूपं स्वभावो यस्य तत् तथा तस्य भावस्तत्ता तया ।। १. 'शमतः क्षयोपशमे कर्मः' इति क-पाठः । For Personal & Private Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ १३८३ अनेकान्तजयपताका (षष्ठः -on सन्तापरहितः कायखेदोऽपि परमार्थत: खेद एव । (२३७) नं च तत्सन्तापकृदपि तदिष्टं परमज्ञानदर्शनधरैस्तीर्थकृद्भिः तद्वचनप्रामाण्यात् मनोमङ्गलकर्तृतपः प्रतिषेधात् चित्तेन्द्रियवश्यमात्रविधानात्, अन्यथाऽऽर्त्तध्यानापत्तेः । ( २३८ ) न च अल्पकायखेदेऽपि * व्याख्या 1 न चेत्यादि । न च तत्सन्तापरहितः - चित्तसन्तापरहितः कायखेदोऽपि परमार्थतः खेद एव, अभिप्रेतार्थसिद्धौ कायखेदस्याखेदतयाऽनुभवात् । न चेत्यादि । न च तत्सन्तापकृदपि न च काय(चित्त?)सन्तापकृदपि तत्-तप इष्टम् - अभ्युपगतम् । कैरित्याह- परमज्ञानदर्शनधरैः तीर्थकृद्भिः । कथं नेष्टमित्याह-तद्वचनप्रामाण्यात्-तीर्थकरवचनप्रामाण्यात् । प्रामाण्यं च मनोमंङ्गुलकर्तृतपःप्रतिषेधात् । तथा चार्षम् "सो हु तवो कायव्वो जेण मणो मङ्गुलं न चिन्तेइ । जेण न इन्दियहाणी जेण य जोगा न हायन्ति ॥ " तथा चित्तेन्द्रियवश्यमात्रविधानात् । विधानं च ...अनेडांतरश्मि છે, અર્થાત્ બાહ્ય-શરીર કેવું છે ? તેને શું કષ્ટ પડે છે ? એ બધા બાહ્ય વિશે ધ્યાન દેનારું નથી. (એટલે તેઓને કાયસંતાપ હોવા છતાં ચિત્તસંતાપ ન થાય.) અને ચિત્તસંતાપથી રહિત વ્યક્તિને કાયખેદ પણ પરમાર્થથી ‘ખેદ’ રૂપ ન લાગે, કારણ કે અભિપ્રેત (=ઈચ્છિત) અર્થની સિદ્ધિ માટે એ ખેદનો પણ અખેદરૂપે (=સુખરૂપે) જ અનુભવ થાય છે. (આ વાત આગળ રત્નવેપારીના ઉદાહરણથી સિદ્ધ કરશે.) * અશુભધ્યાનકારક તપનો નિષેધ (૨૩૭) અને ૫૨મ જ્ઞાન-દર્શનને ધારણ કરનારા તીર્થંકરોને કાયસંતાપ (?ચિત્તસંતાપ) કરનાર પણ તપ ઇષ્ટ નર્યાં. કારણ કે એ વાતમાં તીર્થંકરનું વચન જ પ્રમાણ છે, તીર્થંકરોએ જ મનની અસમાધિ ક૨ના૨ તપનો નિષેધ કર્યો છે. આર્ય પુરુષોએ પણ કહ્યું છે કે - “તે તપ કરવો, જેનાથી મન અશુભ ન વિચારે, જેનાથી ઇન્દ્રિયની હાનિ ન થાય અને જેનાથી સંયમયોગો હણાય નહીં.’’ અને તીર્થંકરોએ તપ દ્વારા મુખ્ય તો ચિત્ત (મન) અને ઇન્દ્રિયનું વશીકરણ (=નિયંત્રણ) કરવાનું * એનો મતલબ એ નથી કે, કાયસંતાપ બિલકુલ ન કરવો. પણ કહેવાનો ભાવ એ કે, મનની અસમાધિ થાય એવો કાયસંતાપ ન કરવો. १. 'न च सन्ताप०' इति ग-पाठः । २. मङ्गुलम्-असुन्दरम् । ३. छाया - तत् खलु तपः कर्तव्यं येन मनो मङ्गुलं न चिन्तयति । येन नेन्द्रियहानिर्येन योगा न हायन्ते ॥ ४. आर्या । For Personal & Private Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ ઉધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ૨૩૮૪ महाव्याधिपीडितस्येव तदुःखज्ञातुस्ततो निविण्णस्य सुवैद्योपदेशात् सम्यक् तन्निवृत्त्युद्यतस्य लङ्घनौषधपानाद्यैः दुःखनिवृत्तिदर्शिनः तथाविधारोग्यभाजः समुपजातरसा "कायो न केवलमयं परितापनीयो मिष्टै रसैर्बहुविधैर्न च लालनीयः । , चित्तेन्द्रियाणि न चरन्ति यथोत्पथेषु वश्यानि येन च तदाचरितं जिनानाम् ॥" इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-अन्यथेत्यादि । अन्यथा-एवमनभ्युपगमे आर्त्तध्यानापत्तेः, प्रतिषिद्धं चैतत् भगवतेति भावनीयम् । न चेत्यादि । न च अल्पकायखेदेऽपि सति महाव्याधिपीडितस्येवेति निदर्शनं तद्दुःखज्ञातुरसम्मूढस्य ततः-दुःखान्निविण्णस्य सुवैद्योपदेशात्सुवैद्योपदेशेन तन्निवृत्त्युद्यतस्य-दुःखनिवृत्त्युद्यतस्य लङ्घनौषधपानाद्यैः तथाविधकायखेदेऽपि - અનેકાંતરશ્મિ છે જ કહ્યું છે. જુઓ તેમનું વિધાન : આ શરીર, કેવળ ફ્લેશ પમાડવા યોગ્ય નથી અને કેવળ ઘણા પ્રકારના મધુર રસોથી લાલનપાલન કરવા યોગ્ય પણ નથી, પણ જે પ્રમાણે ચિત્ત અને ઇન્દ્રિયો ઉન્માર્ગે ન જાય અને જેનાથી (તેઓ) વશ થાય, તે જ (તપ) જિનેશ્વરોના આચરણરૂપ છે.' આ બધી વાતો તમારે માનવી જ જોઈએ. | (અન્યથા=) જો આવું ન માનો અને ચિત્તસંતાપાદિને પણ તપરૂપ કહી તેને કર્તવ્ય માનો અથવા તો મનને સંતાપ કરાવતો તપ પણ કર્તવ્ય માનો, તો તો ‘આર્તધ્યાન' થવાની આપત્તિ આવે ! અને પરમાત્માએ આર્તધ્યાનનો તો સ્પષ્ટ નિષેધ કર્યો છે. - અલ્પ કાયખેદમાં ચિત્તખેદ અસંગત સદષ્ટાંત વિશદીકરણ : (૨૩૮) પૂર્વપક્ષઃ તો પણ છઠ્ઠ-અક્રમ કરવામાં થોડો તો કાયખેદ થવાનો જ અને તો ચિત્તખેદ પણ થવાનો. તો તેવો તપ શી રીતે આદરણીય બને ? સ્યાદ્વાદીઃ જુઓ ભાઈ ! થોડો કાયખેદ હોવામાં ચિત્તખેદ થાય એવું જરૂરી નૈથી. આ વાતને આપણે દૃષ્ટાંત સહિત સમજીએ - દષ્ટાંતઃ કોઈ વ્યક્તિ મોટી વ્યાધિથી પીડાયો હોય અને અસંમૂઢ (=સારાસારવિવેકજ્ઞ) એવો તે, એ વ્યાધિના કવિપાકરૂપ દુઃખને જાણતો હોય અને એ દુઃખથી નિર્વેદ પામી ગયો હોય... તો આ વ્યક્તિ કોઈ સારા વૈદ્યના ઉપદેશથી એ દુઃખની વ્યાધિની) નિવૃત્તિ માટે ઉદ્યત થાય અને લાંઘણ ભાવ એ કે, મુખ્યતા તો ચિત્તખેદ ન થવાની છે. એટલે થોડા કાયકષ્ટમાં જો ચિત્તખેદ ન થતો હોય, તો તે તપ આદરણીય જ છે. . સેશાત્ તત્રવૃ૦' ત T-પાd: I ૨. વસતતિતવ | For Personal & Private Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ १३८५ अनेकान्तजयपताका (B: न्तरस्य चित्तखेदः । (२३९) एवं भावतपस्विनः संसारमहाव्याधिपीडितस्य मिथ्याविकल्पदुःखज्ञातुस्तत्त्वतस्ततो निविण्णस्य भाववैद्यतीर्थकरोपदेशात् सम्यक् तन्निवृत्त्युद्युक्तस्य तथाविधविहितानुष्ठानात् मिथ्याविकल्पदुःखनिवृत्तिदर्शिनः तत्त्वसंवेदन .......... दुःखनिवृत्तिदर्शिनः सतः तथाविधारोग्यभाजोऽन्तःसुखावेशेन समुपजातरसान्तरस्य आरोग्यसम्भावनया चित्तखेदो न चाल्पकायखेदेऽपीति वर्तते एष दृष्टान्तः । इदानीं दार्टान्तिकयोजनामाह एवमपीत्यादिना । एवं भावतपस्विनः साधोः संसारमहाव्याधिपीडितस्य जन्मादिविकारभावतः मिथ्याविकल्पदुःखज्ञातु तेभ्योऽन्यत् तत्त्वतो दुःखमिति तत्त्वतः-परमार्थेन ततः-मिथ्याविकल्पदुःखान्निविण्णस्य भाववैद्यतीर्थकरोपदेशात्-तीर्थकरोपदेशेन सम्यग्अविपरीतेन विधिना तन्निवृत्त्युद्युक्तस्य-मिथ्याविकल्पदुःखनिवृत्तावुद्युक्तस्य तथाविधविहितानुष्ठानात्-चित्रविहितानुष्ठानात् मिथ्याविकल्पदुःखनिवृत्तिदर्शिनो मात्रया तत्त्वसंवे ... અનેકાંતરશ્મિ છે. (=ઉપવાસ), ઔષધપાન વગેરે દ્વારા તેને કાયખેદ થવા છતાં પણ, તે બધી પરેજીઓ દ્વારા દુઃખની નિવૃત્તિ દેખનારો હોય... તો આ વ્યક્તિ આંતરિક સુખના આવેશથી તેવા પ્રકારના આરોગ્યને ભજનારો થાય અને આરોગ્યની સંભાવનાથી (સમુપગતિરસાન્તર=) પીડાને બદલે “હવે સારું થશે? એવા શુભભાવની લાગણી તેને અનુભવાય. આમ, આ વ્યક્તિને થોડો કાયખેદ હોવા છતાં પણ ચિત્તખેદ થતો નથી. (૨૩૯) દાષ્ટ્રતિક : એ જ રીતે ભાવતપસ્વી સાધુ, સંસારરૂપી મોટી વ્યાધિથી પીડાયો છે (સંસારમાં જન્મ-મરણ, જરા-રોગ વગેરે અનેક વિકારો છે. એટલે સંસાર જ એક મહાવ્યાધિ છે, એ વ્યાધિથી સાધુ વ્યથિત છે, અને તે સાધુ, એ મહાવ્યાધિના મિથ્યાવિકલ્પરૂપ કહૃદુઃખને જાણનાર છે. (સંસારમાં કુવિકલ્પો, વિષય-કષાયો, રાગ-દ્વેષાદિ થાય છે કે જેઓ ક્લિષ્ટ કર્મબંધ દ્વારા પરંપરાએ દુર્ગતિના સર્જક છે.) અને પરમાર્થથી એ સાધુ, તે મિથ્યાવિકલ્પરૂપ દુઃખથી નિર્વેદ પામી ગયો છે... તો આવો સાધુ, તીર્થકર જેવા સર્વશ્રેષ્ઠ ભાંવવૈદ્યના ઉપદેશથી સારી રીતે (==અવિપરીત વિધિપૂર્વક) એ મિથ્યાવિકલ્પરૂપ દુઃખની નિવૃત્તિ માટે ઉદ્યત થાય અને છર્ટ-અટ્ટમ-અનશન વગેરે આગમવિહિત અનુષ્ઠાનથી મિથ્યાવિકલ્પરૂપ દુઃખની નિવૃત્તિ દેખનારો હોય... તો એ સાધુ પરંપરાએ આપણા આંતરિક રાગાદિ રોગો કેવી રીતે ઘટે? ઘટાડવાનો ઉપાય શું? એ બધું જાણનાર ને જણાવનારા હોવાથી તીર્થકરો ભાવવૈદ્યરૂપ છે. ૨. ‘fશનસન્તઃ તથા ' તિ -પઢિ: રૂ. ‘ડચતત્વતો' ત ટુ-પાઠ: ૨. ‘તથા વિહિતા' રૂતિ -પઢિ: ૪. “વૃદુ’ રૂતિ -પઢિ: I For Personal & Private Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता १३८६ भावारोग्यभाजः समुद्भूतशुभरसान्तरस्य न भवति चित्तसन्तापः,(२४० ) अपि तु तथाविधव्याबाधानिवृत्तितस्तथाऽनुभवसिद्धा भवति परमनिवृत्तिरिति । (२४१) दृष्टा चेष्टार्थसंसिद्धावन्यत्रापि रत्नवणिक्प्रभृतीनां तथाऽनशनादिकायपीडा मनोनिवृत्तिहेतु.............................................. व्याख्या .................... दनभावारोग्यभाजः सतः समुद्भूतशुभरसान्तरस्य प्रशान्तवाहितया न भवति चित्तसन्तापो न चाल्पकायखेदेऽप्येवमिति वर्तते । उपचयमाह-अपि तु तथाविधव्याबाधाविनिवृत्तितःक्लिष्टव्याबाधानिवृत्त्या तथा-असङ्गशक्तितयाऽनुभवसिद्धा । किमित्याह-भवति परमनिवृत्तिरिति योग्यनुभवसिद्धमेतदिति । लौकिकं दृष्टान्तमाह दृष्टा चेत्यादिना । दृष्टा च लोके इष्टार्थसिद्धौ सत्यामन्यत्रापि-अध्वगमनादौ रत्नवणिक्प्रभृतीनां-प्राणिनां तथाऽनशनादिकायपीडा आहाराद्यभावेन मनोनिवृत्तेः हेतुलौकिकमेतदिति-एवं न कायसन्तापलक्षणं ........ मनेऽतिरश्मि * તત્ત્વસંવેદનરૂપ (મિથ્યાવિકલ્પને દૂર કરીને યથાર્થસંવેદનરૂપ) ભાવઆરોગ્યને ભજનારો થાય અને मेटरी अनशनमते ५५ शांतपालताना २४ो तेने (समुपजातरसान्तर) पीने १६२ निभा સંવેદનની અનુભૂતિ થાય છે. એટલે આ વ્યક્તિને અલ્પ કાયખેદ થવા છતાં પણ ચિત્તસંતાપ થતો नथी. (૨૪૦) ઉપરથી જેમ રોગી રોગમુક્ત થવાથી પરમ આહ્વાદ અનુભવે છે, તેમ ભાવસાધુ પણ મિથ્યાવિકલ્પરૂપ ક્લિષ્ટ વ્યાબાધાથી (=રોગથી) મુક્ત થવાથી, પરમ નિવૃત્તિને (=શુદ્ધ સ્વભાવાવસ્થારૂપ મુક્તિને) પ્રાપ્ત કરે છે; જે અસંગ-અનુષ્ઠાનના સામર્થ્ય-સંપન્ન યોગીઓને અનુભવસિદ્ધ છે, (અર્થાત્ તેના બધા સંકલ્પ-વિકલ્પો શમી જાય છે અને શુદ્ધ સામ્યવસ્થા અનુભવાય છે.) આ વાતને જણાવવા એક લૌકિક દૃષ્ટાંત કહે છે - (२४१) तेवू लोभ ५९ हेपाय छे, अभिप्रेत (=धन) अर्थनी सिद्धि यता डोय, तो રત્નાવેપારી વગેરેને માર્ગમુસાફરીમાં પણ તેવા પ્રકારની અનશનાદિરૂપ (આહાર વગેરે ન મળવાથી ન ખાવાદિરૂપ) કાયપીડા મનની સમાધિનું કારણ બને છે. (અર્થાત્ ધન મળતું હોય, અને તે વખતે ખાવા-પીવાનું ન મળે, તો પણ એનું મન સમાધિસંપન્ન હોય, આકુળ-વ્યાકુળ થઈ જતું નથી. કારણ કે તેમાં તેના અભિપ્રેત અર્થની સિદ્ધિ થાય છે.) * ચિત્તની ઉત્તરોત્તર વિશુદ્ધ જ્ઞાનપરંપરાને પ્રશાંતવાહિતા કહેવાય. * 'यापि चानशनादिभ्यः, कायपीडा मनाक् क्वचित् । व्याधिक्रियासमा सापि, नेष्टसिद्ध्याऽत्र बाधनी॥' - इति अष्टकप्रकरणे ११/६ । १. 'समुद्भूतशमरसान्तरस्य' इति ग-पाठः। २. 'योऽप्यनु०' इति क-पाठः । ३. 'अवगमनादौ' इति क पाठः। For Personal & Private Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ १३८७ अनेकान्तजयपताका (षष्ठः रिति न कायसन्तापलक्षणं तपो जैनानामिति । (२४२) भवति चानेन प्रागुपात्तकर्मनिर्जरणम्, अनुतापभावादाग्रहनिवृत्तेः, कुशलपरिणामयोगाद् भावनासिद्धराज्ञाराधनात् सर्वतो निवृत्तेः सद्ध्यानयोगानिराकाङ्क्षत्वादनागतस्य चाकरणमिति, अतः .................. व्याख्या ............................................. तपो जैनानामिति स्थितम् । भवति चानेन-तपसा प्रागुपात्तकर्मनिर्जरणम् । कुत इत्याहअनुतापभावात् । भवति च तपस्विनः प्राग्दुश्चरितेऽनुतापः तथा आग्रहनिवृत्तेनिरभिष्वङ्गाशयभावेन । एवं कुशलपरिणामयोगात् अत एव भावनासिद्धेः एवमाज्ञाराधनात् अत एव सर्वतो निवृत्तेः समतया एवं सद्ध्यानयोगात् ध्यन्तरयोगाप्त्या निराकाङ्क्षत्वादिहलोकादौ, ..... मनेतिरश्मि તેમ ભાવસાધુને પણ મોક્ષરૂપ અભિપ્રેત અર્થની સિદ્ધિ થતી હોય, તો અનશનાદિ કાયપીડા પણ ચિત્તસંતાપકારક નહીં, પણ ચિત્તની સમાધિનું કારણ બૅને છે. નિષ્કર્ષ એટલે જૈનમતે કાયસંતાપરૂપ તપ નથી, પણ પૂર્વોક્ત નવ વિશેષણોથી સંપન્ન શુભઆત્મપરિણામરૂપ તપ છે. (અને આવા તપ વિશે પૂર્વપક્ષીદત્ત એકે દોષનો અવકાશ નથી.) * तपथी मोक्षनी निधि संगति (२४२) वे मापा तथा पूर्व पार्छन २८॥ भन न थाय छ ०४, २९ (१) मे તપસ્વીને તપ કરવાથી પોતાના પૂર્વ દુરિત (ખરાબ કૃત્ય) વિશે પશ્ચાત્તાપ થાય છે. (२) निरमिष्य (=निरासत) मा लामो थवाथी तमाम वस्तुमो ५२नो (भमत्वाहिભાવરૂપ) આગ્રહ અથવા કદાગ્રહ ઉઠી જાય છે, નિવૃત્ત થઈ જાય છે. (3) वणी, अत्यंत दुशण परि।म आवे छे भने भेटले ४ शुभ भावनामो थवा मागेछ. (४) वजी, तपन सेवन सोशानी ४ माराधना छ भने मेरो ४ समताना २५ ते (सर्वतः) બધા સંકલ્પ-વિકલ્પોથી નિવૃત્ત થાય છે. (૫) અને સંકલ્પ-વિકલ્પોની નિવૃત્તિથી સમ્યગુ મન-વચન-કાયાના વ્યાપારરૂપ અને અસમ્ય મન-વચન-કાયાના નિષેધરૂપ વિશિષ્ટ બુદ્ધિની પ્રાપ્તિ થાય અને તેના આધારે તેમને સંધ્યાન થાય છે. .... ......... विवरणम् ........ ___98. ध्यन्तरयोगाप्त्येति । धिय:-बुद्धेरन्तरं-विशेषो ध्यन्तरम्, विशिष्टबुद्धिरित्यर्थः । ततो ध्यन्तरेणोपलक्षितो यो योग:-सम्यग्मनोवाक्कायव्यापाररूपोऽसम्यग्मनोवाक्कायनिषेधरूपश्च तस्याप्ति:-प्राप्तिस्तया ।। ܀ ............. दृष्टा चेष्टार्थसंसिद्धौ, कायपीडा ह्यदुःखदा । रत्नादिवणिगादीनां, तद्वदत्रापि भाव्यताम् ॥' - इति अष्टकप्रकरणे ११/७ । १. 'ष्वङ्गशमभावेन' इति क-पाठः । For Personal & Private Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ વિર:) व्याख्या विवरण-विवेचनसमन्विता १३८८ "कृत्स्नकर्मक्षयान्मोक्षः" इति युक्तियुक्तमेव ॥ (२४३) एतेन यत् परैश्चोद्यते 'भावनाहेयाः क्लेशाः किमत्र कायसन्तापेन व्यधिकरणत्वात्' इति, तदपि परिहृतमेव, कायसन्तापस्य तत्त्वतस्तपस्त्वानभ्युपगमात् - વ્યારા ... न केवलमित्थं प्रागुपात्तकर्मनिर्जरणं अनागतस्य चाकरणमिति, अतः-अस्मात् कारणात् कृत्स्नकर्मक्षयाद् भवोपग्राहिकर्माण्यधिकृत्य मोक्ष इति युक्तियुक्तमेव-न किञ्चिदत्र प्रमाणવિરુદ્ધમ્ | एतेन-अनन्तरोदितेन यत् परैश्चोद्यते बौद्धैः यदुत भावनाहेयाः क्लेशाः-रागादयः किमत्र कायसन्तापेन व्यधिकरणत्वादित्यादि तदपि परिहृतमेव । कथमित्याह-काय - અનેકાંતરશ્મિ .... () અને એ તપ કરનાર વ્યક્તિ ઈહલોક-પરલોકાદિ વિશે આકાંક્ષા-આશંસા વિનાનો હોય આમ, તપ કરનાર વ્યક્તિના, આ બધા (=પશ્ચાતાપ, નિરભિવંગભાવ, આગ્રહનિવૃત્તિ, કુશળપરિણામ, શુભભાવના, આજ્ઞારાધન, સામ્યભાવ, સધ્યાનભાવ, નિરાશસભાવ... વગેરે) ગુણોના કારણે પૂર્વે ઉપાર્જન કરેલા કર્મોની નિર્જરા થાય છે અને એટલું જ નહીં; આગળ વધીને અનાગતનું અકરણ થાય છે, અર્થાત્ ભવિષ્યમાં નવા કર્મનો બંધ અટકે છે. અને એટલે ઘાતકર્મો તો ક્ષીણ થાય જ, આગળ વધી ભવોપગ્રાહી (=ભવમાં પકડી રાખનાર) વેદનીય વગેરે કર્મ પણ ક્ષીણ થાય - આમ સર્વ કર્મના ક્ષયથી મોક્ષ થાય છે. એટલે અમે જે કહ્યું છે કે - “સ્ત્રવર્મક્ષત્ મોક્ષ: સંપૂર્ણ કર્મનો ક્ષય થવાથી મોક્ષ થાય” – એ વાત યુક્તિયુક્ત જ છે, તેમાં કંઈ પ્રમાણવિરુદ્ધ નથી. - બૌદ્ધ-આશંકાનો નિરાસ - (૨૪૩) તપનું આવું સુંદર સ્વરૂપ હોવાથી, બૌદ્ધકૃત નોદના (=પ્રેરણાત્રદોષાપાદનોનો પણ નિરાસ થાય છે. (આ વાત આપણે પૂર્વપક્ષ-ઉત્તરપક્ષ દ્વારા સમજીએ –) બૌદ્ધઃ (પૂર્વપક્ષ:) રાગાદિ ક્લેશો તો બૈરાભ્ય વગેરે ભાવનાઓથી છોડવા યોગ્ય છે. તો એ વિશે કાયસંતાપથી શું? કાયસંતાપ તો વ્યધિકરણ (=રાગાદિના આશ્રયભૂત મનથી ભિન્ન શરીરગત) છે. (એટલે તેનાથી રાગાદિ ક્લેશો ત્યાજય બને નહીં.) ભાવ એ કે, કાયસંતાપરૂપ તપ તો શરીરમાં જ થાય છે, તો આવો તપ, રાગાદિ મળથી ભરેલા ........................વિવરમ્ ......... 99. व्यधिकरणत्वादिति । कायसन्तापलक्षणं हि तप: काय एव वर्त्तते, न तु रागादिमलव्याकुले ++++++++ ++++++++++++ ૨. “સત્તાપનેત્યાદ્રિ તિ -પઢિ: ! For Personal & Private Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ १३८९ अनेकान्तजयपताका तस्योक्तवत् कुशलपरिणामरूपत्वात्, तदङ्गत्वेन तु ब्रह्मचर्यभिक्षाटनादिवत् तदभिधानादिति ॥ (२४४) किञ्च भावनाऽपि नस्तपोभेद एव, ध्यानस्य तपोरूपत्वात्, तस्य च * વ્યાધ્યા રે सन्तापस्य-पराभिमतस्य तत्त्वतः - परमार्थेन तपस्त्वानभ्युपगमात् । तस्येत्यादि तस्य-तपसः ૩વત્-યથોત્તમ્ । તથા જિમિત્યાહ-શ પરિામપાત્, તવ ગ્વેન-શલરિणामाङ्गत्वेन पुनर्ब्रह्मचर्यभिक्षाटनादिवदिति निदर्शनं तदभिधानात् -कायसन्तापाभिधानात् कायक्लेशवचनेन इति ॥ अभ्युच्चयमाह किञ्चेत्यादिना । किञ्च भावनाऽपि नः - अस्माकं तपोभेद एव । कथं द्वादशभेदमध्ये भाव इत्याह- ध्यानस्य तपोरूपत्वात् । यदि नामैवं ततः किमित्याह-तस्य च* અનેકાંતરશ્મિ ... વિજ્ઞાનમાં મળશુદ્ધિ શી રીતે કરે ? (કપડા પર પાણી નાંખવાથી કાંઈ ઘડાનો મળ શુદ્ધ ન થાય, તેમ કાયાને ક્લેશ પહોંચાડવાથી કાંઈ વિજ્ઞાન શુદ્ધ ન થાય. તો તેવા કાયસંતાપથી મતલબ શું ? ) સ્યાદ્વાદી : (ઉત્તરપક્ષ :) ઉપરોક્ત કથનથી તમારી આ વાત પણ નિરાકૃત જ છે, કારણ કે તમે જે (માત્ર કાયક્લેશરૂપ) કાયસંતાપ કહો છો, તે તો પરમાર્થથી અમને તપ તરીકે સ્વીકૃત જ નથી. અમને તો પૂર્વે કહ્યા મુજબ ‘કુશળપરિણામ' જ તપ તરીકે સ્વીકૃત છે. હા, અમે કાયક્લેશરૂપ કાયસંતાપ કરવાનું કહીએ છીએ, પણ એ તો બ્રહ્મચર્ય-ભિક્ષાટન વગેરેની જેમ કુશળપરિણામના અંગરૂપે (=સાધનરૂપે) કહીએ છીએ (બાકી મુખ્ય તપરૂપે નહીં.) (ભાવ એ કે, જેમ બ્રહ્મચર્ય, ભિક્ષાટન વગેરે કુશળપરિણામના સાધનભૂત છે, તેમ કાયક્લેશરૂપ કાયસંતાપ પણ કુશળપરિણામના સાધનરૂપ છે. એટલે હકીકતમાં તપ તો કુશળપરિણામરૂપ જ છે, માત્ર તેના સાધન તરીકે આ બધાનો સ્વીકાર કરવામાં આવે છે.) (૨૪૪) બીજી વાત, તમે જે કહો છો કે – “ક્લેશો તો ભાવનાઓથી ત્યાજ્ય છે” – તો તેમાં ‘ભાવના’ શું છે - એ તમને ખબર છે ? અમારા મતે એ ભાવના પણ એક પ્રકારના તપનો જ ભેદ છે. (એટલે હકીકતમાં અમારી અભિપ્રેત વાત જ સિદ્ધ થાય છે કે, ક્લેશો ભાવનાથી ત્યાજ્ય છે. તપથી ત્યાજ્ય છે.) પ્રશ્ન ઃ તમે તપના બાર ભેદ કહો છો, તેમાં ભાવનાનો શેમાં સમાવેશ થાય છે ? ઉત્તર : ધ્યાનરૂપ ભેદની ભૂમિકામાં તેનો સમાવેશ થાય છે. (આ વાતને વિસ્તારથી જણાવે છે.) જુઓ - * વિવરામ્ . विज्ञाने इति कथमन्यत्र मलप्रलयप्रत्यलं भवेदिति ? ।। ( 8: -> ૧. પૂર્વમુદ્રિતે ‘માપ્રલયં પ્રત્ય॰' કૃતિ પા:, અત્ર N-પ્રતપાટ: I For Personal & Private Use Only ܀ Page #267 -------------------------------------------------------------------------- ________________ મથાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता १३९० ************** भावनापूर्वकत्वात् तदनिष्पत्तौ ध्यानासिद्धेः । न च सर्वथा योगनिरोधलक्षणलेश्यातीतानुपमशुक्लध्यानव्यतिरेकेण मोक्षः, (२४५) क्रियाभावे तन्निबन्धनकानुपरतेः, अन्यथा न तस्या मनागपि कर्महेतुत्वम्, न चैतद् दृष्टेष्टाविरोधि तथालोकाभ्युपगम વ્યારા ध्यानस्य भावनापूर्वकत्वात् । भावनापूर्वकत्वं च तदनिष्पत्तौ-भावनाऽनिष्पत्तौ ध्यानासिद्धेः कारणात् । न चेत्यादि । न च सर्वथा-एकान्तेन योगनिरोधलक्षणं च तत् लेश्यातीतपरमशुक्लध्यानं चेति विग्रहः, तद्व्यतिरेकेण मोक्षो न च । कथमित्याह-क्रियाभावे सति तन्निबन्धनकानुपरते:-क्रियानिबन्धनकानुपरतेः । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-अन्यथा न तस्याः-क्रियाया मनागपि कर्महेतुत्वम्, तद्भावेऽपि तदभावोपपत्तेः । न चैततु-अकर्महेतुत्वं दृष्टेष्टाविरोधि, किन्तु विरोध्येव, इह क्रियाफलदर्शनात् सयोगकेवलिनोऽपि ईर्यापथकर्मबन्धा ...... અનેકાંતરશ્મિ ....... ધ્યાન એ તારૂપ છે અને એ ધ્યાન ભાવનાપૂર્વક જ થાય છે. તેનું (=ભાવનાપૂર્વક જ ધ્યાન થવાનું) કારણ એ કે, (તનિષ્પત્તિૌ=) ભાવન નિષ્પન્ન થયા વિના (ધ્યાના સિદ્ધ) ધ્યાન થઈ શકે નહીં. (આત્મા પૂર્વે અનિત્ય વગેરે ભાવનાઓથી ભાવિત હોય, તો જ તેને શુભધ્યાન થઈ શકે, અન્યથા નહીં.) અને (૧) યોગનિરોધરૂપ, મન-વચન-કાયાના વ્યાપારોને રોકવારૂપ, (૨) વેશ્યાતીત, વેશ્યા વિનાની અલેશી અવસ્થામાં થનારા આવા અનુપમ “શુક્લધ્યાન' વિના (સર્વથાક) નિશ્ચ મોક્ષ થઈ શકે નહીં. (અર્થાતુ આવા શુક્લધ્યાનથી જ મોક્ષ થઈ શકે.) (૨૪૫) તે આ પ્રમાણે – ચોથું શુક્લધ્યાન યોગનિરોધરૂપ (=ક્રિયાનિરોધરૂપ) છે. એટલે તે શુક્લધ્યાન ન થાય તો ક્રિયાઓ શરૂ જ રહે. હવે જો ક્રિયાઓ શરૂ રહે, તો તે ક્રિયામૂલક કર્મ પણ શરૂ જ રહે (અર્થાત્ તે ક્રિયાઓથી જે કર્મો બંધાતા હતા, તે કર્મોનો પણ ઉપરમ થાય નહીં.). પૂર્વપક્ષઃ કર્મબંધ તો પરિણામને આધીન છે, ક્રિયાને નહીં. ઉત્તરપક્ષ : ના, એવું નથી. (અન્યથાગ) જો ક્રિયાઓ શરૂ હોવા છતાં પણ કર્મબંધ ન થાય એવું કહો, તો તે ક્રિયાઓ કર્મનું કારણ નહીં બને, કારણકે (કારણ હોય તો કાર્ય થાય જ, હવે) અહીં તો ક્રિયા હોવા છતાં પણ કર્મો આવતા નથી (એ પરથી ફલિત થાય છે કે, ક્રિયા કર્મનું કારણ નથી જ.) અને ક્રિયા કર્મનું કારણ ન બને” એ વાત કાંઈ દૃષ્ટ-ઇષ્ટને અવિરોધી નથી, પણ વિરોધી જ છે આવું કહીને ગ્રંથકારશ્રીએ ધ્યાનતપની ભૂમિકા તરીકે ભાવનાનો ઉલ્લેખ કર્યો અને તેની અનિવાર્યતા જણાવી. હવે ધ્યાનની અનિવાર્યતા જણાવે છે. ૨. ‘તાનુપમત્તે ' રૂતિ થાત્ ા રૂ. પૂર્વમુદ્રિતે ‘ પથ ' તિ ૨. “ફર્મવલ્પાનપરન્તઃ' તિ -પટિ: I પાઠ:, મત્ર G-H-પ્રતિપાd: I For Personal & Private Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ १३९१ अनेकान्तजयपताका क्षतेरित्येतदङ्गत्वेन मोक्षविद्यासाधनपूर्वक्रियारूपैवानित्यत्वादिभावना, तथाविधपरि પર વ્યાધ્યા भ्युपगमाच्च । अत एवाह-तथालोकाभ्युपगमक्षतेः । इति-एवमेतदङ्गत्वेन, प्रक्रमादधिकृतध्यानाङ्गत्वेन मोक्षविद्यासाधनपूर्वक्रियारूपैव । केत्याह-अनित्यत्वादिभावना । 'आदि'शब्दादशरणत्वादिग्रहः । यथोक्तम् "भावयितव्यमनित्यत्वमशरणत्वं तथैकताऽन्यत्वे । अशुचित्वं संसारः कर्माश्रवसंवरविधिश्च ॥ निर्जरणलोकविस्तरधर्मस्वाख्याततत्त्वचिन्ताश्च । વો: સુહુર્તમત્વ વ માવના દ્વારા વિશુદ્ધ: " અનેકાંતરશ્મિ ... છે, કારણ કે (૧) ક્રિયાનું કર્મરૂપી ફળ જગતમાં સ્પષ્ટપણે દેખાય છે... ચૌર્ય વગેરે ક્રિયાઓ દ્વારા કર્મબંધ અને તેના દ્વારા ફાંસી વગેરે કવિપાકો એ બધું જગમાં પ્રસિદ્ધ છે, અને (૨) સયોગી કેવલીઓને પણ ક્રિયાના કારણે ઐર્યાપથિક ( ક્રિસમસ્યસ્થિતિક) કર્મબંધ મનાયો છે. એટલે ક્રિયાઓ કર્મનું કારણ નથી – એવું કહો, તો દષ્ટ-ઈષ્ટનો વિરોધ થાય જ. (એટલે જ ગ્રંથકારશ્રી કહે છે કે -) એવું માનવામાં લોક અને અભ્યાગમની ક્ષતિ થાય, માટે તેવું ન માનવું. તેથી ક્રિયાઓ હોય ત્યાં સુધી કર્મો શરૂ જ રહે, એટલે એ ક્રિયાઓને રોકવા યોગનિરોધરૂપ શુક્લધ્યાન અનિવાર્ય છે. બસ, આ શુક્લધ્યાનના અંગરૂપે (=સાધનરૂપે) જ અમે અનિત્યતા-અશરણતા વગેરે ભાવનાઓને માની છે. આ ભાવનાઓ, મોક્ષરૂપી વિદ્યાને સિદ્ધ કરવા માટે પૂર્વક્રિયારૂપ (=પૂર્વભૂમિકારૂપ) છે. ભાવનાઓના પ્રકાર દર્શાવતા પૂર્વાચાર્યોએ કહ્યું છે કે – (૧) અનિત્યતા, (૨) અશરણતા, (૩) એકત્વ, (૪) અન્યત્વ, (૫) અશુચિત્વ, (૬) સંસારભાવના, (૭) કર્માશ્રવભાવના, (૮) કર્મસંવરભાવના, (૯) કર્મનિર્જરાભાવના, (૧૦) ધર્મસ્વાખ્યાતભાવના, (૧૧) પદાર્થસ્વરૂપ-વિચારણા, અને (૧૨) બોધિનું અત્યંત દુર્લભપણું – આ બાર વિશુદ્ધ ભાવનાઓ ભૌવવી જોઈએ.” (પ્રશમરતિ શ્લો) ૧૪૯/૧૫૦) જ આમ, ધ્યાનરૂપ તપની પૂર્વભૂમિકા તરીકે ભાવનાનો ઉલ્લેખ છે. તેથી તેઓ પરૂપ જ સાબિત થાય અને એટલે ક્લેશો તપથી ત્યાજ્ય છે, એવું જ ફલિત થાય. આમ, આગળ પણ એ ઉપસંહાર ધ્યાનમાં રાખવો. * 'अनित्यत्वाशरणते भवमेकत्वमन्यताम् । अशौचमाश्रवं चात्मन् संवरं परिभावयेत् । कर्मणो निर्जरां धर्मसूक्ततां लोकपद्धतिम् । बोधिदुर्लभतामेतां भावयन्मुच्यसे भवात् ॥' - इति श्रीशान्तसुधारसे १/७-८। પૂ. વિનયવિજયજી મ.એ “શાંતસુધારસ” નામના ગ્રંથમાં બાર ભાવનાઓનું સુવિશદ નિરૂપણ કરેલ છે, ૨. “છિમિત્વાદ' રૂતિ ટુ-પ8: I ૨-૩. માર્યા For Personal & Private Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता १३९२ णामजनकत्वेन क्लिष्टानुष्ठाननिवृत्तिहेतुत्वात्, (२४६) विदिततत्त्वानां तु न किञ्चिदनया तदनुवादरूपया, निरतिचारसामायिकगर्भमेकांग्रचिन्तानिरोधलक्षणं तथासूक्ष्मप्रवृत्तिभावतः प्रचुरकर्मक्षयहेतुः ध्यानमेव प्रधानसिद्धयङ्गभूतं श्रेयः । (२४७) एतद्धि ................. व्याख्या .............. ................... ___उपयोगं दर्शयति तथाविधेत्यादिना । तथाविधपरिणामजनकत्वेन-शुद्धचित्तपरिणामजनकत्वेन हेतुना किमित्याह-क्लिष्टानुष्ठाननिवृत्तिहेतुत्वात् अनित्यत्वादिभावनाया, विदिततत्त्वानां तु-योगिनां सामायिकवतां न किञ्चिदनया-अनित्यत्वादिभावनया। किंविशिष्टयेत्याहतदनुवादरूपया। किं तर्हि ? ध्यानमेव प्रधानसिद्धयङ्गभूतं श्रेय इति योगः । एतदेव विशेष्यते निरतिचारसामायिकगर्भम् । एतदभावे तत्त्वतोऽधिकृतध्यानानुपपत्तेः एकाग्रचिन्तानिरोधलक्षणं अप्रमादातिशययोगात् तथासूक्ष्मप्रवृत्तिभावतः । एतदेव विशेष्यते प्रचुरकर्मक्षयहेतुः असङ्गानुष्ठानान्तर्गतत्वेन ध्यानमेव प्रधानसिद्धयङ्गभूतं श्रेय इति । तद्धि ध्यानं निरुपम ... मनेतिरश्मि આ ભાવનાઓ શુદ્ધ ચિત્તપરિણામને ઉત્પન્ન કરનાર હોવાથી અને ક્લિષ્ટ-અનુષ્ઠાનથી (દુષ્ટકૃત્યોથી) અટકાવનાર હોવાથી ઉપયોગી જણાઈ આવે છે. * योगीमोने लावना मनुपयोगी * (૨૪૬) જે જાણેલા તત્ત્વવાળા, સામ્યરૂપ સામાયિકવાળા યોગીઓ છે, તેમને તો આ સામ્યના જ અનુવાદરૂપ અનિત્યતાદિ ભાવનાઓની કોઈ જ ઉપયોગિતા નથી.. (જ અસિદ્ધ હોય, તેને સાધવા મથવાનું હોય, હવે સામ્યભાવ તો યોગીઓને સિદ્ધ જ છે. એટલે તેને સિદ્ધ કરવા અનિત્યાદિ ભાવનાઓની કોઈ જરૂર નથી.) તેવા યોગીઓને તો સિદ્ધિનું પ્રધાનકારણ ધ્યાન જ કલ્યાણકારી છે. તે ધ્યાનનું આપણે સ્વરૂપ ोये - * ध्याननु स्व३५* (१) नितियार सामायिॐथी मित... (भा निरतियार सामायिन डोय, तो ५२मार्थथा ધ્યાન જ ઉપપન્ન ન થાય.) (૨) અપ્રમાદભાવના અતિશયથી એકાગ્રતાની સિદ્ધિ દ્વારા જે માનસિક ચિંતાઓના નિરોધરૂપ छ (तथासूक्ष्मप्रवृत्तिभावतः=) 5॥२९॥ 3 से द्रव्य आने से पाय तनो विषय होय छे. तेना ॥२४॥ એકાગ્રચિત્તાનિરોધ હોય છે. (૩) અને અસંગ-અનુષ્ઠાનરૂપ હોવાથી સ્વાભાવિક પ્રવૃત્તિરૂપ છે અને એટલે જે પ્રચુર કર્મક્ષયનું જિજ્ઞાસુઓને ત્યાંથી જાણવા ભલામણ. १. 'काग्रं चित्तनिरोध०' इति ग-पाठः । २. 'हेतु असङ्गा०' इति ङ-पाठः । For Personal & Private Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ १३९३ अनेकान्तजयपताका (59: निरुपमं कर्मामयभैषजं विख्यातं विपश्चितां फलं सच्चेष्टितस्य प्रकर्ष उपादेयानां निराबाधं प्रकृत्या एकान्तेनापरोपतापि प्रशमसुखसङ्गतं समुल्लसद्यथावस्थितज्योतिरित्यस्मात् तत्प्रकर्षमासादयतोऽक्षेपेण केवलं प्रकृष्टाच्च मोक्ष इति ॥ कर्मामयभैषजम् । एतच्च विख्यातं विपश्चितां-पण्डितानां निरुपम-कर्मामयभैषजत्वेन फलं सच्चेष्टितस्यानेकभवाभ्यासजं प्रकर्ष उपादेयानां वास्तवं न्यायमधिकृत्य निराबाधं प्रकृत्या सर्वोत्सुक्याभावेन एकान्तेनापरोपतापि सर्वाश्रवनिरोधात् प्रशमसुखसङ्गतं रागादिप्रहाणेन समुल्लसतः यथावस्थितज्योतिः प्रतिसमयं मोहनिवृत्तेः । इति-एवमस्मात्-ध्यानात् तत्प्रकर्षध्यानप्रकर्षमासादयतः सतः अक्षेपेण केवलं प्रकृष्टाच्च अस्मादेव शैलेश्यवस्थासङ्गात् मोक्ष ત્તિ ... અનેકાંતરશ્મિ છે કારણ છે. (૨૪૭) આવા પ્રકારનું સિદ્ધિના પ્રધાનકારણરૂપ ધ્યાન જ યોગીઓને કલ્યાણકારી છે. આ ધ્યાન (ક) કર્મરૂપી રોગ માટે અનુપમ શ્રેષ્ઠ ઔષધકલ્પ છે, (ખ) કર્મરોગના શ્રેષ્ઠ-ઔષધ તરીકે પંડિત પુરુષોને પ્રસિદ્ધ છે, (ગ) અનેક ભવોના અભ્યાસથી ઉત્પન્ન થયેલા સુંદર કૃત્યના ફળરૂપ છે, (ઘ) હકીકતમાં જોવા જઈએ તો તે ઉપાદેય પદાર્થોના પ્રકર્ષરૂપ છે, એટલે ખરેખર તો આ ધ્યાન જ ઉપાદેયરૂપ છે, (ચ) કોઈપણ ઉત્સુકતાઓ ન રહી હોવાથી, તે સ્વભાવથી જ નિરાબાધ (માનસિક પીડાઓથી રહિત) છે, (છ) બધા આશ્રવ દ્વારોનો નિરોધ થવાથી, તે બીજા કોઈને પણ ઉપતાપ ( પીડા) કરનાર નેંથી, (જ) દુઃખના કારણભૂત રાગ વગેરેનો હ્રાસ થવાથી, તે પ્રશમરૂપી સુખથી સંયુક્ત છે, અને (ઝ) આંતરિક ઉલ્લાસના કારણે પ્રતિપળ મોહનું નિવર્તન થવાથી, તે આત્મામાં રહેલી શુદ્ધજ્ઞાનની જયોતિરૂપ છે... આવા શુદ્ધ ધ્યાનથી ધ્યાનના પ્રકર્ષને પામનાર જીવ તરત જ કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે અને શૈલેષી-અવસ્થાયુક્ત એ પ્રકૃષ્ટ ધ્યાનની સાથે જોડાણ થયે તરત જ તેનો મોક્ષ થાય છે. (આમ આહતમતે, કુશળપરિણામરૂપ ધ્યાનાદિ તપથી મોક્ષ થાય છે જ, તેમાં કોઈ અસંગતિ નથી. એટલે પૂર્વપક્ષીએ કાયસંતાપને લઈને આપેલા દોષો પ્રલાપમાત્રરૂપ જણાઈ આવે છે.) હવે ગ્રંથકારશ્રી, તપ વિશે પૂર્વપક્ષીએ આપેલા બીજા દોષોનું નિરાકરણ કરવા કહે છે - મિથ્યાત્વ, અવિરતિ, કષાય વગેરે બીજાને ઉપતાપ કરનારા છે, પણ આ બધા આશ્રવોનો ધ્યાનમાં નિરોધ થઈ ગયો છે, એટલે એ ધ્યાન પર-ઉપતાપી નથી. ૨. ‘ મયમેન' ત -પાઠ: I ૨. “ભાવે ન ૦' તિ -પટિ: I For Personal & Private Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ अधिकार: ) o व्याख्या- विवरण - विवेचनसमन्विता १३९४ (२४८ ) एतेन 'नारकादिकायसन्तापवत् तत्त्वतस्तपस्त्वायोगात् इत्यादि यावदतपस्विनश्चैवं योगिनः स्युः कायसन्तापाभावात् न चैतदपि न्याय्यम्, अभ्युपगमादिविरोधादेव' इति निराकृतमवगन्तव्यम्, अनभ्युपगमेन भावतो निरवकाशत्वादिति । (२४९ ) यच्चोक्तम्- 'अथ न कायसन्तापस्तप इति, अपि त्वन्यदेव' इत्येतदाशङ्कयाह'हन्तैवमपि न तदेकरूपं चित्रशक्तिकस्य कर्मणः क्षयायालम्, अन्यतमशक्तितोऽभावात्' .... व्याख्या 1 एतेनेत्यादि । एतेन-अनन्तरोदितेन नारकादिकायसन्तापवत् तत्त्वतः तपस्त्वायोगादित्यादि पूर्वपक्षोदितं यावदतपस्विनश्चैवं योगिनः स्युः कायसन्तापाभावात्, न चैतदपि न्याय्यमभ्युपगमादिविरोधादेवेति एतन्निराकृतमवगन्तव्यम् । कुत इत्याह-अनभ्युपगमेन भावतः-परमार्थेन निरवकाशत्वादिति । यच्चोक्तं मूलपूर्वपक्ष एवं 'अथ न कायसन्तापस्तप इत्यपि त्वन्यदेवेत्येतदाशङ्कयाह-हन्तैवमपि न तदेकरूपं तपः चित्रशक्तिकस्य कर्मणःज्ञानावरणीयादेः क्षयायालम् । कुत इत्याह- अन्यतमशक्तितोऽभावात् तपस इत्यादि, तदप्य... अनेअंतरश्मि * अन्य जौद्ध वस्तव्योनुं उन्मूलन* (२४८) खावु होवाथी, पूर्वपक्षी (पाना नं. ५४ ५२ ) जीभुं ठे ऽधुं हतुं 3 - "नारअहिना કાયસંતાપની જેમ કાયસંતાપ ખરેખર તપરૂપ ન હોય, નહીંતર તો નારકોને તપસ્વી માનવા પડશે, કારણ કે તેઓને પુષ્કળ કાયસંતાપ રહ્યો છે અને ઋદ્ધિસંપન્ન યોગીઓને અતપસ્વી માનવા પડશે, કારણ કે તેઓને બિલકુલ કાયસંતાપ નથી... અને આવું માનવું ઉચિત પણ નથી, કારણ કે તેમાં અભ્યપગમ વગેરેનો વિરોધ થાય છે’” – એ બધી વાતો પણ નિરાકૃત થાય છે, કારણ કે અમારો તેવો (=માત્ર કાયસંતાપને તપ માનવાનો) અભ્યુપગમ જ ન હોવાથી પરમાર્થથી એ બધું નિરવકાશ છે. (ભાવ એ કે, અમે કુશળપરિણામને તપ કહીએ છીએ. એ પરિણામ નારકોને ન હોવાથી તેઓ તપસ્વી ન બને અને યોગીઓને હોવાથી તેઓ અચૂક તપસ્વી બને. માટે પૂર્વોક્ત એકે દોષોનો અવકાશ नथी.) - (२४८) वणी, पूर्वपक्षमा (पाना नं. यह पर) जीभुं तमे - “आशंडा : तप से अयसंताप३५ નથી, પણ એક પ્રકારના ક્ષાયોપમિકભાવરૂપ અલગ જ સ્વરૂપે છે.’’ - એવી આશંકા ઉપાડીને જે સમાધાન કહ્યું હતું કે – “સમાધાન ઃ તો એ ક્ષયોપશમિકભાવ પણ એકરૂપ હોવાથી, એ તપ વિચિત્રશક્તિવાળા જ્ઞાનાવરણીયાદિ કર્મના ક્ષય માટે સમર્થ થાય નહીં, કારણ કે એ તપ, કોઈ એક શક્તિવાળા કર્મને હણવાના સામર્થ્યવાળો હોવાથી, તેના દ્વારા અનેક શક્તિવાળા કર્મનું હનન થઈ શકે નહીં.' વગેરે બધું કથન પણ અયુક્ત છે, કારણ કે તપ એકાંતે એકરૂપ છે – એવું સિદ્ધ નથી. १. द्रष्टव्यानि ५४-५५-५६तमानि पृष्ठानि । २. 'गमेनाभावतो' इति ग- पाठः । ३-४. ५६तमे । ५. 'तदैकरूपं' इति क- पाठ: । ६. 'तो भावात्' इति क-पाठः । ७. द्रष्टव्यं ५४तमं पृष्ठम् । ८. ५६तमे पृष्ठे । For Personal & Private Use Only www.jalnelibrary.org Page #272 -------------------------------------------------------------------------- ________________ १३९५ अनेकान्तजयपताका (षष्ठः इत्यादि तदप्ययुक्तम्, तस्यैकान्तत एकरूपत्वासिद्धेः, चित्रकुशलात्मपरिणामरूपत्वात् तत्तद्वचनादिनिमित्तभेदोपपत्तेः, अनशनप्रायश्चित्तादिभेदाभ्युपगमादिति ॥ (२५०) न चास्य कर्मशक्तित एव भावः, तत्क्षयोपशमतः प्रवृत्तेः तत्त्वत ......... ........ व्याख्या ..... .... युक्तम्, तस्य-तपस एकान्तत एकरूपत्वासिद्धेः । असिद्धिश्च चित्रकुशलात्मपरिणामरूपत्वात् तपसः । तच्च तद्वचनादि च तन्निमित्तं च, 'आदि'शब्दाद् विनयादिग्रहः, तद्भेदोपपत्तेः अनशनप्रायश्चित्तादिभेदाभ्युपगमात् बाह्याभ्यन्तररूपतया तपस इति । उक्तं च "अनशनमूनोदरता वृत्तेः सक्षेपणं रसत्यागः । कायक्लेशः संलीनतेति बाह्यं तपः प्रोक्तम् ॥ प्रायश्चित्त-ध्याने वैयावृत्त्य-विनयावथोत्सर्गः । स्वाध्याय इति तपः षट्प्रकारमाभ्यन्तरं भवति ॥" न चेत्यादि । न चास्य-तपसः कर्मशक्तित एव सकाशाद् भावः, तत्क्षयोपशमतः ..... .. मनेतिरश्मि *... તેનું –તપ એકરૂપ ન હોવાનું) કારણ એ કે, તપ તો ચિત્ર-અનેકસ્વભાવી કુશળ-આત્મપરિણામ રૂપ છે. (અર્થાત્ અનેકસ્વભાવી આત્મપરિણામરૂપ હોઈ અનેકરૂપ છે.) તો જ તેના જુદા જુદા (તપત્યાગાદિ) વચનો (શબ્દો)નું જે નિમિત્ત તેના જે ભેદો તે હોવા સંગત છે. (અર્થાતુ એ અનેકસ્વભાવી તપમાં જુદા જુદા વચનોના નિમિત્તભેદો હોવામાં કોઈ અસંગતિ નથી). અને એ ભેદ માનવો જરૂરી છે, કારણ કે કુશળપરિણામરૂપ તપના (૧) બાહ્યરૂપે અનશન વગેરે ભેદો, અને (૨) આત્યંતરરૂપે પ્રાયશ્ચિત વગેરે ભેદો અમે માન્યા જ છે. અમારા શાસ્ત્રોમાં કહ્યું छ - "(१) अनशन, (२) १९६२री, (3) वृत्तिनो संक्षे५, (४) २सत्याग, (५) य श, मने (६) संदीनता - साम ७ प्रा३ पाय त५ ४डेवायो छे. (१) प्रायश्चित, (२) ध्यान, (3) वैयावय, (४) विनय, (५) योत्सर्ग, भने (६) स्वाध्याय - २।म ७ ॥२ साम्यंतर त५ वायो छै.” (प्रशमति सो5 - १७५/१७६) *तपनी मात्मधर्भता-सिद्धि* (२५०) पूर्वोत. श५२५॥३५ त५ भनी शतिथी (= न। यथा) थायछे से नथी, જ એટલે આવા અનેકસ્વભાવી કુશળપરિણામરૂપ તપથી, ચિત્રશક્તિવાળા કર્મનો ક્ષય પણ થઈ જ શકે છે, એવો ફલિતાર્થ ગ્રંથકારશ્રી આગળ જણાવશે. વચ્ચે અવાંતર પૂર્વપક્ષ-ઉત્તરપક્ષ થશે. * अनशनमूनोदरतां वृत्तिहासं रसपरिहारं । भज सांलीन्यं कायक्लेशं, तप इति बाह्यमुदारम् ॥५॥ प्रायश्चित्तं वैयावृत्त्यं स्वाध्यायं विनयं च । कायोत्सर्ग शुभध्यानं, आभ्यन्तरमिदमञ्च ॥ ६ ॥ इति श्रीशान्तसुधारसे भावना-९ । १-२. आर्या । For Personal & Private Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ થર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता १३९६ आत्मधर्मत्वात्, आवरणात् तदनभिव्यक्तेः, तदपगमादभिव्यक्तिभावादिति । ( २५१) आह-कः पुनरस्यावगमहेतुः ? परमगुरुवचनश्रवणादिः । तदावाप्तावपि क इति वाच्यम्, कर्मक्षयोपशमतः प्रवृत्तेः कारणात् तत्त्वत आत्मधर्मत्वात् तपसः । आत्मधर्मत्वे कथं न सदाभाव इत्याह-आवरणात्-चारित्रमोहनीयलक्षणात् तदनभिव्यक्तेः तस्य-तपसोऽनभिव्यक्तेरिति । तदपगमात्-आवरणापगमात् अभिव्यक्तिभावादिति । आह परः-कः पुनरस्य-प्रस्तुतव्यतिकरस्य अवगमहेतुः-परिच्छेदहेतुरिति ? एतदाशङ्कयाह-परमगुरुवचनश्रवणादिः । 'आदि'शब्दात् समुत्थानादिग्रहः । आह-तदवाप्तावपि-परमगुरुवचनश्रवणाद्यवाप्तावपि क इति वाच्यम्-को हेतुरिति ? एतदाशयाह-तथाभव्यत्वसहकारिणः-अनादिपारिणामिकभाव અનેકાંતરશ્મિ . કારણ કે એવો તપ તો કર્મના ક્ષયોપશમથી પ્રવર્તે છે. (કર્મના ક્ષયોપશમથી જ તેવો કુશળ-આત્મપરિણામ ઊભો થાય છે.) કારણ કે પરમાર્થથી તો એ તપ આત્માનો જ ધર્મ (=સ્વભાવ) છે. (આવું કહેવાથી, પૂર્વપક્ષીએ પૂર્વે જે જણાવ્યું હતું કે - “કાયસંતાપરૂપ તપ તો કર્મના ઉદયજન્ય હોવાથી નારકાદિના કાયસંતાપની જેમ તે આદરણીય નથી.” - તે બધું નિરાકૃત થાય છે, કારણ કે તપ એ ઔદયિક ભાવરૂપ નહીં, પણ ક્ષાયોપશામિકભાવરૂપ છે.) પ્રશ્નઃ જો કુશળપરિણામરૂપ તપ આત્માનો ધર્મ હોય, તો હંમેશા તેનું અસ્તિત્વ કેમ નથી? (આત્મા તો હંમેશા છે, તો તેનો ધર્મ પણ હંમેશ હોવો જોઈએ ને ?) ઉત્તર : ચારિત્રમોહનીય કર્મરૂપ આવરણ રહ્યું છે અને એ આવરણને કારણે જ આપણામાં વિદ્યમાન પણ કુશળપરિણામરૂપ તપ અભિવ્યક્ત થતો નથી... એ આવરણ દૂર થઈ જાય, ત્યારે એ તપની અભિવ્યક્તિ થાય છે. (ભાવ એ કે, આવરણ હોય તો કુશળ પરિણામ ન થાય અને આવરણ ન હોય તો કુશળ પરિણામ થાય - આમ, આવરણના કારણે જ કુશળપરિણામરૂપ તપનું હંમેશા અસ્તિત્વ નથી.) - અતીન્દ્રિય પદાર્થ વિશે સર્વજ્ઞવચનની પ્રમાણતા અનિવાર્ય (૨૫૧) પૂર્વપક્ષ આ વાતના અવગમનું કારણ શું? અર્થાત્ “આવરણ હોય તો તપ ન થાય ને આવરણ ન હોય તો તપ થાય' – એ બધું જ્ઞાન તમને શેના આધારે થયું? સ્વાદાદીઃ પરમગુરુ સર્વજ્ઞના વચનનું શ્રવણ, સમુત્થાન (=સમ્ય ઉત્થાન; પ્રવ્રજયાદિ માટેનો સુંદરતમ પ્રયત્ન) વગેરેના આધારે જ અમને તેવું જ્ઞાન થયું છે. એટલે તેવા જ્ઞાનમાં પરમગુરુવચનશ્રવણ વગેરે જ કારણ છે... પૂર્વપક્ષ: પણ એ પરમગુરુના વચનશ્રવણની પ્રાપ્તિમાં પણ કારણ શું? (અર્થાત્ તેઓની પ્રાપ્તિ પણ શેના આધારે થઈ ?). ૨. ‘શાત્મ' તિ -પઢિ:. ૨. ‘શ્રવણાદ્રિ ત૮૦' તિ શ્વ-પ8િ: | For Personal & Private Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तजयपताका तथाभव्यत्वसहकारिणः काल - स्वभावादयः । ( २५२ ) किं पुनरत्रेत्थम्भूतभावावगमनिमित्तम् ? न परमगुरुवचनतोऽन्यत् । कथमर्वाग्दृशां तदवसायः ? तथाविधक्लिष्ट १३९७ * બાલા सहकारिणः काल-स्वभावादयः । उक्तं च वांदिमुख्येन “कालो सहाव णियई पुव्वकयं पुरिसकारणेगन्ता । मिच्छत्तं ते चेव य समासओ होन्ति सम्मत्तं ॥ " आह-किं पुनरत्र-व्यतिकरे इत्थम्भूतभावाधिगमनिमित्तं यदुत तथाभव्यत्वसहकारिणः कालस्वभावादयो हेतुरिति ? एतदाशङ्कयाह-न परमगुरुवचनतोऽन्यत् निमित्तमिति । आहकथमर्वाग्दृशां - छद्मस्थानां तदवसाय:- परमगुरुवचनावसाय: ? एतदाशङ्कयाह-तथा* અનેકાંતરશ્મિ .. સ્યાદ્વાદી ઃ આત્માના અનાદિપારિણામિકભાવરૂપ તથાભવ્યત્વના સહકારી એવા (૧) કાલ, (૨) સ્વભાવ, (૩) નિયતિ... આ બધાના કારણે, એ પરમગુરુના વચનનું શ્રવણ, સમુત્થાન વગેરેની પ્રાપ્તિ થઈ છે. ષષ્ઠ: -> પરમપૂજ્ય વાદિમુખ્ય સિદ્ધસેનદિવાકરસૂરિજી મહારાજે સન્મતિતર્ક નામના ગ્રંથમાં કહ્યું છે કે – “(૧) કાળ, (૨) સ્વભાવ, (૩) નિયતિ, (૪) પૂર્વકૃત કર્મ, (૫) પુરુષાર્થ - આ પાંચ કારણો એકાંતે હોય તો મિથ્યાત્વ અને સમુદાયે હોય તો તેઓ જ સમ્યકત્વરૂપ થાય છે.” (શ્લોક-૩/૫૩) પ્રસ્તુતમાં ભાવ એ કે, કાળ-સ્વભાવ વગેરે ભેગા મળીને પોતાનું કાર્ય સાધે છે. એટલે એ બધાને કારણે જ સર્વજ્ઞવચનનું શ્રવણાદિ થાય છે. આમ, શ્રવણાદિની પ્રાપ્તિમાં કાળ-સ્વભાવ વગેરે કારણ છે. (૨૫૨) પૂર્વપક્ષ : પણ અહીં આવું જાણવામાં પણ નિમિત્ત શું ? અર્થાત્ ‘સર્વજ્ઞવચનના શ્રવણાદિની પ્રાપ્તિમાં કાળ-સ્વભાવ વગેરે કારણ છે – એવું જાણવામાં પણ નિમિત્ત શું ? (એવું તમે શેના આધારે જાણ્યું ?) - સ્યાદ્વાદી : અહીં પણ પરમગુરુના વચન સિવાય બીજું કોઈ નિમિત્ત નથી, અર્થાત્ સર્વજ્ઞનચન જ તેમાં નિમિત્ત છે. (એટલે સર્વજ્ઞવચનના આધારે જ કાળ-સ્વભાવાદિની કારણતા જણાય છે.) પૂર્વપક્ષ : પણ ‘આ સર્વજ્ઞનું વચન છે' – એવું આપણા જેવા છદ્મસ્થ જીવોને શી રીતે જણાય ? . (ભાવ એ કે, આ વચન સર્વજ્ઞનું છે કે બીજા કોઈનું ? (અને સર્વજ્ઞનું હોય તો પણ એ વ્યક્તિ શું * જે આત્માના પરિણામરૂપ હોય, તેને પારિણામિકભાવ કહેવાય. તથાભવ્યત્વ એ અનાદિકાલથી આત્માના પરિણામરૂપ હોવાથી તે ‘અનાદિપારિણામિક ભાવ’ રૂપ છે. છુ. ‘ભવ્યસહ॰' કૃતિ ન-પાન: । ૨. સિદ્ધસેનવિવારે । पुरुषकारणमेकान्तात् । मिथ्यात्वं ते चैव च समासतो भवन्ति सम्यक्त्वम् ॥ ३. छाया- कालः स्वभावो नियतिः पूर्वकृतं ૪. ‘રિને સંત’ કૃતિ ૩-પાટ: । . આર્યાં । For Personal & Private Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ -- મધર:) व्याख्या विवरण-विवेचनसमन्विता १३९८ कर्मविगमात्, तस्यापि च तथाविधकालस्वभावादिहेतुत्वात्, परमगुरुवचनप्रामाण्यात्, अन्यथैवंविधव्यवहारोच्छेदापत्तेः, सर्वत्र संशयानिवृत्तेरिति । एवं कुशलरूपपरिणामरूपाच्च तपसः तथास्वभावत्वेन न न युक्तः सकलकर्मविगमः । ( २५३) न च तस्ये - વ્યા . विधक्लिष्टकर्मविगमात् तदवसाय इति । तस्यापि च-क्लिष्टकर्मविगमस्य तथाविधकालस्वभावादिहेतुत्वात् । तद्धेतुत्वं च परमगुरुवचनप्रामाण्यात्, सर्वज्ञवचनप्रामाण्यादित्यर्थः । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-अन्यथा एवंविधव्यवहारोच्छेदापत्तेः-अतीन्द्रियव्यवहारोच्छेदापत्तेः । आपत्तिश्च सर्वत्र संशयानिवृत्तेरिति । एवं कुशलरूपपरिणामरूपाच्च तपसः किमित्याह-तथास्वभावत्वेन-कर्मापनयनस्वभावत्वेन हेतुना न न युक्तः सकलकर्मविगमः, किन्तु ... અનેકાંતરશ્મિ ખરેખર સર્વજ્ઞ છે કે કોઈ કપટકુશળ છે? – એ બધી જાણકારી આપણા જેવા છપ્રસ્થને તો શી રીતે થઈ શકે ?) સ્યાદ્વાદીઃ તેવા પ્રકારના ક્લિષ્ટ કર્મો દૂર થવાથી તેવું =આ સર્વજ્ઞનું જ વચન છે, તેવું) નિબંધ જણાય છે. અને તેવા પ્રકારના ક્લિષ્ટ કર્મોનું દૂરીકરણ પણ કાળ-સ્વભાવ-નિયતિ વગેરે તથાવિધ હેતુઓના બળે જ થાય અને એવું જાણવામાં સર્વજ્ઞવચન જ પ્રમાણ છે. આવું =કાળ-સ્વભાવાદિ હેતુઓથી ક્લિષ્ટ કર્મોનું દૂરીકરણ થાય, એ બધી વાતોમાં સર્વજ્ઞવચન જ પ્રમાણ છે – એવું) માનવું જ જોઈએ. (અન્યથા) જો સર્વજ્ઞવચનને પ્રમાણ ન માનો, તો અતીન્દ્રિય પદાર્થ વિશે થતા તમામ વ્યવહારોનો ઉચ્છેદ થશે ! કારણ કે, સ્વર્ગ-નરક, પુણ્ય-પાપ, કર્મબંધ વગેરે બધે ઠેકાણે સંશયો નિવૃત્ત નહીં થાય. (તાત્પર્યઃ સર્વજ્ઞવચનની પ્રમાણતા હોય, તો તેના આધારે પુણ્ય-પાપાદિનું અસ્તિત્વ માની, જીવ પાપ કરતા ગભરાય ને ધર્મક્રિયા કરતા ઉલ્લસિત થાય... પણ સર્વજ્ઞવચન પ્રમાણ ન હોય, તો પાપથી નરક', “ધર્મથી સુખ”, “સંક્ષિણભાવથી સંસાર', “શુભભાવથી મુક્તિ” એ બધા વિશે સંશયો રહેવાથી, તેમાં પ્રવર્તન-નિવર્તનાદિ વ્યવહારનો ઉચ્છેદ થશે ! જે બિલકુલ ઉચિત નથી.) એટલે તેવા અતીન્દ્રિય પદાર્થ વિશે સર્વજ્ઞનું વચન પ્રમાણ છે, એવું માનવું જ રહ્યું. નિષ્કર્ષ એટલે તપ આત્માના કુશળપરિણામરૂપ છે, આવા તપનો ‘કર્મને દૂર કરવાનો સ્વભાવ હોવાથી, એ તપ થકી તમામ કર્મનો વિગમ (=વિનાશ) યોગ્ય જ છે, તેમાં કોઈ અસંગતિ નથી. (એટલે અમારા મતે બતાવેલ – ‘તપથી કર્મક્ષય અને કર્મક્ષયથી મોક્ષ' – એ પ્રક્રિયા પ્રમાણઉપપન્ન જણાઈ આવે છે.) For Personal & Private Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ १३९९ अनेकान्तजयपताका (પટ્ટ त्थमफलता, व्यवहारतस्तथाऽप्राप्तफलानामपि योग्यतया लोके सफलतासिद्धेः, उद्यमिनिष्फलारम्भाङ्घराजनकबीजादीनां फलवच्छ्रुतिप्रवृत्तेः, ( २५४) निश्चयतस्तु तावत् વ્યથા ....... युक्त एव । न चेत्यादि । न च तस्य-कर्मण इत्थम्-अनेन तपउपक्रमणप्रकारेण अफलता । कुत इत्याह-व्यवहारत इत्यादि । व्यवहारतः-व्यवहारेण तथा-क्रिययैवाप्राप्तफलानामपि निश्चयतः योग्यतया कारणेन लोके सफलतासिद्धेः । निदर्शनमाह-उद्यमीत्यादि । उद्यमिनां निष्फलारम्भ उद्यमिनिष्फलारम्भश्च अङ्कुराजनका बीजादयश्चेति समासः, एतेषां फलवच्छृतिप्रवृत्तेः व्यवहारतस्तथाविधफलाभावेऽपीति भावः । निश्चयतस्तु-निश्चयेन पुनः तावती - અનેકાંતરશ્મિ .. કર્મની સફળતાસિદ્ધિ (૨૫૩) પૂર્વપક્ષઃ જો તપથી ફળ આપ્યા વિનાનું સંક્લિષ્ટ કર્મ ક્ષીણ કરી દેવાતું હોય, તેમાં સ્થિતિ-રસાદિના હ્રાસરૂપ) ઉપક્રમ લગાડાતો હોય, તો એ કર્મ વિફળ જ થઈ ગયું ( પોતાનું ફળ આપ્યા વિનાનું જ રહી ગયું.) એ રીતે તો બધા કર્મો વિફળ-ફળશૂન્ય થઈ જશે ! સ્યાદ્વાદીઃ વ્યવહારથી તે કર્મનું ફળ ક્રિયારૂપે (=વિપાકાદિ બતાવવારૂપે) ભલે નથી મેળવાયું, પણ તેઓમાં ફળજનનયોગ્યતા હોવાથી નિશ્ચયથી તેઓ ફળવાન જ કહેવાય છે, એવું લોકમાં સિદ્ધ (એટલે તપનો ઉપક્રમ લાગે અને ફળ ન મળે, તો પણ કર્મમાં ફળજનનયોગ્યતા હોવાથી તેઓની સફળતા લોકસિદ્ધ છે. આ વાતને આપણે દષ્ટાંત સાથે સમજીએ –). દષ્ટાંત ઃ (૧) કેટલાક ઉદ્યમી ખેડૂતોનો આરંભ, કોઈક નિશ્ચિત કારણોથી નિષ્ફળ જ જવાનો છે અને એટલે તેઓ દ્વારા કરાતી ખેતીથી વ્યવહારમાં કોઈ જ ફળ મળવાનું નથી, તે છતાં તેમનો વ્યાપાર નિશ્ચયથી ફળવાન જ લોકમાં સંભળાય છે (કારણ કે તેવા વ્યાપારમાં ફળજનનયોગ્યતા છે જ..) (૨) અમુક બીજ અંકુરજનનયોગ્ય જરૂર છે, પણ ભવિષ્યમાં અગ્નિ વગેરેના કારણે તેઓ અંકુરને ઉત્પન્ન કરનાર નથી. ધારો કે ભવિષ્યમાં ખેતરમાં આગ લાગે, તો તે બધા બીજ બળી જાય એટલે તેઓથી અંકુર ઉત્પન્ન થાય નહીં.). - વિવરમ્ .... 100. न च तस्य कर्मण इत्थमनेन तपउपक्रमणप्रकारेण अफलतेति । यदि हि तपसा सङ्क्लिष्टं कर्मादत्तफलमेवोपक्रम्यते तदा तत् कर्म विफलमेव प्राप्तमिति न वाच्यमित्यर्थः ।। ૨. ‘ઉમે નિસ્તી ' રૂતિ -પઢિ: | ૨. ‘વસૂતિ' તિ -પઢિ: રૂ. ‘ચૈિ વા’ રૂતિ ટુ-પીઠ: ૪. ‘રમતશ अङ्करा०' इति पूर्वमुद्रितपाठः। ५. पूर्वमुद्रिते 'न तस्य' इति त्रुटकपाठः। ६. 'क्रमेण प्रकारेण' इति पूर्वमुद्रितपाठः, अत्र તુ -પાઠ: ૭. પૂર્વમુદ્રિતે ‘તા:સક્લિઈ' ત પાઠ:, ઓમત્ર N-પ્રત-પાઠ: For Personal & Private Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ ધિક્કાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता १४०० सामण्यन्तर्गतस्य तथाऽपगमभावात् न न तथास्वभावत्वमपि, तदभावे तदपगमानुपपत्तेः, अपगमे वाऽतिप्रसङ्गात्, सर्वेषां तदपगमापत्तेः, असमञ्जसत्वमिति सूक्ष्मधिया भावनीयम् ॥ - વ્યાહ્યા .. चासौ सामग्री च तावत्सामग्री चित्रतपोरूपा तस्या अन्तर्गतं तावत्सामण्यन्तर्गतं तस्य, कर्मण इति प्रक्रमः, तथा-विशिष्टफलादानेन अपगमभावात् कारणात् न न तथास्वभावत्वम्अभ्युपक्रमणस्वभावत्वमपि, किन्त्वस्त्येव, तदभावे-तथास्वभावत्वाभावे तदपगमानुपपत्तेः અનેકાંતરશ્મિ .. હવે ઉદ્યમી ખેડૂતોનો આવા (અંકુર-અજનક) બીજોને વાવવાદિરૂપ આરંભ, વ્યવહારથી જોવા જઈએ તો નિષ્ફળ જ છે (કારણ કે એ બીજોથી અંકુરા થવાના જ નથી. એટલે હકીકતમાં એ બધી મહેનતો નકામી જ છે.) પણ તેઓમાં ફળજનનયોગ્યતા હોવાથી, તેમનાથી ફળની કલ્પના કરીને, તે બીજાદિને વાવવા વગેરે રૂપ ખેતીવ્યાપાર, નિશ્ચયથી ફળવાન જ છે, એવી લોકમાં શ્રુતિ પ્રવર્તે એટલે તેવા બીજથી વ્યવહારથી ફળ ન મળવા છતાં પણ નિશ્ચયથી ફળજનનયોગ્યતા હોવાથી તેઓમાં પણ ફળની કલ્પના કરીને તેઓ સફળ જ મનાય છે. આ બંને દષ્ટાંતોમાં સ્પષ્ટ જણાય છે કે, તે બંને વ્યાપારી ફળ ન આપવા છતાં પણ લોકમાં સફળ સંભળાય છે. દાષ્ટ્રતિક તેમ તપાગ્નિનો ઉપક્રમ લાગવાથી જો કે એ કર્મ ફળ નથી આપવાનું, પણ તેમાં ફળજનનયોગ્યતા રહી હોવાથી, નિશ્ચયથી તો એ કર્મ સફળ જ કહેવાય. (એટલે તેની વિફલતા સિદ્ધ થાય નહીં.) હવે ગ્રંથકારશ્રી, કર્મનો ઉપક્રમસ્વભાવ સિદ્ધ કરે છે - ને કર્મની ઉપક્રમસ્વભાવતા ને (૨૫૪) વળી, નિશ્ચયથી તો, અલગ-અલગ પ્રકારના તારૂપ સામગ્રીની અંદર રહેલું કર્મ, તેવા વિશિષ્ટ પ્રકારે (°ફળ આપ્યા વિના જ) નષ્ટ થઈ જતું હોવાથી, તેમાં ઉપક્રમણસ્વભાવ નથી – એવું નથી, અર્થાત છે જ. ભાવ એ કે, તપ વગેરે સામગ્રી ભેગી થયે એ કર્મનો ઉપક્રમ થાય છે, અર્થાત્ હ્રાસ-વિનાશ થાય છે – એ પરથી અનુમાન થાય છે, એ કર્મમાં પહેલેથી જ એવો ઉપક્રમણસ્વભાવ હોવો જોઈએ, કે જેથી આ બધી સામગ્રી મળે તેનો ઉપક્રમ-વિનાશ થાય. જો તેનો ઉપક્રમણસ્વભાવ ન માનો, તો તપાદિ સામગ્રીની હયાતીમાં પણ એ કર્મનો અપગમ ઉપપન્ન થાય નહીં. (જનો તેવો સ્વભાવ જ નથી. તેમાં તપનો ઉપક્રમ શી રીતે લાગે? તપાદિની હયાતીમાં પણ એ કર્મનો હ્રાસ-વિનાશ શી રીતે થાય?) ૨. “તમાન ત' તિ -પતિ:૨. “તપોડતસ્થા' રૂતિ 8-પાઠ: For Personal & Private Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ १४०१ अनेकान्तजयपताका (ષષ્ઠ: - > (ર) ‘સર્વશક્ટિવિરોઘાસિક 'રંત્યાતિ “તપ: વર્મક્ષ વાવોથqધजनमनोहर एवेत्यपकर्णयितव्यः' इत्येतद् व्युदस्तं प्रत्येतव्यम्, उक्तवत् सर्वशक्तिविरोधोपपत्तेः, तथाविधकुशलपरिणामस्य तत्प्रच्यावकत्वादिति ॥ - ચહ્યા कर्मापगमानुपपत्तेः, अपगमे वा अंतत्स्वभावस्य कर्मणः अतिप्रसङ्गात् । ततः किमित्याहसर्वेषां-प्राणिनां तदपगमापत्तेः-कर्मापगमापत्तेः, अतत्स्वभावत्वाविशेषादित्यभिप्रायः । एवमसमञ्जसत्वमित्येतत् सूक्ष्मधिया भावनीयम् ॥ एतेनेत्यादि । एतेन-अनन्तरोदितेन वस्तुना सर्वशक्तिविरोधासिद्धेरित्यादि मूलपूर्वपक्षोक्तं यावत् तपःकर्मक्षयवादोऽप्यबुधजनमनोहर एवेत्यपकर्णयितव्य इत्येतत्-सर्वं व्युदस्तं प्रत्येतव्यम् । कथमित्याह-उक्तवत्-यथोक्तं तथा सर्वशक्तिविरोधोपपत्तेः । तथाविधकुशलपरिणामस्य उक्तलक्षणतपोरूपस्य तत्प्रच्यावकत्वात्-सर्वशक्तिप्रच्यावकत्वात् इति ॥ અનેકાંતરશ્મિ ... જો ઉપક્રમણસ્વભાવ વિના પણ કર્મનો અપગમ માનવામાં આવે, તો અતિપ્રસંગ એ આવે કે બધા પ્રાણીઓના કર્મનો અપગમ થવા લાગે ! કારણ કે અનુપક્રમણસ્વભાવ તો તમામ પ્રાણીઓના કર્મમાં અવિશેષપણે રહેલો છે. (તાત્પર્ય એ કે, જો ઉપક્રમણસ્વભાવ મનાય, તો જેમાં તેવો સ્વભાવ હોય તેમાં જ તપનો ઉપક્રમ લાગે અને તેનો જ અપગમ થાય... પણ તેવા સ્વભાવ વિના પણ અપગમ માનો, તો તો જે પ્રાણીઓના કર્મમાં તેવો સ્વભાવ નથી, તે કર્મોનો પણ અપગમ માનવો પડે !) અને આ તો અસમંજસ છે. (અર્થાત્ બધા પ્રાણીઓને કર્માગમ થાય એ તો બિલકુલ ઉચિત નથી.) એટલે તમે એકદમ સૂક્ષ્મ બુદ્ધિથી વિચારો. સાર કર્મમાં ઉપક્રમણસ્વભાવ છે અને એટલે તપનો ઉપક્રમ લાગે એ કર્મનો અપગમ થાય. * તપનો કર્મની સર્વશક્તિ સાથે વિરોધ : (૨૫૫) ઉપરોક્ત કથનથી, પૂર્વપક્ષમાં (પાના નં. ૧૭/૫૮ પર) બીજું તમે જે કહ્યું હતું કે – “એકરૂપ તપ દ્વારા કર્મની સર્વ શક્તિઓનો (=આલ્હાદ-વિષાદાદિજનક અનેક શક્તિઓનો) વિરોધપ્રતિકાર સિદ્ધ થાય નહીં... યાવત્ – એટલે તપથી કર્મક્ષય થવાની વાત અબુધ જીવોને જ મનોહર છે, માટે તે સાંભળવા યોગ્ય નથી” – એ બધું કથન પણ નિરસ્ત થયું સમજવું. તે આ રીતે – ઉપર કહ્યા મુજબ, તપ દ્વારા કર્મની તમામ શક્તિઓનો વિરોધ ઉપપન જ છે, કારણ કે ઉપરોક્ત કુશળપરિણામરૂપ તપ, કર્મની સર્વશક્તિઓનો પ્રચ્યાવક (=વિનાશક) છે. (એટલે તેનાથી ૨. દ્રષ્ટચ્ચે ૧૭–૧૮તમે y 1 રૂ. પૂર્વમુકિત ‘તત્વમાં ' રૂતિ પઢિ:, મત્ર ૨. ‘ત્યાદ્વિવત્ તા:' રૂતિ -પઢિ: H-Bતપાસ: . ૪. દ્રષ્ટચ્ચે ૭-૧૮તમે પૃછે ! For Personal & Private Use Only Page #279 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता १४०२ _ (२५६) यच्चोक्तम्-'न चास्मिन् सत्यपि मोक्षसौविहित्यम्, अनेकान्तोपद्रवानिवृत्तेः, तथाहि-मुक्तोऽपि न मुक्त एव, अनेकान्तवादहानेः, अपि त्वमुक्तोऽपि' इत्यादि तदप्ययुक्तम्, न मुक्त एवेत्यवधारणनिषेधेनैव अनेकान्तवादसाफल्यात् अमुक्तोऽपीति विधानासिद्धेः । आह-कथं न मुक्त एवेत्यनेकान्तवादसाफल्यम् ? उच्यते-स्यान्मुक्त ............. व्याख्या ....... यच्चोक्तमित्यादि । यच्चोक्तं पूर्वपः एव-न चास्मिन्-अनेकान्तवादे सत्यपि मोक्षसौविहित्यम्, अनेकान्तवादोपद्रवानिवृत्तेः, तथाहि-मुक्तोऽपि न मुक्त एव, अनेकान्तवादहानेः, अपि त्वमुक्तोऽपीत्यादि यच्चोक्तं तदप्ययुक्तम् । कथम् ? न मुक्त एवेतिएवमवधारणनिषेधेनैव । किमित्याह-अनेकान्तवादसाफल्यात् हेतोः अमुक्तोऽपीति-एवं विधानासिद्धेः ।आह-कथं न मुक्त एवेति-एवमनेकान्तवादसाफल्यम् ? एतदाशय आहउच्यते-स्यान्मुक्त:-कथञ्चिन्मुक्त इति-एवं वाक्यार्थापत्तेः कारणात् । वाक्यार्थापत्तिश्च ......मनेतिरश्मि * सर्व शतिनो प्रति।२ सिद्ध ४ छे.) એક અનેકાંતમતે મોક્ષસુવિહિતપણું નિબંધ (२५६) पूर्वपक्षमा (पान नं. ५८ ५२) कार्यु तमे ४ सयुं तुं - “अनेside मानी तो તો પણ મોક્ષનું સુવિહિતપણું ન રહે, કારણ કે અહીં પણ અનેકાંતનો ઉપદ્રવ અનિવૃત્ત રહેશે ! જુઓ; મુક્ત આત્મા પણ મુક્ત જ નહીં રહે, કારણ કે એકાંતે મુક્ત માનવામાં તો અનેકાંતવાદની હાનિ થઈ જાય ! એટલે તો તેઓ અમુક્ત (=સંસારી) પણ માનવા પડશે. અને તો મોક્ષનું સુવિહિતપણું શી રીતે રહે?” – વગેરે તમારી આ બધી વાતો પણ અયુક્ત જ છે. જુઓ - (પૂર્વપક્ષ અયુક્ત હોવાના तो-) ____ 'न मुक्त एव' (=भोक्षम येस सात्मा ते मुस्त ४ छ - मेधुं नथी) सही अवधा२।न। (જકારના) નિષેધ કરવા પૂરતી જ અનેકાંતવાદની સફળતા છે (અર્થાત્ અનેકાંતવાદ એ અવધારણનો નિષેધ કરીને જ ચરિતાર્થ થઈ જાય છે.) એટલે એના દ્વારા “એ મુક્તાત્મા માત્ર મુક્ત જ નહીં, અમુક્ત-સંસારી પણ છે' - એવું વિધાન સિદ્ધ થઈ જતું નથી. (ભાવ એ કે, અનેકાંતવાદ માત્ર અવધારણનો નિષેધ કરે છે, પણ તેનાથી કંઈ મુક્તાત્માનું 'संसारी' तरी विधान सिद्ध थतुं नथी.) पूर्वपक्ष : तो 'न मुक्त एव' भेनायी अनेiतवाहनी सत। 25 ? स्यावाही : साता मे ४ 253, अनाथी 'स्यान्मुक्तः कथंचिन्मुक्तः' मेवो वाच्यार्थ इलित थयो. १. द्रष्टव्यं ५८तमे पृष्ठे । २. 'विधानसिद्धेः' इति ग-पाठः। ३. द्रष्टव्यं ५८तमे पृष्ठे । For Personal & Private Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ १४०३ अनेकान्तजयपताका - > इति वाक्यार्थापत्तेः । ( २५७) वाक्यार्थापत्तिश्च स्वमुक्तत्वेनैव मुक्तत्वात्, मुक्तान्तरमुक्तत्वेन तदयोगात्, स्वपरभावाभावोभयाधीनात्मकत्वात् सर्ववस्तूनामिति निर्णीतમેતત્ | ___(२५८) अथवा सत्त्व-चैतन्य-सर्वज्ञत्वा-ऽसङ्ख्यातप्रदेशत्वादिभ्यो मुक्तामुक्त अर्थवृत्त्या स्वमुक्तत्वेनैव मुक्तत्वात्, मुक्तान्तरमुक्तत्वेन तदयोगात्-मुक्तत्वायोगात् । अयोगश्च स्वपरीभावाभावोभयाधीनात्मकत्वात् स्वपरयोर्भावाभावौ तावेवोभयम्, एतदधीनात्मकत्वात् सर्ववस्तूनामिति निर्णीतमेतदधस्तात् सदसद्रूपाधिकारै ॥ प्रकारान्तराभिधित्सयाऽऽह-अथवेत्यादि । अथवैवं स्यान्मुक्तः स्यादमुक्त इति कथमित्याह-सत्त्वं च चैतन्यं च सर्वज्ञत्वं च असङ्ख्यातप्रदेशत्वादयश्चेति द्वन्द्वः, तेभ्यो मुक्ता અનેકાંતરશ્મિ જ ભાવ એ કે, “ મુ$ વ’ એવું કહેવાથી એ અર્થ ફલિત થાય કે, મુક્તાત્મા એકાંતે મુક્ત નથી, પણ કથંચિત્ (=કોઈક અપેક્ષાએ) મુક્ત છે... બસ, આ કથંચિહ્વાદ એ જ સ્યાદ્વાદ-અનેકાંતવાદ (૨૫૭) પૂર્વપક્ષ પણ “કોઈક અપેક્ષાએ જ મુક્ત છે, બીજી અપેક્ષાએ નહીં' - એવો વાક્યર્થ તમે શેના આધારે નીકાળ્યો? સ્યાદ્વાદીઃ જુઓ; દરેક આત્માઓ પોતામાં રહેલા મુક્તપણાને લઈને મુક્ત છે, બીજામાં રહેલા મુક્તપણાને લઈને નહીં... (નહીંતર તો તમામ સંસારી જીવો, મુક્તાત્મામાં રહેલ મુક્તપણાને લઈને મુક્ત થઈ જાય ! એ જ ન્યાયે તો ખપુષ્પ પણ ઘટમાં રહેલ સત્ત્વને લઈને સત્ બની જાય ! એટલે માનવું જ રહ્યું કે, તેઓ બીજામાં રહેલ મુક્તપણાને લઈને મુક્ત નથી, પણ પોતામાં રહેલ મુક્તપણાને લઈને જ મુક્ત છે.) તેનું કારણ એ કે, દરેક વસ્તુઓ પોતાના સ્વરૂપની અપેક્ષાએ ભાવરૂપ અને બીજાના સ્વરૂપની અપેક્ષાએ અભાવરૂપ હોય છે, એ વાતનો નિર્ણય અમે પ્રથમ – અધિકારમાં સચોટ તર્કોથી ક્ય (એટલે મુક્તાત્માઓ પણ સ્વ-મુક્તત્વને લઈને જ મુક્ત છે, પર-મુક્તત્વને લઈને નહીં. માટે તેઓ કથંચિકોઈક અપેક્ષાએ મુક્ત છે, એવું કહેવું સમુચિત જ છે.) (૨૫૮) અથવા (ચાન્યુ. અપેક્ષાએ મુક્ત, અને ચામુ: અપેક્ષાએ અમુક્ત - એવું કઈ રીતે ? તે આપણે જોઈએ –). (૧) સત્ત્વ, (૨) ચૈતન્ય, (૩) સર્વજ્ઞપણું, (૪) અસંખ્યાતપ્રદેશત્વ વગેરે પર્યાયો મુક્ત-અમુક્ત ૧. “પરમાવોમાં ' તિ ટુ-પાd: I ૨. પ્રથમfધરે ! For Personal & Private Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता १४०४ सामान्यादमुक्तपर्यायेभ्यः कथञ्चिदव्यतिरिक्तत्वात् सकलकर्मक्षयाभिव्यक्तमुक्तपर्यायस्य स्यान्मुक्तः स्यादमुक्त इति न कश्चिद् दोषः । ( २५९) न च य एव सत्त्वादिपर्यायः स एव मुक्तपर्यायः, प्रतीतिभेदात्, एकान्तैकत्वे सत्त्वादेरेव मुक्तत्वप्रसङ्गात् । अस्त्वेवमपि न मुक्तसामान्यात् कारणात् अमुक्तपर्यायेभ्यः-सत्त्वादिभ्यः कथञ्चित्-केनचित् प्रकारेण अव्यतिरिक्तत्वात् हेतोः । कस्येत्याह-सकलकर्मक्षयाभिव्यक्तश्चासौ मुक्तपर्यायश्चेति विग्रहस्तस्य । स्यान्मुक्तः-कथञ्चिन्मुक्तः मुक्तत्वपर्यायापेक्षयैव, स्यादमुक्तः सत्त्वादिपर्यायापेक्षया इति न कश्चिद् दोषः । न चेत्यादि । न च य एव सत्त्वादिपर्यायः स एव मुक्तपर्यायः । कुत इत्याह-प्रतीतिभेदात् अधिकृतपर्याययोः । एकान्तैकत्वे तयोः किमित्याह-सत्त्वादेरेव-पर्यायस्य જ અનેકાંતરશ્મિ બંનેમાં સાધારણરૂપે રહેલા છે. (અર્થાત્ એ પર્યાયો મુક્ત જીવમાં પણ છે અને સંસારી જીવમાં પણ એટલે એ સત્ત્વાદિ પર્યાયો સંસારીમાં પણ રહ્યા હોવાથી – અમુક્તપર્યાય પણ કહેવાય... તો આવા અમુક્તપર્યાયરૂપ સત્ત્વ વગેરેથી, સકળ કર્મના ક્ષયથી અભિવ્યક્ત એવો મુક્તપર્યાય કર્થચિત્ (=કોઈક અપેક્ષાએ) અભિન્ન હોવાથી, તે મુક્તાત્મા કથંચિત્ જ ( મુક્તત્વ પર્યાયની અપેક્ષાએ જ) મુક્ત થાય, બાકી (અમુક્તપર્યાયોથી અભિન્ન) સત્ત્વાદિપર્યાયોની અપેક્ષાએ કથંચિત્ અમુક્ત પણ થાય... એટલે આમ (૧) ચામુ=પોતામાં રહેલ મુક્તત્વ પર્યાયની અપેક્ષાએ કથંચિત્ મુક્ત, અને (૨) સાતમુ=પોતામાં રહેલ, અમુક્તત્વ પર્યાયથી અભિન્ન સત્ત્વાદિ પર્યાયની અપેક્ષાએ કથંચિદ્ર અમુક્ત – એમ તેઓ જુદી જુદી અપેક્ષાએ મુક્ત-અમુક્ત હોવામાં કોઈ વિરોધ નથી. (હવે ગ્રંથકારશ્રી વચ્ચે એક અવાંતર ચર્ચા રજૂ કરે છે ) સંદર્ભઃ હમણાં ઉપર જણાવ્યું કે, સત્ત્વાદિપર્યાયથી મુક્તપર્યાય કથંચિદ્ર-અભિન્ન છે (અર્થાત્ ભિન્નભિન્ન છે.) હવે અહીં કોઈ એકાંતે ભેદ-અભેદ કહે, તો તેમાં દોષ બતાવવા ગ્રંથકારશ્રી હવેનું વક્તવ્ય રજૂ કરે છે - - એકાંત-અભેદમાં સંસારી પણ મુક્ત થવાનો પ્રસંગ (૨૫૯) અભેદવાદીઃ સત્ત્વાદિ પર્યાય અને મુક્તત્વરૂપ મુક્તપર્યાય - બંનેને એક માની લઈએ તો ? સ્યાદ્વાદીઃ પણ તેવું ન મનાય, કારણ કે બંને પર્યાયોની પ્રતીતિ જુદી જુદી થાય છે. (વાર્તત્વેa) જો બંને પર્યાયોને સર્વથા એકરૂપ માનો, તો તો સત્ત્વાદિ પર્યાયને “મુક્તત્વ રૂપ માનવાનો . ‘પર્યાયામુo' ત ટુ-પાઠ:I For Personal & Private Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ १४०५ अनेकान्तजयपताका दोष एवेति चेत्, न, देवदत्तादिषु सत्त्वादिभावेन तद्भावप्रसङ्गात् । सोऽन्य एव सत्त्वादिरिति चेत्, कस्तयोरन्यत्वहेतुरिति वाच्यम् । (२६०) मुक्तत्वामुक्तत्वे एवेति चेत्, न, तयोस्तदन्यत्वहेतुत्वेन तद्भेदसिद्धेः, (२६१) सर्वथैकत्वे तु द्वयोरपि सत्त्वादिमात्रत्वा .... मुक्तत्वप्रसङ्गात् । अस्त्वित्यादि । अस्तु-भवतु एवमपि सत्त्वादेरेव मुक्तत्वप्रसङ्गेऽपि न दोष एव । इति चेत्, एतदाशङ्कयाह-नेत्यादि । न-नैतदेवं देवदत्तादिषु-प्राणिषु सत्त्वादिभावेन हेतुना तद्भावप्रसङ्गात्-मुक्तत्वभावप्रसङ्गात् स इत्यादि । सः-देवदत्तसम्बन्धी अन्य एव सत्त्वादिः पर्यायः । इति चेत्, एतदाशङ्कयाह-क इत्यादि । कः तयोः-देवदत्तसत्त्वादि-मुक्तसत्त्वाद्योः अन्यत्वहेतुरिति एतद् वाच्यम् । मुक्तत्वामुक्तत्वे एवेति चेत् तयोरन्यत्वहेतू । एतदाशङ्कयाह-नेत्यादि । न-नैतदेवं तयोः-मुक्तत्वामुक्तत्वयोस्तदन्यत्वहेतुत्वेन-मुक्तसत्त्वदेवदत्तसत्त्वान्यत्वहेतुत्वेन हेतुना तद्भेदसिद्धेः-मुक्तसत्त्व-देवदत्तसत्त्वाभ्यां मुक्तत्वामुक्तत्व - અનેકાંતરશ્મિ .. પ્રસંગ આવે ! અર્થાત્ સત્ત્વ એ જ મુક્તત્વ ! અભેદવાદી તો ભલે એવું થાઓ.. અર્થાત્ સત્ત્વ એ જ મુક્તત્વ એવું ભલે થાઓ ! તેમાં કોઈ કોઈ દોષ નથી, સ્યાદ્વાદી અરે ! આવું કહેવામાં તો સંસારી એવા દેવદત્તમાં પણ સત્ત્વ (=સમ્પણું) હોવાથી, તેમાં પણ સત્ત્વ-અભિન્ન મુક્તત્વ આવી જશે ! અને તેથી તો એ સંસારી દેવદત્ત પણ મુક્ત કહેવાશે ! એ શું દોષ નથી? એટલે તમારું કથન અનુચિત જણાઈ આવે છે... પૂર્વપક્ષ દેવદત્તમાં રહેલા સત્ત્વાદિ પર્યાય જુદા જ છે. અર્થાત જે સત્ત્વાદિ પર્યાય મુક્તત્વરૂપ છે, તેનાથી જુદા જ સત્ત્વાદિ પર્યાયો દેવદત્તમાં (=સંસારીમાં) રહેલા છે. એટલે સંસારી દેવદત્ત મુક્ત નહીં થાય. ઉત્તરપક્ષ : પણ દેવદત્તમાં રહેલું સત્ત્વ અને મુક્તમાં રહેલું સત્ત્વ – એ બંનેને જુદું કરનાર કોણ? અર્થાત્ તે બેનાં અન્યત્વનું કારણ કોણ? એ તમારે કહેવું જોઈએ. (૨૬૦) પૂર્વપક્ષ તેઓમાં રહેલું મુક્તત્વ-અમુક્તત્વ જ તેઓનાં અન્યત્વનું કારણ છે. (ભાવ એ કે, મુક્તજીવમાં મુક્તત્વ છે અને દેવદત્તમાં અમુક્તત્વ છે. તો આ મુક્તત્વ-અમુક્તત્વ જ બંનેના સપણાને (=સત્ત્વને) જુદું જુદું જણાવે છે.) ઉત્તરપક્ષઃ આવું ન કહેવાય, કારણ કે જો મુક્તત્વ અમુક્તત્વ, દેવદત્ત/સિદ્ધના સત્ત્વનું ભેદક હોય, તો મુક્તત્વાદિ સત્ત્વથી ભિન્ન થઈ જાય. જો તે સત્ત્વરૂપ જ હોય તો પોતે પોતાનું ભેદક ન બની શકે. ૨. “ સ, મુtત્વ' તિ -પાઠ: ૨ “ચત્વે હેતુત્વેન' તિ -પી: રૂ. ‘સત્ત્વાદ્રિપર્યાયઃ' તિ વ-પાત: | ૪. ‘સર્વે તેવ' કૃતિ -પઢિ: ૫. પૂર્વમુકિતે “મુwત્વમે' ત પાઠ: સત્ર D-પ્રતપઢિ: I For Personal & Private Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता १४०६ विशेषाद् भेदाभावः, तथा च सत्युक्तो दोष इति । ( २६२ ) सत्त्वाद्यन्यत्वे तु तस्यासत्त्वा આ ચીરહ્યા भेदसिद्धेः । सर्वथेत्यादि । सर्वथा-एकान्तेन तदेकत्वे-मुक्तसत्त्वाद्यमुक्तसत्त्वाद्येकत्वे पुनः द्वयोरपि-मुक्तसत्त्व-देवदत्तसत्त्वयोः सत्त्वादिमात्रत्वाविशेषात्, 'आदि'शब्दाच्चैतन्यादिग्रहः, भेदाभावः विशेषणविशेष्याव्यतिरिक्ततया तन्मात्रत्वोपपत्तेरिति भावार्थः । तथा च सति-एवं - અનેકાંતરશ્મિ ... (૨૬૧) પૂર્વપક્ષ : (સર્વચૈત્વેe) મુક્તત્વ – અમુક્તત્વને જુદા ન માનીએ, પણ સર્વથા (=એકાંતે) મુક્તસત્ત્વરૂપ અને અમુક્તસજ્વરૂપ માની લઈએ તો? (અર્થાત્ મુક્તત્વને મુક્તસત્ત્વરૂપ અને અમુક્તત્વને અમુક્તસજ્વરૂપ માની લઈએ તો? પછી તો તેઓ જુદા ફલિત નહીં થાય ને?) ઉત્તરપક્ષ: પણ એવું માનો, તો સત્ત્વથી જુદું મુક્તત્વ-અમુક્તત્વ જેવું કંઈ રહે નહીં (કે જે ભેદક બને) હવે સત્ત્વ-ચૈતન્યાદિ તો, મુક્તસત્ત્વ અને અમુક્ત-દેવદત્તસત્ત્વ બંનેનું સમાન છે, એટલે તો તે બેનો ભેદ જ નહીં રહે. ભાવાર્થ સંસારિત્વ, મુક્તત્વ એ બધા વિશેષણો છે અને સત્ત્વ એ વિશેષ્ય છે. હવે વિશેષણ અને વિશે અભિન્ન માન્યા એટલે વિશેષણો વિશેષ્યમાત્રરૂપ ફલિત થયા અને તો બધા સત્ત્વમાત્રરૂપ થયા... અર્થાત્ સંસારીપણું - મુક્તપણે એ જુદું ન રહ્યું, પણ સત્ત્વરૂપ જ ફલિત થયું... એટલે જો સંસારીપણા-મુક્તપણાને સત્ત્વથી જુદું ન માનો, તો માત્ર સત્પણું તો સંસારી-મુક્ત બધામાં સમાનપણે રહેવા લાગે ! એટલે તો સંસારી પણ મુક્ત થઈ જાય ! અથવા મુક્ત પણ સંસારી થઈ - વિવરમ્ ___ 101 विशेषणविशेष्याव्यतिरिक्ततया तन्मात्रत्वोपपत्तेरिति । चैतन्यसंसारित्व-मुक्तत्वादीनि विशेषणानि, सत्त्वं तु विशेष्यम् । ततो विशेषणानां विशेष्यस्य चाव्यतिरिक्ततया, विशेषणानां विशेष्यमात्रतयेत्यर्थ: । तन्मात्रत्वोपपत्ते:-सत्त्वमात्रत्त्वोपपत्तेरिति । यदि चैतन्यसंसारित्वमुक्तत्वादीनि सत्त्वमात्रात् कथञ्चिद् व्यतिरिक्तानि नाभ्युपगम्यन्ते तदा सत्त्वमात्रस्य सर्वत्राविशेषात् संसारी मुक्त: स्यात्, मुक्तो वा संसारी જ અહીં બધે “સત્ત્વ'ની સાથે સાથે શેયત્વ-ચૈતન્ય વગેરે ધર્મો પણ સમજવા અને “મુક્તત્વની સાથે અમુક્તત્વ વગેરે ધર્મો પણ સમજવા. હવે અમે સુખાવબોધ માટે સત્ત્વ-મુક્તત્વરૂપ બે ધર્મોને લઈને ચર્ચા કરીશું. * સંસારિત્વવિશેષણ અમુક્તસરૂને મુક્તસત્ત્વથી જુદું પાડે છે અને મુક્તત્વવિશેષણ મુક્તસત્ત્વને અમુક્તસત્ત્વથી જુદું પાડે છે - આમ, તેઓનો વિશેષ્ય-વિશેષણભાવ સમજવો. ૨. ‘તદેતુત્વે તુ કુરુક્ષેત્ત્વીત્વે' તિ -પઢિ: ૨. પૂર્વમુકિતે “તન્મત્રો(?) પત્તે' કૃતિ પાઠ:, Nપ્રતિપાઠ: રૂ. પૂર્વમુદ્રિત ‘તસ્મા’ ત પાઠ:, N-Jતપટિ: I ૪. પૂર્વમુદ્રિતે “સત્ત્વોપપ:' રૂતિ પાઠ:, સત્ર Nપ્રતપ4િ: I ૬. પૂર્વમુદ્રિતે “વૈત સંસારિત્વમત્ર' ત પ4િ:, J-K-પ્રતિપઢિ: I ૬. ‘વ્યતિરિજીન નામ્યુ૫૦' તિ -પાઠ: I ૭, પૂર્વમુદ્રિત 'વ્યતિરિજી' તિ પાઠ: I ૮. પૂર્વમુદ્રિત ‘ાખ્યતે' ત પાઠ: I For Personal & Private Use Only Page #284 -------------------------------------------------------------------------- ________________ १४०७ अनेकान्तजयपताका +++++++ दित्वप्रसङ्ग इति चेत्, क एवमाह तदन्यदेव तत्, अपि तु स्याद्वादः कथञ्चिदन्यत् જ વ્યારા . च सति उक्तो दोषः, देवदत्तादिषु सत्त्वादिभावेन तद्भावप्रसङ्गलक्षण इति । सत्त्वेत्यादि। सत्त्वाद्यन्यत्वे पुनः तस्य-मुक्तत्वादेः किमित्याह-असत्त्वादित्वप्रसङ्गः । 'आदि'शब्दादज्ञेयत्वादिपरिग्रहः । इति चेत्, एतदाशङ्कयाह-क एवमाहेत्यादि । क एवमाह यदुत तदन्यदेव तस्मात्-सत्त्वादेः अन्यदेव-अर्थान्तरभूतमेव तत्-मुक्तत्वादि, अपि तु स्याद्वादः । किंविशिष्ट इत्याह-कथञ्चिदन्यत् स्वलक्षणादिभेदात् कथञ्चिदनन्यदितरेतरानुवेधादेरिति । विपक्षे बाधा ... અનેકાંતરશ્મિ ... જાય ! કારણ કે હવે સંસારીપણું-મુક્તપણે જેવું કોઈ જુદું તત્ત્વ ન રહ્યું કે જે સંસારી-મુક્તના ભેદને જણાવે. (તથા વ) એટલે તો પૂર્વોક્ત દોષ તદવસ્થ જ રહેશે. અર્થાત્ જેવું સત્ત્વ મુક્તમાં છે, તેવું જ સત્ત્વ દેવદત્તમાં હોવાથી - તે બેમાં કોઈ ભેદ ન રહેવાથી – દેવદત્ત પણ “મુક્ત થવાનો પ્રસંગ આવે. કર્થચિભેદસિદ્ધિ (૨૬૨) પૂર્વપક્ષઃ તો એનો મતલબ એ થયો કે, સત્ત્વાદિ અને મુક્તત્વાદિ જુદા જુદા છે, એવું તમારે માનવું છે... પણ એવું માનવામાં (સત્ત્વ-જ્ઞેયવાદિથી મુક્તવાદિને જુદા માનવામાં) તો, એ મુક્તવાદિને “અસત્ત્વ', “અજ્ઞેયત્વ' વગેરે રૂપ માનવા પડે! (કારણ કે સત્ત્વાદિથી જુદું મુક્તત્વ અસત્ત્વાદિરૂપ જ હોય.) સ્યાદ્વાદીઃ પણ સત્ત્વાદિથી સર્વથા જુદું મુક્તત્વ છે – એવું કોણ કહે છે? અર્થાત્ કોઈ કહેતું નથી. (સૈજ્વથી સર્વથા જુદું મુક્તત્વે અમે કહેતા જ નથી.) પણ અમે તો “યાદ્વાદ' કહીએ છીએ, અર્થાત્ જુદી જુદી અપેક્ષાએ તેમનો ભેદભેદ કહીએ છીએ. જુઓ – (૧) સત્ત્વથી મુક્તત્વ કથંચિત્ જુદું છે, કારણ કે તે બંનેના સ્વરૂપાદિ જુદા જુદા છે. તે આ પ્રમાણે – (ક) સ્વરૂપભેદઃ મુક્ત એ સર્વકર્મના નિર્મુલક્ષયરૂપ છે અને સત્ત્વ એ વિદ્યમાનતારૂપ છે, આદિ શબ્દથી દિશા-કાળભેદ વગેરે પણ સમજવો - (ખ) દિશાભેદ મુક્તત્વ માત્ર સિદ્ધશિલા પર વિવરમ્ . ત્યર્થ છે. 102. स्वलक्षणादिभेदादिति । स्वलक्षणं-स्वरूपं तद्भेदात् । तथाहि-मुक्तत्वस्य सर्वकर्मनिर्मूलप्रलय: स्वरूपम्, सत्त्वस्य तु विद्यमानता स्वरूपम् । 'आदि'शब्दाद् दिक्कालादिभेदपरिग्रहः । तथाहि-सार्वत्रिकं ૨. ‘ ત્વસ્વનક્ષMI' તિ વ-પાઠ: I For Personal & Private Use Only Page #285 -------------------------------------------------------------------------- ________________ १४०८ fધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता कथञ्चिदनन्यत् । (२६३) एकान्तान्यत्वानन्यत्वयोस्त्वितरेतरविकलतोभयस्वरूपानुपपत्तिभ्यां तदसत्त्वापत्तिलक्षणोऽनिवारितप्रसरो दोषः सूक्ष्मधिया भावनीय इति ॥ माह एकान्तेत्यादिना । एकान्तान्यत्वं चानन्यत्वं च मुक्तसत्त्वादि, मुक्तत्वादीनामिति प्रक्रमः । एकान्तान्यत्वानन्यत्वे तयोः पुनः किमित्याह-इतरेतरविकलता चैकान्तान्यत्वे उभयरूपानुपपत्तिश्च एकान्तानन्यत्वे इतरेतरविकलतोभयस्वरूपानुपपत्ती आभ्याम् । किमित्याह-तदसत्त्वापत्तिलक्षणः तेषां-मुक्तसत्त्वादिमुक्तत्वादीनामसत्त्वापत्तिः तदसत्त्वापत्तिः सैव लक्षणमस्येति विग्रहः । अनिवारितप्रसरो दोष आपद्यत एवेत्यर्थः । सूक्ष्मधिया भावनीय इति अक्षरगमनिका । भावार्थस्तु यदि मुक्तसत्त्वादि-मुक्तत्वादीनामेकान्तेन भेदः, तत इतरेतरविकलता द्वयोरपि । एवं ...... ... ... અનેકાંતરશ્મિ છે અને સત્ત્વ તો ભવ-મોક્ષ સર્વત્ર છે, (ગ) કાળભેદ : મુક્તત્વ કર્મક્ષય પછીના કાળે છે અને સત્ત્વ સૈકાલિક છે. (૨) સત્ત્વથી મુક્તત્વ કથંચિત્ અભિન્ન છે, કારણ કે બંનેનો એકબીજામાં અનુવેધ છે, અર્થાત્ બંનેનું સ્વરૂપ એકબીજાથી સંમિશ્રિત છે (ભાવ એ કે, સત્ત્વથી જુદા સ્વરૂપવાળું મુક્તત્વ મનાય, તો એ મુક્તત્વ અસત્ જ થઈ જાય, એટલે તેમાં કથંચિત્ સત્ત્વસ્વરૂપનું સંમિશ્રણ માનવું જ રહ્યું અને તો તેમનો કથંચિત્ અભેદ પણ થાય જ.). - એકાંત ભેદ-અભેદમાં દોષો : (૨૬૩) એકાંત ભેદ માનો, તો તેઓની એકબીજામાં વિકલતા અને એકાંત અભેદ માનો, તો ઉભયસ્વરૂપની અસંગતિ - આ બે આપત્તિના કારણે તો સત્ત્વ-મુક્તત્વ અસત્ થવાનો પ્રસંગ આવે ! એ પ્રસંગનું નિવારણ થઈ શકે નહીં. તમારે એ બધી વાતો સૂક્ષ્મબુદ્ધિથી સમજવા કોશિશ કરવી જોઈએ. (આ પંક્તિનો આપણે શબ્દાર્થ જોયો, હવે તેનો ભાવાર્થ જોઈએ –) ભાવાર્થઃ (વિવેચનઃ) તમે મુક્તમાં રહેલું સત્ત્વ અને મુક્તત્વ - બંને (૧) જુદું જુદું માનો છો, કે (૨) એક માનો છે? (૧) જો એકાંતે જુદું જુદું માનો, તો બંને એકબીજાથી વિકલ-રહિત જુદા જુદા ફલિત થશે ! વિવરમ્ .. सत्त्वम्, भवेऽपवर्गे च भावात् । मुक्तत्वं निर्वाणपुरप्रविष्टानामेव प्राणिनामिति ।। ૨. “નક્ષણો નિવારિત' રૂતિ -પત: ૨. “મુરુત્વાદિમુત્વી' રૂતિ -પઢિ: રૂ. ‘સર્વામુિસત્ત્વાકીના.' રૂતિ -પઢિ: I For Personal & Private Use Only Page #286 -------------------------------------------------------------------------- ________________ १४०९ अनेकान्तजयपताका (२६४) एवमनेकान्तत एव भावतो मुक्तिसिद्धिः, अन्यथाऽयोगात् । सकलकर्मविगमाच्च सर्वथा सङ्क्लेशाभावान्नेदमपुष्कलमिति कथं नोपादेयफलप्रकर्षः, उक्तवत् ...... ... શ્રાધ્યાપક चासत्त्वं द्वयोरपि, तथा परस्परविकलयोविशेष्यत्वाद्ययोगात् । अथाभेदः तत उभयस्वरूपानुपपत्तिः, मुक्तसत्त्वादेर्मुक्तत्वाद्यभेदात् तत्स्वरूपतया, मुक्तत्वादेर्वा मुक्तादिसत्त्वरूपतयेति ॥ एवमित्यादि । एवम्-उक्तनीत्या अनेकान्तत एव भावतः-परमार्थेन मुक्तिसिद्धिः, अन्यथाऽयोगात् मुक्तिसिद्धेः । सकलेत्यादि । सकलकर्मविगमाच्च कारणात् सर्वथा-एकान्तेन सङ्क्लेशाभावात् नेदं-मुक्तत्वम् अपुष्कलं किन्तु पुष्कलमेव, संसारित्वेनाननुविद्धत्वात् । - અનેકાંતરશ્મિ . એટલે તો તેઓનું અસત્પણું જ ફલિત થશે, કારણ કે સત્ત્વ-મુક્તત્વ જુદા જુદા હોવાથી તેઓનો એકબીજાની સાથે સંબંધ ન રહે અને સંબંધ વિના તો “સત્ત્વ વિશેષ્ય અને મુક્તત્વ વિશેષણ” એમ તેઓનું વિશેષ્ય-વિશેષણસ્વરૂપ સિદ્ધ થાય નહીં. (અને સ્વરૂપસિદ્ધિ વિના તો તેઓ નિઃસ્વરૂપ-અસત્ જ ફલિત થાય.) (૨) જો બંનેને એકાંતે અભિન્ન માનો, તો ઉભયસ્વરૂપ અનુપપન્ન થઈ જશે ! (અર્થાત્ સત્ત્વમુક્તત્વનું સ્વરૂપ અસંગત થઈ જશે !) કારણ કે સત્ત્વ મુક્તત્વથી અભિન્ન થવાથી - મુક્તત્વરૂપ જ બની જતાં – સત્ત્વનું પોતાનું કોઈ જુદું સ્વરૂપ નહીં રહે ! એ જ રીતે મુક્તત્વ પણ સત્ત્વરૂપ બની જતાં, મુક્તત્વનું પણ પોતાનું જુદું સ્વરૂપ નહીં રહે ! એટલે તો બંનેનું સ્વરૂપ અનુપપન્ન થઈ જાય. નિષ્કર્ષ એટલે સત્ત્વ-મુક્તત્વને કથંચિત્ ભિન્નભિન્ન માનવા જોઈએ, તેમાં ઉપરોક્ત એકે દોષોનો અવકાશ નથી. (આમ, વચ્ચે અવાંતર ચર્ચા કરીને, ગ્રંથકારશ્રી ફરી મૂળ વાત પર આવે છે કે “ચાન્યુ. - મુp:' એમ અનેકાંતવાદમાં જ મોક્ષની નિબંધ સંગતિ છે.) સાર ઉપર કહ્યા મુજબ સચોટ તર્કોથી સિદ્ધ થાય છે કે, પરમાર્થથી અનેકાંતમાં જ મુક્તિની સિદ્ધિ થાય છે. (અન્યથા=) બાકી એકાંતમને મુક્તિની સિદ્ધિ થઈ શકતી નથી. ને મુક્તત્વની પૂર્ણરૂપતા અને ઉપાદેયફળખકર્ષરૂપતાસિદ્ધિ : (૨૬૪) પૂર્વપક્ષમાં તમે (પાના નં. ૫૮ પર) જે કહ્યું હતું કે – “અનેકાંતમતે તો મુક્તત્વ અમુક્તત્વસહિતનું થવાથી તે પૂર્ણપણે મુક્તત્વ નહીં કહેવાય અને તો તે ઉપાદેયફળના પ્રકર્ષરૂપ પણ નહીં કહેવાય.” – તે બધી વાતો પણ નિરાકૃત થાય છે, કારણ કે તમામ કર્મોના ક્ષયથી એ મુક્તમાં અંશતઃ પણ સંક્લેશનું અસ્તિત્વ નથી, અર્થાત્ સર્વથા સંક્લેશનો અભાવ છે. અને એટલે આવું મુક્તપણે અપુષ્કળ-અપૂર્ણ નથી, પણ પૂર્ણ જ છે, કારણ કે એ મુક્તપણું (કર્મજન્ય સંક્લેશમય) સંસારીપણાથી અનુવિદ્ધ-સંમિલિત નથી. (એ તો અસંક્લેશમય હોઈ પૂર્ણરૂપ છે.) For Personal & Private Use Only Page #287 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता १४१० तदन्यसाधारणत्वासिद्धेः नेदं सापवादमिति कथमस्य संसारिष्वपि भावः ? ॥ (२६५) एतेन 'तथाहि न वः संसार्यपि सर्वथा संसार्येव, एकान्तवादापत्तेः,अपि त्वसंसार्यपीति नेदमकृत्स्नं हेयानर्थोत्कर्षः' इति एतदपि प्रत्युक्तम्, अर्थतस्तुल्ययोगक्षेमत्वात्, संसार्यन्तररूपेणासंसारित्वम्, अन्यथा तदभावप्रसङ्ग इत्युक्तप्रायम् ।सङ्क्लेश ..................... વ્યાધ્યાં . इति-एवं कथं नोपादेयफलप्रकर्षः ? एतत्प्रकर्ष एव । कथमित्याह-उक्तवदित्यादि । उक्तवत्यथोक्तं तथा तदन्यसाधारणत्वासिद्धेः, प्रक्रमात् संसारित्वसाधारणत्वासिद्धेः । अत एव नेदंमुक्तत्वं सापवादम् । इति-एवं कथमस्य-मुक्तत्वस्य संसारिष्वपि भावः ? नैवेत्यर्थः ।। ___एतेनेत्यादि । एतेन-अनन्तरोदितेन तथाहि न वः संसार्यपीत्यादि मूलपूर्वपक्षोक्तं यावन्नेदमकृत्स्नं संसारित्वं हेयानर्थोत्कर्ष इत्येतदपि प्रत्युक्तम् । कथमित्याह-अर्थतस्तुल्ययोगक्षेमत्वात् । एतदेवाह संसार्यन्तरेत्यादिना । संसार्यन्तररूपेण विवक्षितसंसारिणः —- અનેકાંતરશ્મિ અને આવું પૂર્ણ મુક્તપણું ઉપાદેયફળના પ્રકર્ષરૂપ પણ કેમ ન બને ? બને જ, કારણ કે ઉપર કહ્યા મુજબ આવું મુક્તપણું સંસારીપણાને સાધારણરૂપ હોય (અર્થાત્ સંસારીઓમાં પણ હોય) એવું સિદ્ધ નથી. (એ કર્મક્ષયજન્ય અસંક્લેશમય મુક્તત્વ તો સંસારીઓમાં શી રીતે હોઈ શકે ?) એટલે જ આ મુક્તત્વ અપવાદસહિતનું નથી, અર્થાતુ અમુક્તત્વસહિતનું નથી, તો આવું (=અમુક્તત્વરહિત કર્મક્ષયજન્ય અસંક્લેશમય) મુક્તત્વ સંસારીઓમાં શી રીતે હોઈ શકે ? ન જ હોય... એટલે એ ઉપાદેય ફળોના પ્રકર્ષરૂપ હોવામાં કોઈ ક્ષતિ નથી. - સંસારિત્વની પૂર્ણરૂપતા અને હેયપ્રકર્ષરૂપતા-સિદ્ધિ - (૨૬૫) ઉપરોક્ત કથનથી, પૂર્વપક્ષમાં (પાના નં. ૫૯ પર) બીજું તમે જે કહ્યું હતું કે - “તમારા અનેકાંતમતે સંસારી પણ સર્વથા સંસારી જ નથી, કારણ કે સર્વથા સંસારી કહો તો એકાંતવાદ આવી જાય ! એટલે તો સંસારી કથંચિત્ અસંસારી-મુક્ત પણ છે એવું માનવું પડશે ! અને તેથી તો સંસારીપણું અપૂર્ણ અને હેય-અનર્થના પ્રકર્ષરૂપ નહીં રહે ! કારણ કે એ તો મુક્તત્વસહિતનું હોવાથી મુક્તત્વની જેમ પૂર્ણ અને ઉપાદેય બની જાય !” – એ બધી વાતો પણ નિરસ્ત થાય છે, કારણ કે આની નિરાકરણપદ્ધતિ પણ અર્થથી પૂર્વની જેમ જ છે. કે આ બધી વાતો પૂર્વપક્ષના વ્યવચ્છેદપરક સમજવી. પૂર્વપક્ષીએ કહ્યું હતું કે, મુક્તત્વ અમુક્તત્વસહિતનું હોવાથી જેમ અમુક્તત્વ ઉપાદેય નથી, તેમ મુક્તત્વ પણ ઉપાદેય નહીં બને... તે બધી વાતોનો ઉપરોક્ત કથનથી નિરાસ થાય છે. ૨. “સંસાર્દુત્તરવેo' રૂતિ -પઢિ: રૂ. “મુ ર્ણ સંસારિ.' ત -પઢિ: ૪. ૨. દ્રષ્ટä ઉતમં પૃષ્ઠમ્ | ५९तमे पृष्ठे। For Personal & Private Use Only Page #288 -------------------------------------------------------------------------- ________________ १४११ अनेकान्तजयपताका कृत्कर्मयोगश्च संसारित्वमिति तद्भावेन नेदमकृत्स्नम्, अपि तु कृत्स्नमेवेति कथं न हेयानर्थोत्कर्ष इति भावनामात्रमेतत् ॥ (२६६) यच्चोक्तम्-'किञ्चानेकान्तावादिनो मानमपि न मानमेव, स्यान्मानमिति तत्त्वनीतेरित्थं तदाभासमपि, ततश्चैवं तदतदात्मके प्रमाणप्रमेयरूपे सर्वस्मिन्नेवास्मिन् ચાડ્યા . असंसारित्वम्; अन्यथा-एवमनभ्युपगमे तदभावप्रसङ्गः-विवक्षितसंसार्यभावप्रसङ्गः संसार्यन्तररूपेणापि भावात् तत्स्वरूपवदित्युक्तप्रायं-प्रायेणोक्तम् । सङ्क्लेशकृदित्यादि । सङ्क्लेशकृत्कर्मयोगश्च-संक्लेशकरणशीलकर्मसम्बन्धश्च संसारित्वमिति कृत्वा तद्भावेन-संक्लेशकृत्कर्मयोगभावेन नेदं-संसारित्वमकृत्स्त्रम्-असम्पूर्णम्, अपि तु कृत्स्नमेव । इति-एवं कथं न हेयानर्थोत्कर्षः ? एतदिति-एवं भावानामात्रमेतत्-अनन्तरोदितमिति ।। यच्चोक्तमित्यादि । यच्चोक्तं मूलपूर्वपक्ष-किञ्चानेकान्तवादिन इत्यादि यावत् सर्वमेव .......... અનેકાંતરશ્મિ .... આ જ વાત કહે છે – એક (ચૈત્રરૂપ) સંસારી સર્વથા સંસારી જ નથી, પણ બીજા (મૈત્રરૂપ) સંસારની અપેક્ષાએ અસંસારી પણ છે... અન્યથા, જો ચૈત્રને મૈત્રરૂપે પણ સંસારી કહો, તો તો એ ચૈત્ર મૈત્રના સ્વરૂપની જેમ મૈત્રરૂપ જ બની જશે અને તેથી તેનું પોતાનું કોઈ સ્વરૂપ જ ન રહેવાથી એ ચૈત્રનો અભાવ થઈ જશે ! એટલે માનવું જ રહ્યું કે, ચૈત્ર ચૈત્રની અપેક્ષાએ જ સંસારી છે, મૈત્રની અપેક્ષાએ નહીં – આમ, ચૈત્ર કથંચિત્ અસંસારી પણ છે. અને સંક્લેશ કરનાર કર્મનો સંબંધ થવો એ જ સંસારીપણું છે અને એટલે સંક્લેશકારક કર્મસંબંધરૂપ હોવાથી એ સંસારીપણું અપૂર્ણ નહીં રહે, પણ પૂર્ણ જ બનશે (કારણ કે આવું સંસારીપણું મુક્તપણાથી મિશ્રિત નથી.) અને વળી આવું (=સંક્લેશકારક કર્મસંબંધરૂપ) સંસારીપણું હેય-અનર્થના ઉત્કર્ષરૂપ કેમ ન બને? બને જ... (કારણ કે આવું સંસારીપણું મુક્તમાં ન હોવાથી, મુક્તમાં રહેલા મુક્તત્વની જેમ આ સંસારીપણું ઉપાદેય નથી, પણ હેય જ છે.) આ બધી વાતો માત્ર ભાવના પૂરતી સમજવી, બાકી હકીકતમાં તો તેઓનું નિરાકરણ પૂર્વદર્શિત તર્કથી જ થઈ જાય છે. * પ્રમાણ વિશે સ્યાદ્વાદસંગતિ ને (૨૬૬) પૂર્વપક્ષમાં (પાના નં. ૫૯ પર) બીજું તમે જે કહ્યું હતું કે - “બીજી વાત, અનેકાંતવાદીમતે પ્રમાણ પણ માત્ર પ્રમાણરૂપ જ નહીં રહે, કારણ કે તમારી તત્ત્વનીતિ પ્રમાણે તો એ “કથંચિત ૨-૨. દ્રષ્ટચ્ચે ૧૨-૬૦તમે પૃષ્ઠ | For Personal & Private Use Only Page #289 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता १४१२ वस्तुतत्त्वे विरोधभाजि अस्य तदतद्वादिनो निष्कलङ्कमतिसमुत्प्रेक्षितसन्न्यायानुसारतः सर्वमेव प्रमाणप्रमेयादि प्रतिनियतं न घटते' इति एतदप्ययुक्तम्, अनेकान्तवादापरिज्ञानात्, प्रलापमात्रत्वात्, तज्ज्ञाने सत्यस्याप्रवृत्तेः, । (२६७) तत्र यत् तावदुक्तम्-'अनेकान्तवादिनो मानमपि न मानमेव' इत्यत्र सिद्धसाध्यता, विजातीयादिमानान्तरत्वेनामानत्वात्, .......... व्याख्या ................. प्रमाणप्रमेयादि प्रतिनियतं न घटते इति एतदप्ययुक्तम्-अघटमानकम् । कथमित्याहअनेकान्तवादापरिज्ञानात्, अत एव प्रलापमात्रत्वात् तज्ज्ञाने सति-अनेकान्तवादपरिज्ञाने सति अस्य-प्रलापमात्रस्य अप्रवृत्तेः कारणात् । एतद्विशेषेणोपदर्शयन्नाह-तत्रेत्यादि । तत्र यत् तावदुक्तं मूलपूर्वपक्षे-अनेकान्तवादिनः-वादिनः, किमित्याह-मानमपि न मानमेवेत्यत्र सिद्धसाध्यता । कथमित्याह-विजातीयादिमानान्तरत्वेन प्रत्यक्षेऽधिकृतेऽनुमानमानान्तरत्वेन अमानत्वात् । 'आदि'शब्दात् सजातीयव्यक्त्यन्तरमानत्वपरिग्रहः । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह ............ मनेतिरश्मि ......... प्रभाए।' ३५६सित थाय... मने गेनो मत तो मे थाय , ते अपेक्षा प्रभा॥ मास. ५९॥ बने... આ પ્રમાણે તો પ્રમાણ-પ્રમેયાદિ તમામ પદાર્થો તર્કઅતદાત્મક બનવાથી વિરોધને ભજનારા થશે ! તો આવા વસ્તુસ્વરૂપ વિશે તદ્અતવાદી (=સ્યાદ્વાદી) મતે, નિષ્કલંકમતિ-બૌદ્ધ સમુત્રેક્ષિત સશ્યાયના અનુસાર જે પ્રમાણ-પ્રમેયાદિ વ્યવસ્થા છે, તે પ્રતિનિયત ઘટે નહીં. અર્થાત્ સ્યાદ્વાદમતે એ તમામ પ્રતિનિયત વ્યવસ્થાઓનો વિલોપ થાય - આ બધી વાતો પણ અયુક્ત છે, કારણ કે તમને અનેકાંતવાદનું ખરું જ્ઞાન ન હોવાથી તમારી વાતો પ્રલાપરૂપ જણાઈ આવે છે.. જો હકીકતમાં અનેકાંતવાદનું જ્ઞાન હોય, તો આવો પ્રલાપ ન જ પ્રવર્તે. (२६७) ॥ ४ वातने वे विशेषथा पता छ - તે પૂર્વપક્ષમાં તમે જે કહ્યું હતું કે - “અનેકાંતવાદીમતે પ્રમાણ પણ પ્રમાણ જ નથી, કથંચિત્ અપ્રમાણ પણ છે” – એ વાત તો સિદ્ધસાધ્ય જ છે. (અર્થાત્ જે અમે માન્યું છે, તે જ તમે સિદ્ધ કરી २६।। छो.) પ્રશ્ન : શું તમે પ્રમાણને પ્રમાણ-અપ્રમાણ બંનેરૂપ કહો છો ? ઉત્તર હા, જુઓ – દરેક પ્રમાણ વિજાતીયાર્દિ પ્રમાણની અપેક્ષાએ અપ્રમાણરૂપ છે, એવું ताथी पति * माहिश थी सीताय भी प्रभा सभ४१. ६.त. धूमथी पनि-अनुमान, અનુમાનને સજાતીય છે. १. पूर्वमुद्रिते 'विरोधाभाजि' इति पाठः, अत्र B-प्रतपाठः। २. ५९तमे पृष्ठे। ३. 'सति अस्य अनेका०' इति क-पाठः। ४. ५९तमे पृष्ठे । For Personal & Private Use Only Page #290 -------------------------------------------------------------------------- ________________ . १४१३ अनेकान्तजयपताका -૭अन्यथा तदभावप्रसङ्गात् इतरेतररूपतापत्तेः । (२६८) तथाहि-प्रत्यक्षं प्रत्यक्षमानत्वेन मानम्, अनुमानादिमानत्वेनामानम्, एवमनुमानाद्यपि, अन्यथा तत्प्रतिनियतत्वाभाव इति स्यान्मानमिति शोभनैव तत्त्वनीतिः, कथञ्चित् स्वव्यक्तिमानत्वेन मानत्वात्, मानान्तर - ચહ્યા છે . अन्यथेत्यादि । अन्यथा-एवमनभ्युपगमे तदभावप्रसङ्गात्-विवक्षितमानाभावप्रसङ्गात् । प्रसङ्गश्चेतरेतररूपतापत्तेः-प्रत्यक्षादेरनुमानादिरूपतापत्तेः अनुमानादेश्च प्रत्यक्षादिरूपतापत्तेरिति । विजातीयादिमानान्तरत्वेनामानत्वमुपदर्शयति तथाहीत्यादिना । तथाहीत्युपप्रदर्शने । प्रत्यक्षं प्रत्यक्षमानत्वेन मानम्, अनुमानादिमानत्वेन अमानम् । एवमनुमानाद्यपि स्वगतेनैव मानत्वेन मानम्, मानान्तरमानत्वेन त्वमानमिति । अन्यथा-एवमनभ्युपगमे तत्प्रतिनियतत्वाभावःप्रत्यक्षादेर्नियतत्वाभावः । इति-एवं स्यान्मानं-कथञ्चिन्मानं स्वगतमानत्वेनैव । इति-एवं शोभनैव तत्त्वनीतिः । एतदेवाह-कथञ्चित् स्वव्यक्तिमानत्वेन मानत्वात्, मानान्तरमान - અનેકાંતરશ્મિ - માનવું જ જોઈએ (અન્યથાક) જો વિજાતીય પ્રમાણની અપેક્ષાએ પણ પ્રમાણ મનાય, તો તો તે વિવક્ષિત પ્રમાણનો અભાવ થઈ જાય, કારણ કે તેવું માનવામાં બંને એકબીજારૂપ બનવાની આપત્તિ આવે. ભાવ એ કે, પ્રત્યક્ષ પ્રમાણ પ્રત્યક્ષરૂપે જ પ્રમાણ છે, અનુમાનરૂપે નહીં. જો અનુમાનરૂપે પણ પ્રમાણ મનાય, તો તો એ અનુમાન જ બની જાય અને તો તે પ્રત્યક્ષપ્રમાણરૂપ ન રહે... એ જ રીતે અનુમાન પણ અનુમાનરૂપે જ પ્રમાણ છે, પ્રત્યક્ષરૂપે નહીં. જો પ્રત્યક્ષરૂપે પણ પ્રમાણ મનાય, તો એ પ્રત્યક્ષ જ બની જાય અને તો એ અનુમાનરૂપ ન રહે... આમ, વિજાતીયરૂપે પ્રમાણ માનવામાં એ પ્રમાણનો જ અભાવ થઈ જાય ! (૨૬૮) આ જ વાત (=દરેક પ્રમાણો વિજાતીયરૂપે અપ્રમાણ હોવાની વાત) ગ્રંથકારશ્રી તથાદિ થી જણાવે છે - (તથાદિ - પ્રત્યક્ષ, પ્રત્યક્ષપ્રમાણરૂપે પ્રમાણ છે અને અનુમાનાદિપ્રમાણરૂપે અપ્રમાણ છે... એ જ રીતે અનુમાન વગેરે પણ, પોતામાં રહેલા પ્રમાણત્વની અપેક્ષાએ પ્રમાણ છે અને બીજામાં રહેલા પ્રમાણત્વની અપેક્ષાએ અપ્રમાણ છે. (અન્યથા=) જો આવું ન માનો, તો પ્રત્યક્ષાદિનું પ્રતિનિયતપણું નહીં રહે. (ભાવ એ કે, અનુમાનપ્રમાણરૂપે પણ પ્રત્યક્ષ પ્રમાણ હોય, તો એ અનુમાન જ થઈ જાય... તેમ અનુમાન પણ પ્રત્યક્ષરૂપે પ્રમાણ મનાય, તો એ પ્રત્યક્ષ જ થઈ જાય... આમ, તેઓ એકબીજારૂપ થઈ જતા “પ્રત્યક્ષ પ્રત્યક્ષરૂપ જ, અનુમાન અનુમાનરૂપ જ’ – એવી જે પ્રતિનિયત વ્યવસ્થા છે, તે નહીં રહે.) એટલે “ચાન્માનમ—દરેક પ્રમાણો પોતામાં રહેલા પ્રમાણત્વની અપેક્ષાએ જ પ્રમાણ છે' - એવી અનેકાંતમાન્ય તત્ત્વવ્યવસ્થા સુંદર જ છે. ૨. “નત્વેનામીન ' રૂતિ ટુ-પાઠ: | For Personal & Private Use Only Page #291 -------------------------------------------------------------------------- ________________ ધિક્કાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता १४१४ मानत्वेन त्वमानत्वात् ॥ (२६९) इत्थं तदाभासमपि भावनीयम्, तस्याप्यनेकात्मत्वात् विसंवादेन तदाभासताया व्याप्तेः, तत्राव्यभिचारेण मानलक्षणयोगः तस्यापि ज्ञेयत्वात् ततस्तत्प्रतीतेश्चेति વ્યાક્ય . त्वेन त्वमानत्वात् इति ॥ इत्थम्-एवं तदाभासमपि-प्रमाणाभासमपि भावनीयं तदतदात्मकमेव । कथमित्याहतस्यापि-तदाभासस्य । किमित्याह-अनेकात्मकत्वात्, तदतदात्मकत्वादित्यर्थः । एतदेवाहविसंवादेन, विषयगतेनेति प्रक्रमः । तदाभासतायाः-प्रमाणाभासताया व्याप्तेः । किमित्याहतत्र-विसंवादे अव्यभिचारेण हेतुना तदाभासतायाः । किमित्याह-मानलक्षणयोगः स्वव्याप - અનેકાંતરશ્મિ છે આ જ વાત કહે છે – પ્રત્યક્ષાદિ દરેક પ્રમાણ (૧) કથંચિત્ (=પોતામાં રહેલા પ્રમાણત્વની અપેક્ષાએ) પ્રમાણરૂપ છે, અને (૨) કથંચિત્ (બીજા પ્રમાણમાં રહેલા પ્રમાણત્વની અપેક્ષાએ) અપ્રમાણરૂપ છે. પ્રમાણાભાસ પણ પ્રમાણ-અપ્રમાણરૂપ (૨૬૯) આ પ્રમાણે પ્રમાણાભાસ પણ તદ્અ તદાત્મક (=પ્રમાણ/અપ્રમાણરૂપ) સમજવું, કારણ કે પ્રમાણાભાસ પણ (તદ્અ તદરૂપે=પ્રમાણ – અપ્રમાણરૂપે) અનેકાંતાત્મક છે. આ જ વાતને કહે છે - વિષયમાં રહેલા વિસંવાદની સાથે પ્રમાણાભાસતાની વ્યાપ્તિ છે. આશય એ કે, બધા પ્રમાણાભાસ વિષયવિસંવાદની સાથે વ્યાપ્ત છે. (જ્યાં જ્યાં પ્રમાણાભાસ ત્યાં ત્યાં વિષયનો વિસંવાદ. જેમ કે રેતીમાં થતા જળજ્ઞાનરૂપ પ્રમાણાભાસ.) આમ, પ્રમાણાભાસ અને વિસંવાદનો વ્યાપ્યવ્યાપકભાવ હોવાથી, જ્યારે વિસંવાદ સિદ્ધ કરવો હોય, ત્યારે પ્રમાણાભાસ પણ પ્રમાણ બને. (અર્થાત્ ધૂમથી વહ્નિની સિદ્ધિની જેમ પ્રમાણાભાસથી વિષયવિસંવાદની સિદ્ધિ થાય છે. તો જેમ વતિની સિદ્ધિમાં ધૂમ પ્રમાણ બને, તેમ વિસંવાદની સિદ્ધિમાં પ્રમાણાભાસ પ્રમાણ બને.) આમ, વિસંવાદ સાથે પ્રમાણાભાસતાની વ્યાપ્તિ હોવાથી, વિસંવાદ વિશે પ્રમાણાભાસનો વિવરમ્ ... ____ 103. प्रमाणाभासताया व्याप्तेरिति । सर्वमपि प्रमाणाभासं विषयविसंवादेन व्याप्तमित्यर्थः । ततो विसंवादे साध्ये प्रमाणाभासमपि प्रमाणमित्यायातमिति ।। -પાઠ: રૂ. ‘સ્વવ્યાપસ્વી ' ત -પાઠ:, ૨. ‘તથા વ્યા:' રૂતિ –પાઠ:. ૨. ‘વાવેન અ મ' તિ पूर्वमुद्रिते 'स्वव्याप्यगम०' इत्यशुद्धपाठः, अत्र H-प्रतेन शुद्धिः । For Personal & Private Use Only Page #292 -------------------------------------------------------------------------- ________________ १४१५ अनेकान्तजयपताका માવના (२७० ) न च प्रमेयवदपरिच्छित्त्यात्मकमेवैततत्, तथाऽप्रतीतेर्लोकादिविरोधात् अदृष्टविभ्रमप्रतीत्यात्मकता तु तदाभासता ॥ જ વ્યારા .... कगमकत्वात् । तस्यापीत्यादि। तस्यापि-विसंवादस्य ज्ञेयत्वात् तथाज्ञायमानत्वेन ततःतदाभासात् तत्प्रतीतेश्च-विसंवादप्रतीतेश्च यथावस्थितज्ञेयाधिगमनिमित्तं च मानमिति भावना ॥ न चेत्यादि । न च प्रमेयवदिति निदर्शनं व्यतिरेकि, अपरिच्छित्त्यात्मकमेव-एकान्तेन एतत्-तदाभासम् । कुत इत्याह-तथाऽप्रतीते:-अपरिच्छित्त्यात्मकत्वेनाप्रतीतेः । अप्रतीतिश्च लोकादिविरोधात्, लोकसमययुक्तिविरोधादित्यर्थः । अदृष्टेत्यादि । अदृष्टात्-कर्मणो विभ्रमः ... અનેકાંતરશ્મિ જ અવ્યભિચાર છે અને એટલે એ પ્રમાણાભાસ (જેમ ધૂમ વહ્નિને જણાવે, તેમ) પોતાના વ્યાપકીભૂત વિસંવાદને જણાવે છે... આમ, સ્વવ્યાપકને જણાવનાર હોવાથી (ધૂમની જેમ) પ્રમાણાભાસ પણ પ્રમાણ બને. એવું (=પ્રમાણાભાસ વિસંવાદને જણાવે છે, એવું) બતાવવા કહે છે - વિસંવાદ શેયરૂપ છે, કારણ કે તે પ્રમાણે તેનું જ્ઞાન થાય છે. એટલે પ્રમાણાભાસથી આવા શેયરૂપ વિસંવાદની યથાવસ્થિતપણે પ્રતીતિ થાય છે. આમ, પ્રમાણાભાસ, યથાવસ્થિત (વિસંવાદરૂપ) જ્ઞયને જાણવામાં નિમિત્ત હોવાથી, કથંચિત પ્રમાણરૂપ જ છે. આ પ્રમાણે ભાવના સમજવી. એક કથંચિત્ પ્રમાણાભાસતા ૬ (૨૭૦) જેમ પ્રમેય-વિષયભૂત વસ્તુ જડ છે, તેમ પ્રમાણાભાસ પણ અપરિચ્છેદરૂપ (=અબોધરૂપ=જડરૂપ) છે – એવું નથી, કારણ કે અપરિચ્છેદરૂપે (=જડરૂપે) તેની પ્રતીતિ કદી થતી નથી. તેનું (=ઉડરૂપે તેની પ્રતીતિ ન થવાનું) કારણ એ જ કે, તેમાં લોક-સમય-યુક્તિનો વિરોધ થાય છે. (પ્રમાણાભાસ જડરૂપ હોય એવું લોકમાં પણ અનુભવાતું નથી, શાસ્ત્રમાં પણ મનાયું નથી અને યુક્તિઓ દ્વારા પણ તેની ચૈતન્યરૂપતા જ ફલિત થાય છે. તે છતાં તમે તેને અબોધ-જડરૂપ કહો, તો તેમાં લોકાદિનો વિરોધ થાય જ.) પ્રશ્ન જો પ્રમાણાભાસને પરિચ્છેદ-બોધરૂપ કહો, તો તો એ “પ્રમાણ’ રૂપ જ ફલિત થાય જેમ પ્રમાણનો વિષયવસ્તુ સાથે અવિસંવાદ હોય છે, તેમ પ્રમાણાભાસનો વિસંવાદ હોય છે. ૨. “પ્રતીતે: પરિ.' તિ ટુ-પાઠ: I For Personal & Private Use Only Page #293 -------------------------------------------------------------------------- ________________ ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता १४१६ ___ (२७१) एवं हेत्वाभासेऽप्यसिद्धादौ साध्यविपर्ययप्रतिबद्धतया तत्र हेतुत्वेऽन्यत्राहेतुत्वमित्यनेकात्मकता । ततश्चैवं तदतदात्मकमेव प्रमाणप्रमेयरूपं सर्वं वस्तुतत्त्वम् । अदृष्टविभ्रमः, तत्प्रधाना प्रतीतिः तदात्मकतया पुनः कारणेन तदाभासता-मानाभासता परिच्छित्त्यात्मकत्वेऽपि ॥ एवं सामान्येन मानाभासस्य कथञ्चिन्मानतामभिधायाधुनाऽनुमानाभासमधिकृत्य आहएवमित्यादि। एवम्-उक्तनीत्या हेत्वाभासेऽपि । किम्भूते इत्याह-असिद्धादौ-असिद्धानैकान्तिकविरुद्ध साध्यविपर्ययप्रतिबद्धतया कारणेन तत्र-साध्यविपर्यये हेतुत्वे तद्गमकत्वेन अन्यत्र-साध्ये अहेतुत्वमिति-एवं अनेकात्मकता हेत्वाभासेऽपि । ततश्चेत्यादि । ततश्चैवम्उक्तनीत्या तदतदात्मकमेव प्रमाणप्रमेयरूपं सर्वं वस्तुतत्त्वम् । न च विरोधभागेतत्, અનેકાંતરશ્મિ ... ઉત્તર : ના, એવું નથી. કારણ કે બોધરૂપ પણ પ્રમાણાભાસ જ્ઞાનાવરણીયાદિ કર્મથી જન્ય વિભ્રમપ્રધાન પ્રતીતિરૂપે હોવાથી, તે પ્રમાણાભાસ હોવામાં કોઈ વિરોધ નથી. (અર્થાત્ તેની પ્રમાણાભાસતા સંગત જ છે.) | (આ પ્રમાણે સામાન્યથી પ્રમાણાભાસને કથંચિત્ પ્રમાણરૂપ કહીને, હવે અનુમાનાભાસને લઈને, તેને કથંચિત્ પ્રમાણરૂપ જણાવવા કહે છે –). (૨૭૧) અસિદ્ધ, વિરુદ્ધ અને અનેકાંતિકરૂપ હેત્વાભાસ પણ સાધ્યના વિપર્યયની (=વિપક્ષની) સાથે પ્રતિબંધવાળા (=વ્યાપ્તિવાળા) હોવાથી, તેઓ સાધ્યવિપર્યય વિશે હેતુરૂપ છે અને સાધ્ય વિશે અહેતુરૂપ-હેવાભાસરૂપ છે. આશય એ કે, એ અસિદ્ધાદિની સાધ્યના વિપર્યયની સાથે વ્યાપ્તિ છે, સાધ્યની સાથે નહીં. એટલે તેઓ સાધ્યના વિપર્યયને સિદ્ધ કરે, સાધ્યને નહીં અને તેથી તેઓ સાધ્યવિપર્યય વિશે હેતુરૂપ અને સાધ્ય વિશે અહેતુરૂપ ફલિત થાય. આમ, હેત્વાભાસમાં પણ અનેકાત્મકતા (તદ્અતદાત્મકતા, હેતુ-અહેતુરૂપતા) ફલિત થાય. નિષ્કર્ષ આમ, ઉપર કહ્યા મુજબ પ્રમાણ-પ્રમેયરૂપ સર્વ વસ્તુઓ તદ્અતદાત્મક (કથંચિત પ્રમાણ-અપ્રમાણાદિ આત્મક) ફલિત થાય છે. છે જે પ્રતીતિમાં કર્મજન્ય ભ્રમની મુખ્યતા હોય, તે પ્રતીતિને વિભ્રમપ્રધાન પ્રતીતિ કહેવાય. પ્રમાણાભાસ આવી પ્રતીતિરૂપ છે. * અહીં હેત્વાભાસમાં સાધ્યવિપર્યયતા યથાયોગ્ય સમજવી.તેનું કારણ એ કે, માત્ર વિરુદ્ધ હેતુ જ સાધ્યાભાવને વ્યાપક હોય, અનેકાંતિક તો બંનેને વ્યાપક હોય, અસિદ્ધિમાં હેતની ગેરહાજરી હોય છે. એટલે યથાર્થ લેવાની સ્પષ્ટતા ધ્યાનમાં રાખવી. For Personal & Private Use Only Page #294 -------------------------------------------------------------------------- ________________ ............................. १४१७ अनेकान्तजयपताका (પષ્ટ ( २७२ ) न च विरोधभार, विरोधासिद्धेः सदसदादीनामितरेतरानुवेधात्, अन्यथा तदनुपपत्तेः प्रमाणाविरोधात्, तथैव तत्प्रवृत्तेः,(२७३) प्रतिनियतत्ववेदनादन्वयव्यतिरेकसिद्धेः, अन्यथा प्रतीत्यभावाद् वस्तुन एवानुपपत्तेः, नियमतो विरोधात्, सर्वत्रैकान्त ચહ્યા છે. विरोधासिद्धेः । असिद्धिश्च सदसदादीनाम् । 'आदि'शब्दान्नित्यानित्यादिग्रहः । किमित्याहइतरेतरानुवेधात् कारणात् । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-अन्यथा तदनुपपत्तेः-सदसदाद्यनुपपत्तेः । तथा प्रमाणाविरोधात् । अविरोधश्च तथैव-सदसदादिप्रकारेणैव तत्प्रवृत्तेःप्रमाणप्रवृत्तेः प्रतिनियतत्ववेदनात् नेदं सदसद्रूपताऽभावे । तथाऽन्वयव्यतिरेकसिद्धेः नेयं नित्यानित्यताऽभावे । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-अन्यथा प्रतीत्यभावात् कारणात् वस्तुन एवानुपपत्तेः, नियमतो विरोधात् । एतदेव निगमयति-सर्वत्रेत्यादि । सर्वत्र-सदसदादौ અનેકાંતરશ્મિ . સર્વ વસ્તુઓ તદઅતદાત્મક હોવામાં અવિરોધ (૨૭૨) પૂર્વપક્ષ પણ આ રીતે પ્રમાણ-અપ્રમાણ, સદ્-અસત્, નિત્યાનિત્ય – એમ વિરોધી સ્વરૂપો માનવામાં, શું વસ્તુ વિરોધને ભજનારી ન થાય ? સ્યાદ્વાદીઃ ના, કારણ કે સદ્-અસદ્, નિત્યાનિત્ય એ બધા ધર્મોનો પરસ્પર એકબીજામાં અનુવેધ (=મિશ્રણ) છે. એટલે એ બધા ધર્મો પરસ્પર વિરોધી નથી. (અન્યથા) જો તે બધા ધર્મોનો પરસ્પર અનુવેધ ન મનાય, તો તે સદ્-અસદાદિનું સ્વરૂપ ઉપપન્ન થાય નહીં. બીજી વાત એ કે, વસ્તુને સદસદાદિરૂપ માનવામાં કોઈ પ્રમાણનો પણ વિરોધ નથી, કારણ કે વસ્તુ વિશે સદસદાદિરૂપે જ પ્રમાણની પ્રવૃત્તિ થાય છે. (આશય એ કે, પ્રમાણ દ્વારા વસ્તુ સદસરૂપે જણાય છે, એ પરથી વસ્તુની સદસરૂપતા જ ફલિત થાય.) (૨૭૩) અને વળી વસ્તુનું “આ ઘટ ઘટરૂપે જ સત્ છે, પટરૂપે નહીં - એ પ્રતિનિયત વેદન (=અનુભવ) થાય છે. હવે જો વસ્તુ સદસરૂપ ન હોય, તો આવું પ્રતિનિયત વેદન સંગત થાય નહીં. વળી, વસ્તુનો અન્વય-વ્યતિરેક પણ સિદ્ધ છે (દરેક વસ્તુઓ દ્રવ્યરૂપે ઉત્તરોત્તરક્ષણોમાં અનુગત છે અને પર્યાયરૂપે વ્યાવૃત્ત છે) હવે આવો અન્વય-વ્યતિરેક (=અનુગત-વ્યાવૃત્તભાવ), વસ્તુને નિત્યાનિત્યરૂપ માન્યા વિના સંગત થાય નહીં. આવા બધા અનેક સચોટ તર્કોથી સિદ્ધ થાય છે કે, વસ્તુ સદસરૂપ - નિત્યાનિત્યરૂપ વગેરે હોવામાં કોઈ ક્ષતિ નથી. એટલે વસ્તુને તે રૂપે માનવી જ રહી. (અન્યથાક) જો તે રૂપે નહીં માનો, તો તે વસ્તુની પ્રતીતિ-જ્ઞાન જ નહીં થાય અને તે વિના તો એ વસ્તુ જ ઉપપન્ન નહીં થાય (કારણ કે વસ્તુની વ્યવસ્થા જ્ઞાનને આધીન છે) અને વસ્તુને ૨. “ને નિપાત્યા નિત્ય ' રૂતિ ટુ-પાઠ: | For Personal & Private Use Only Page #295 -------------------------------------------------------------------------- ________________ अधिकार: ) < व्याख्या - विवरण - विवेचनसमन्विता वादिनस्तदसंत्ताऽऽपत्तिलक्षणो विरोध इति निदर्शितं प्राक् ॥ ( २७४ ) एतेनैकदा वस्तुवस्त्वन्तरानापत्तिलक्षणो विरोधः प्रत्युक्तो य उच्यते परैः છાયા-ડતવવત્ શીતોષ્ણવત્ સુજી-૬:વર્ વેતિ । ત: ? અસમાનત્વાત્। નહિ છાયાऽऽतपादिवदितरेतराननुविद्धाः सदसदादयः, तद्वत् केवलानुपलम्भात् तथास्वभावत्वात् *વ્યાબા एकान्तवादिनः किमित्याह तदसत्तापत्तिलक्षणः - सदाद्यसत्तापत्तिलक्षणः विरोध: । इतिएवं निदर्शितं प्राक्-सदसद्रूपाधिकारै ॥ एतेनेत्यादि । एतेन - अनन्तरोदितेन एकदा-एकस्मिन् काले वस्तुनो वस्त्वन्तरानापत्तिर्वस्तुवस्त्वन्तरानापत्तिः सैव लक्षणं यस्य विरोधस्य स तथाविधो विरोधः प्रत्युक्तो य उच्यते परैः-एकान्तवादिभिः । एनमेवाह छाया - ऽऽतपेत्यादिना । छायाऽऽतपवदिति निदर्शनम् । एवं शीतोष्णवत् सुखदुःखवद् वेति निदर्शनम् । बहुत्वं विरोधव्याप्तिसन्दर्शनार्थम् । कुतोऽयं * અનેકાંતરશ્મિ १४१८ સદસ ્પ ન માનવામાં નિયમ વિરોધ થવાનો. જુઓ - સદ્-અસત્ વગેરેમાં એકાંત માનનારાઓના મતે, તે સદાદિ અસત્ બનવારૂપ વિરોધ થવાનો જ. (તે આ રીતે - વસ્તુને એકાંતે સત્ મનાય, તો ઘટ પટરૂપે પણ સત્ બને અને તો એ પટ જ બની જાય. . ફલતઃ ઘટનું પોતાનું સ્વરૂપ-સપણું ન રહે તે જ રીતે એકાંત અસમાં પણ યુક્તિ સમજવી.) એ બધી વાતો સદસરૂપ પ્રથમ-અધિકારમાં અમે વિસ્તારથી બતાવી ગયા છીએ. ન * એકાંતવાદીપ્રદત્ત વિરોધનો પરિહાર (૨૭૪) ઉપરોક્ત કથનથી, એકાંતવાદીઓ જે વિરોધ બતાવે છે, તેનો પરિહાર થાય છે. (તે વાત આપણે પૂર્વપક્ષ-ઉત્ત૨૫ક્ષ દ્વારા સમજીએ-) એકાંતવાદી ઃ તમારા મતે (=સ્યાદ્વાદમતે) એક વસ્તુ બીજી વસ્તુરૂપ ન બને એ વિરોધ આવવાનો. જુઓ - જેમ છાયા-તડકો, શીત-ઉષ્ણ, સુખ-દુઃખ આ બધા વિરોધી તત્ત્વો એકબીજારૂપ ન બને, તેમ સદસ ્, નિત્યાનિત્ય આ બધા પણ એકબીજારૂપ ન જ બને... (તે છતાં, તેઓને એકબીજારૂપ માનો, તો ‘એક વસ્તુ બીજી વસ્તુરૂપ ન બને' - એ નિયમનો વિરોધ થવાનો.) * તેમ એકાંત નિત્યનિત્યાદિ માનવામાં પણ વિરોધ થાય, તે માટેની યુક્તિઓ, તે તે અધિકારમાં બતાવ્યા પ્રમાણે સમજવી. * આમ ઘણાં ઉદાહરણો, ‘એક વસ્તુ બીજી વસ્તુરૂપ ન બને' – એ વિરોધની વ્યાપ્તિ બતાવવા માટે છે, અર્થાત્ સુખ-દુઃખાદિમાં બતાવાય છે કે તેઓ એકબીજારૂપ નથી બનતા. * એ નિયમ તો જણાવે છે કે, એક વસ્તુ બીજારૂપ ન બને. જ્યારે તમે તો સદ્ન પણ અસરૂપ માની બેઠા, એટલે તો વિરોધ થવાનો જ. ૬. ‘સત્ત્વાપત્તિ॰' કૃતિ T-પાન: । ૨. પ્રથમેઽધિારે । રૂ. પ્રથમે ધરે । For Personal & Private Use Only Page #296 -------------------------------------------------------------------------- ________________ १४१९ अनेकान्तजयपताका (પષ્ટ तथाऽनुभवसिद्धेरिति छायाऽऽतपानुविद्धा न भवतीति विरोधकल्पनायामपि कः प्रसङ्गः सदसदादिषु ? ( २७५) न ह्यणुरचेतन इति ज्ञानेऽपि तद्वत् तद्विरोधाभिधानं युक्तम्, तत्स्वभावभेदोपपत्तेः इत्येवं शीतोष्णादिष्वपि योज्यम् ॥ વ્યાવ્યા . प्रत्युक्त इत्याह-असमानत्वात् । असमानत्वमेवाह-न हि छायाऽऽतपादिवत् प्रतिनियततया इतरेतराननुविद्धाः सदसदादयः, किन्त्वितरेतरानुविद्धा इति । कुत इत्याह-तद्वत्-छायाऽऽतपादिवत् केवलानुपलम्भात् सदसदादीनाम् । अनुपलम्भश्च तथास्वभावत्वात्-इतरेतरानुविद्धस्वभावत्वात् । तथास्वभावत्वं च तथाऽनुभवसिद्धेः इतरेतरानुविद्धसदसदाद्यनुभवोपलब्धेः । इति-एवं छायाऽऽतपानुविद्धा न भवति । इति-एवं विरोधकल्पनायामपि सत्यां छाया-ऽऽतपादीनां कः प्रसङ्गः सदसदादिषु लक्षणभेदात् ? एतत्प्रकटनायैवाह न ह्यणुरित्यादिना । न ह्यणुः अचेतन इति कृत्वा ज्ञानेऽपि चेतने तद्वत्-अणुवत् तद्विरोधाभिधानंचेतनत्वविरोधाभिधानं युक्तम् । कथं न युक्तमित्याह-तत्स्वभावभेदोपपत्तेः तयोः-अणु-ज्ञानयोः - અનેકાંતરશ્મિ ... સ્યાદ્વાદીઃ તમારી વાત અયુક્ત છે, કારણ કે તમે જે દષ્ટાંત આપો છો, તે અને સદસદાદિમાં દિવસ-રાતનો ફરક છે. જુઓ - છાયા-આતપ વગેરે પદાર્થો તો પ્રતિનિયત (=સ્વતંત્ર) અસ્તિત્વવાળા હોવાથી, તેઓ પરસ્પર અનનુવિદ્ધ (અસંલગ્ન) છે, જયારે સદસદાદિઓ તેવા નથી, તેઓ તો પરસ્પર અનુવિદ્ધ-સંલગ્ન જ છે. તેનું કારણ એ કે, જેમ છાયા-આપ વગેરે જુદા જુદા સ્વતંત્ર દેખાય છે, તેમ સદ્-અસત્ વગેરે સ્વતંત્ર દેખાતા નથી અને ન દેખાવાનું કારણ એ જ કે, તેઓનો પરસ્પર અનુવિદ્ધ-સંલગ્નરૂપે રહેવાનો સ્વભાવ છે. (આવા સ્વભાવના કારણે તેઓ પરસ્પર અનુવિદ્ધ જ દેખાય, જુદા જુદા સ્વતંત્રરૂપે નહીં) પ્રશ્ન: પણ તેઓનો તેવો (કપરસ્પર અનુવિદ્ધ રહેવાનો) સ્વભાવ હોવામાં પ્રમાણ શું? ઉત્તર ઃ તેમાં અનુભવ જ પ્રમાણ છે. સદસદ્ વગેરેનો પરસ્પર અનુવિદ્ધ રૂપે જ અનુભવ થાય છે, એ અનુભવના આધારે તેઓનો પરસ્પર અનુવિદ્ધસ્વભાવ નિબંધ સિદ્ધ થાય. એટલે જો છાયા-આતપથી અનુવિદ્ધ ન હોય અને તેથી જો તે બે વચ્ચે વિરોધ મનાતો હોય, તો તેમાં સદાદિને શું લાગે-વળગે? તેમાં વળી વિરોધ શાનો? કારણ કે સદસદાદિનું સ્વરૂપ તો જુદું જ છે. (એટલે છાયા-આતપમાં વિરોધ આવે, તો તેને લઈને સદસદાદિમાં પણ વિરોધ આવે એવું જરૂરી નથી.) (૨૭૫) આ જ વાતને પ્રગટ કરવા કહે છે – પરમાણુ અચેતન હોય, તો તેનું ઉદાહરણ લઈને જ્ઞાનમાં પણ ચેતનતાનો વિરોધ કહેવો યુક્ત ૨. ‘તદિરોધા' રૂતિ T-: I For Personal & Private Use Only Page #297 -------------------------------------------------------------------------- ________________ &..................... अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता १४२० (२७६) एवं च 'अस्य तदतद्वादिनो निष्कलङ्कमतिसमुत्प्रेक्षितसन्न्यायानुसारतः सर्वमेव प्रमाणप्रमेयादि प्रतिनियतं न घटते' इति वचनमात्रम्, तदतद्वादिन एव स्वपरभावाभावोभयात्मकतया सर्ववस्तूनां प्रतिनियतत्वसिद्धेः अन्यथा चासिद्धेः, इतरेतरात्मकत्वेन तत्स्वरूपहानिप्रसङ्गात् ॥ .............. व्याख्या ......... स्वभावभेदस्तत्स्वभावभेदस्तदुपपत्तेरिति । एवं शीतोष्णादिष्वपि निदर्शनेषु योज्यम् ॥ ___ एवं चेत्यादि । एवं च-उक्तनीत्या अस्य तदतद्वादिनः-स्याद्वादिनः निष्कलङ्कमतिसमुत्प्रेक्षितश्चासौ सन्यायश्च तदनुसारतः-तदनुसारेण । किमित्याह-सर्वमेव प्रमाणप्रमेयादि प्रतिनियतं न घटते इति वचनमात्रं निरर्थकं मूलपूर्वपक्षोक्तमिति । कथमित्याह-तदतद्वादिन एव-अनेकान्तवादिन एव स्वपरभावाभावोभयात्मकतया कारणेन सर्ववस्तूनांप्रमाणादीनां प्रतिनियतत्वसिद्धेः कारणात्, अन्यथा चासिद्धेः प्रतिनियतत्वस्य । असिद्धिश्च इतरेतरात्मकत्वेन पररूपाभावाभावेन पररूपप्राप्त्या इतरेतरात्मकत्वमनेनेतरेतरात्मकत्वेन तत्स्वरूपहानिप्रसङ्गात्-प्रमाणादिवस्तुस्वरूपहानिप्रसङ्गात् । प्रमाणस्य प्रमेयरूपापत्त्या प्रमेय....... ............................. मनेतिरश्मि ................................... નથી. કારણ કે, જડ-ચેતનરૂપે બંનેનો સ્વભાવ જુદો જુદો છે. (એટલે પરમાણુ અચેતન હોવાથી જ્ઞાનને પણ અચેતન માનવું એ બુદ્ધિનું કામ નથી.) તેમ છાયા-આતપમાં પણ સમજવું. (અર્થાત્ છાયાઆતપમાં વિરોધ હોય તેટલા માત્રથી સદસદાદિમાં પણ વિરોધ માનવો; એ બુદ્ધિનું કામ નથી જ.) આમ, છાયા-આતપમાં કહેલી યુક્તિઓ, શીતોષ્ણ વગેરે ઉદાહરણોમાં પણ જોડવી. સાર એટલે વસ્તુને સદસપ, નિત્યાનિત્યરૂપ એમ જુદા જુદા અનેકરૂપ માનવામાં કોઈ વિરોધ નથી. * स्यादाम १ प्रतिनियत व्यवस्था * (२७६) ७५२ ४डेदी नीतिने अनुसारे, पूर्वपक्षमा (पाना नं. ६० ५२) ४ ४युं तुं - “તમામ વસ્તુઓને ત-અતરૂપ કહેનારા સ્યાદ્વાદીમતે, નિષ્કલંકમતિ બૌદ્ધ અનુપ્રેક્ષિત સત્યાયના અનુસારે જે પ્રમાણ-પ્રમેયાદિ વ્યવસ્થાઓ છે, તે બધી પ્રતિનિયત ઘટે નહીં.” – એ કથન પણ માત્ર બોલવા પૂરતું જણાઈ આવે છે. કારણ કે હકીકતમાં તો અનેકાંતવાદીમતે જ પ્રમાણ-પ્રમેયાદિ દરેક વસ્તુઓ (૧) સ્વરૂપે ભાવ, અને (૨) પરરૂપે અભાવ - એમ ઉભયરૂપ હોવાથી પ્રતિનિયતપણે સિદ્ધ છે, (અન્યથા) જો એકાંત માનો, તો (સ્વરૂપે ભાવ કે પરરૂપે અભાવ ન રહેતાં) તેઓનું પ્રતિનિયતપણું સિદ્ધ થાય નહીં. કારણ કે તેઓ એકબીજારૂપ બનવાથી તેમના સ્વરૂપની હાનિ થાય. જુઓ - १. द्रष्टव्यं ६०तमं पृष्ठं । २. 'अन्यथा तदसिद्धेः, इतरे०' इति क-पाठः। ३. द्रष्टव्यं ६०तम पृष्ठं । For Personal & Private Use Only Page #298 -------------------------------------------------------------------------- ________________ १४२१ अनेकान्तजयपताका (પષ્ટ +++++ (ર૭૭) તેર ‘ચ: પસ્થત્યાત્માનમ્' રૂ પ સા : પ્રત્યુ:, કર્થसङ्ग्रहपरत्वात्, तस्य च निराकृतत्वात्, अतोऽनेकान्तात्मक एव वस्तुतत्त्वे प्रमाणप्रमेयव्यवहारसिद्धिरुक्तवत् सकलदोषविरहादिति ॥ - વ્યાડ્યા .... स्यापि प्रमाणरूपापत्त्या स्वरूपहानिप्रसङ्ग इति ।। उपसंहरन्नाह-एतेनेत्यादि । एतेन-अनन्तरोदितेन सर्वेणैव यः पश्यत्यात्मानमित्ययमपि सङ्ग्रहग्रन्थः-मूलपूर्वपक्षोपन्यस्तः प्रत्युक्तः । कुत इत्याह-उक्तार्थसङ्ग्रहपरत्वात् तस्य तस्य च-उक्तार्थस्य निराकृतत्वात् । अतः-अस्मात् कारणात् अनेकान्तात्मक एव वस्तुतत्त्वे किमित्याह-प्रमाणप्रमेयव्यवहारसिद्धिः । कुत इत्याह-उक्तवत्-यथोक्तं तथा । किमित्याहसकलदोषविरहादिति ॥ અનેકાંતરશ્મિ ” (૧) એકાંતે વસ્તુને અભાવરૂપ કહો, તો તો તે તુચ્છ-નિઃસ્વભાવી ફલિત થાય અને તો તેના સ્વરૂપની હાનિ થવાનો પ્રસંગ આવે. (૨) એકાંતે ભાવરૂપ કહો, તો પરરૂપે પણ તેનો અભાવ નહીં રહે, અર્થાત્ પરરૂપે પણ તેનો ભાવ થઈ જશે. એટલે તો તે વસ્તુ પરરૂપ જ બની જશે ! ફલતઃ પ્રમાણાદિ વસ્તુના સ્વસ્વરૂપની હાનિ થશે ! ભાવ એ કે, જો પ્રમાણાદિ વસ્તુઓ એકાંતે ભાવરૂપ હોય, તો તેઓનો પોતાથી ઈતર-પ્રમેયરૂપે પણ ભાવ થઈ જશે, અર્થાત્ તે પ્રમેયરૂપ જ બની જશે ! ફલતઃ પ્રમાણનું પોતાનું સ્વરૂપ નહીં રહે... એ જ યુક્તિએ, પ્રમેય પણ પ્રમાણરૂપ બની જતાં, પ્રમેયનું પોતાનું સ્વરૂપ નહીં રહે. નિષ્કર્ષ એટલે ખરેખર તો એકાંતવાદમાં જ વસ્તુનું સ્વરૂપ અનુપપન્ન છે, અનેકાંતવાદમાં તેવા કોઈ દોષનો અવકાશ નથી. ઉપસંહાર + ફલિતાર્થ (૨૭૭) ઉપરોક્ત કથનથી, “આત્મ-આત્મીયભાવનાથી મોહાદિ, તપથી કર્મક્ષય અસંગત, અનેકાંતમતે પ્રમાણાદિ વ્યવસ્થા અસંગત, મોક્ષ પણ અસંગત...” – એ બધી વાતોનો સંગ્રહ કરનારા “વ: પત્યાત્માન” એવા દશ શ્લોકો, તમે જે પૂર્વપક્ષમાં (પાના નં. ૬૦ પર) કહ્યા હતા, તે શ્લોકસમૂહનું પણ નિરાકરણ થાય છે. કારણ કે તે શ્લોકો જે વાતો (તપથી કર્મક્ષય અસંગત વગેરે) જણાવે છે, તે બધી વાતોનું નિરાકરણ અમે હમણાં જ પૂર્વે કરી ગયા. (એટલે એ વાતોના નિરાકરણથી, એ વાતોના સંગ્રહરૂપ શ્લોકસમૂહનું પણ નિરાકરણ થઈ જાય.) ફલિતાર્થ ઉપર કહ્યા મુજબ અનેકાંતવાદમાં તમામ દોષનો વિરહ હોવાથી, ખરેખર તો વસ્તુને १. द्रष्टव्यं ६०तमं पृष्ठम् । २. 'स वैणैव यः' इति ङ-पाठः । ३. द्रष्टव्यं ६०तम पृष्ठम् । For Personal & Private Use Only Page #299 -------------------------------------------------------------------------- ________________ अधिकार: ) - व्याख्या- विवरण - विवेचनसमन्विता ( २७८ ) एवमनेकान्तात्मकमिह तत्त्वं दर्शितं मया लेशात् । जडजनहिताय कृपया गुरुप्रसादाज्जडेनापि ॥१॥ १ ( २७९ ) प्रतिपक्षदोषवत्या ये खल्वेकान्तवादयुक्त्याऽपि । * બાળા उपसंहरन्नाह-एवमित्यादि । एवम् उक्तनीत्या अनेकान्तात्मकमिह प्रकरणे तत्त्वं दर्शितं मया लेशात् लेशेन । किमित्याह - जडमतिहिताय । केन हेतुनेत्याह- कृपया । कुतो हेतोरित्याहગુરુપ્રભાવાત્ । િિવશિèન મયેત્સાહ-નડેનાપિ-મબુદ્ધિનાઽપિ ॥॥ I अधिकृतार्थमेव विशेषेण व्याचिख्यासुराह - प्रतिपक्षेत्यादि । प्रतिपक्षदोषवत्या ... અનેકાંતરશ્મિ અનેકાંતરૂપ (સદસદ્, નિત્યાનિત્યપણે અનેકરૂપ) માનવામાં જ પ્રમાણ-પ્રમેયરૂપ વ્યવહાર સિદ્ધ થાય છે, અન્યથા નહીં. १४२२ આ પ્રમાણે ગ્રંથકારશ્રીએ, એકાંતવાદનું આમૂલફૂલ ઉન્મૂલન કરીને, અનેકાંતવાદની વિજયપતાકા ફરકાવવા દ્વારા ખરેખર પોતાની કૃતિનું નામ ચરિતાર્થ કર્યું. ગ્રંથકારશ્રીએ દશ શ્લોકથી ગ્રંથની શરૂઆત કરી હતી, હવે દશ શ્લોકથી તેની પૂર્ણાહુતિ કરવા પોતાનો આંતરિક આશય રજૂ કરે છે - * દશ શ્લોક દ્વારા ઉપસંહારભૂત વક્તવ્ય * પ્રથમ શ્લોક * ગ્રંથરચના પ્રયોજન + ગુરુકૃપાફળ (૨૭૮) શ્લોકાર્થ : આ પ્રમાણે અહીં કૃપાથી મંદબુદ્ધિ જીવોના હિત માટે, ગુરુપ્રસાદના બળે મંદબુદ્ધિ પણ મારા વડે લેશથી અનેકાંતરૂપ તત્ત્વ બતાવાયું. (૧) ભાવાર્થ : મને મંદબુદ્ધિ જીવો પ્રત્યે કરૂણા-કૃપા ઉપજી, બસ તેઓના હિત માટે જ મેં આ પ્રકરણની અંદર અનેકાંતનું સુંદર સ્વરૂપ સચોટ તર્કોથી સાબિત કરી બતાવ્યું. જો કે હું તો મૂર્ખ છું. આવા સચોટ તર્કો રજૂ કરવા મારા સામર્થ્ય બહારની વાત છે પણ ગુરુપ્રસાદથી (=ગુરુની અપૂર્વ મહેરબાનીથી) એ ક્લિષ્ટ-ગહનતમ કાર્ય પણ હું સરળતાથી કરી શક્યો... (અર્થાત્ એમાં ગુરુપ્રસાદ જ મહત્ત્વનું કારણ છે.) હવે ગ્રંથકારશ્રી, જેઓના માટે આ ગ્રંથરચના કરાઈ, તે જડ જીવોનું સ્વરૂપ બતાવે છે - * દ્વિતીય શ્લોક * જડ જીવોનું સ્વરૂપ (૨૭૯) શ્લોકાર્થ : પ્રતિપક્ષના દોષ જેમાં છે તેવી એકાંતવાદની યુક્તિથી પણ જેઓ વળી ૬. આર્યા । ૨. ‘અધિવૃતાર્યાર્થમેવ’ કૃતિ ૩-પાઇ: । For Personal & Private Use Only Page #300 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तजयपताका विस्मयमुपनीयन्ते त इह जडाः प्रस्तुता नान्ये ॥२॥ ( २८० ) प्रतिपक्षदोषदर्शनविधिना शक्यं च कर्तुमेतेषाम् । सद्बोधहितं प्रायः कृपाऽप्यतः सङ्गतैतेषु ॥३॥ १४२३ *વ્યાણા नित्याद्यर्थगोचरया ये खलु य एव एकान्तवादयुक्त्याऽपि नित्यस्य क्रम - यौगपद्याभ्यामर्थक्रियाविरोधादिलक्षणया प्रतिपक्षदोषवती चेयमनित्यस्यापि तथैव तद्विरोधादिति विस्मयमुपनीयन्ते ये तथाविधालोचनारहिताः त इह-प्रक्रमे जडा: प्रस्तुताः, नान्ये- एकान्ताभिनिविष्टा अभिगृहीतमिथ्यादृष्टय इति ॥२॥ प्रतिपक्षेत्यादि । प्रतिपक्षदोषदर्शनविधिना निरन्वयनाशपक्षे तदुत्तराहेतुकत्वाद्यापत्तिलक्षणेन शक्यं च कर्तुमेतेषां प्रस्तुतजडानां किमित्याह - सद्बोधहितं प्रायः-बाहुल्येन * અનેકાંતરશ્મિ ( 8: વિસ્મયને પામે છે, તે જ અહીં જડ તરીકે પ્રસ્તુત છે, બીજા નહીં. (૨) ભાવાર્થ : નિત્ય પક્ષમાં ક્રમથી કે યૌગપદ્યથી એકે મુજબ અર્થક્રિયા ઘટતી નથી, એટલે અર્થક્રિયાવિરોધરૂપ દોષ છે. હવે આ જ દોષ અનિત્યપક્ષમાં પણ આવે છે. (અનિત્યપક્ષમાં પણ ક્રમ/યૌગપદ્યથી અર્થક્રિયા ઘટતી જ નથી.) એટલે બૌદ્ધો જે સાંખ્યને દોષ આપે છે, એ જ દોષ બૌદ્ધને પોતાને આવે છે. એમ દરેક એકાંતવાદની યુક્તિઓ પ્રતિપક્ષમાં (=પોતાથી વિપક્ષ મતમાં) રહેલા દોષવાળી જ છે. આવી યુક્તિથી પણ, તેવા પ્રકારની વિચારણાથી શૂન્ય જ જીવો વિસ્મયને પામે છે કે ‘અહો ! શું જોરદાર યુક્તિઓ કહી !... વગેરે' તે જ જીવો અહીં જડ તરીકે અભિપ્રેત છે (તેઓના હિત માટે જ આ ગ્રંથરચના કરાઈ છે.) બાકી જે લોકો એકાંત-અભિનિવેશ (=જડ કદાગ્રહ) ધરનારા છે, તેવા અભિગૃહીત મિથ્યાદૃષ્ટિઓ અહીં ‘જડ’તરીકે ન સમજવા (કારણ કે કદાગ્રહપૂર્ણ હોવાથી તેઓનું હિત થવાનું જ નથી. એટલે તેઓને ઉદ્દેશીને કહેવું નિરર્થક છે.) હવે ગ્રંથકારશ્રી જડ જીવોનું હિત શી રીતે થાય ? એ જણાવે છે • તૃતીય શ્લોક * જડજીવોનું સદ્બોધરૂપ હિત (૨૮૦) શ્લોકાર્થ : પ્રતિપક્ષમાં રહેલ દોષો બતાવવાની વિધિથી એઓનું (=જડજીવોનું) સોધરૂપ હિત કરવું પ્રાયઃ શક્ય છે અને એટલે એઓ વિશે કૃપા પણ સંગત છે. (૩) ભાવાર્થ : જો પ્રતિપક્ષમાં (=નિત્યપક્ષમાં) રહેલ અર્થક્રિયાવિરોધ આદિ દોષો અનિત્યપક્ષમાં ૧-૨. આર્યા । For Personal & Private Use Only Page #301 -------------------------------------------------------------------------- ________________ * ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता १४२४ कृपाऽप्यतः कारणात् सङ्गता मोहाँसुखसंवेगयुतकृपात्यागत: अन्यहितयुतत्वेन एतेषुધ9તેનડેષ રૂા " અનેકાંતરશ્મિ ... બતાવાય કે જુઓ – ‘વસ્તુને નિરન્વય નશ્વર માનો, તો તેનો ઉત્તરોત્તર ક્ષણમાં અનુગમ ન થાય અને તો તે ઉત્તરોત્તર ક્ષણનું કારણ ન બને... ફલતઃ કાર્ય-કારણવ્યવહાર જ વિલુપ્ત થઈ જાય, તો અર્થક્રિયાની તો શું વાત કરવી ? અર્થાત્ તે તો સુતરો ન ઘટે... વગેરે તો તે જડ જીવોને સદ્ધોધ થાય કે ખરેખર એકાંતવાદ તો દોષભરપૂર છે અને એટલે જ એ યથાર્થ નથી... યથાર્થ તો માત્ર અનેકાંતવાદ જ છે.” બસ, આ રીતે મોટા ભાગે એ જડ જીવોનું સદ્ગોધરૂપ હિત કરવું શક્ય જ છે અને આવી રીતે હિત થતું હોવાથી તેઓ વિશે કૃપા પણ સંગત જ છે. પ્રશ્ન : પણ એ જડ જીવો પર કૃપા પૂર્વે પણ હતી જ (મિથ્યાદષ્ટિઓ સતત કૃપા વરસાવતા હતા) તો તમે વળી નવી કૃપા શું કરી? ઉત્તરઃ પૂર્વે તેઓમાં મોહગર્ભિત કે દુઃખગર્ભિત જ્ઞાન હતું, એટલે તેઓમાં થનારી કૃપા પણ તેવા જ્ઞાનથી સંમિશ્ર હતી... પણ એ બંને કૃપાઓ છોડાવીને, અમે સજ્ઞાનસંગત કૃપાનું આધાન કર્યું છે અને આ કૃપાએ તો તેઓ પરંપરાએ પરમપદના ભોક્તા બને. (એટલે જડજીવો પર અમે કરેલ કૃપા યોગ્ય જ છે.) પ્રશ્ન : તમે મોહગર્ભિત-દુઃખગર્ભિત જ્ઞાન છોડાવીને સદ્ગોધગર્ભિત જ્ઞાનનું અર્પણ કર્યું... પણ આ ત્રણ પ્રકારનું જ્ઞાન શું છે? તેનું સ્વરૂપ શું? ઉત્તર : તેનું સ્વરૂપ પરમપૂજય હરિભદ્રસૂરિજી મ.સા.એ જ “અષ્ટકપ્રકરણ' નામના ગ્રંથમાં (દસમા અધિકારમાં) બતાવ્યું છે, તેને અનુસારે જ આપણે સમજીએ - “(૧) આર્તધ્યાન નામનું એક, મોહગર્ભ નામનું બીજું અને સજ્ઞાનસંગત નામનું ત્રીજું – એમ ત્રણ પ્રકારનું વૈરાગ્ય મનાયું છે. - દુઃખગર્ભિત વૈરાગ્ય : (૨-૩) જે વૈરાગ્ય, પ્રાયઃ ઇષ્ટનો વિયોગ અને અનિષ્ટના સંયોગરૂપ નિમિત્તથી ઉત્પન્ન થાય, - વિવરમ્ ... - 104. મોટાસુબ્રરસંયુતાત્યા તોડતિયુતત્વેનેતિ રૂ૪ ત્રિવિદ્ય: સંવેT:-મોહનર્મ: સુદ્ધાર્મ: सज्ज्ञानगर्भश्चेति । तथा च पठन्ति “आर्तध्यानाख्यमेकं स्यान्मोहगर्भ तथाऽपरम् । सज्ज्ञानसतं चेति वैराग्यं त्रिविधं मतम् ।।१।। इष्टेतरवियोगादिनिमित्तं प्रायशो हि यत् । १. 'सज्ञान०' इति च-पाठः । २. पूर्वमुद्रितेऽत्राष्टके प्रचुरा अशुद्धयः, अत्र अष्टकप्रकरण-N-आदिप्रतानुसारेण શુદ્ધ: નૃતા ૩. અનુપ | ૪. ‘સંવેશ વૈરાષે રૂછતર૦' રૂતિ -પ: / For Personal & Private Use Only Page #302 -------------------------------------------------------------------------- ________________ १४२५ अनेकान्तजयपताका (षष्ठः તે મુખ્ય આર્તધ્યાન જ છે, કારણ કે તે વૈરાગ્ય યથાશક્તિએ પણ હેયથી નિવૃત્તિ અને ઉપાદેયમાં પ્રવૃત્તિથી રહિત છે, ઉદ્વેગ કરનારું, વિષાદથી પરિપૂર્ણ અને આત્મઘાત આદિનું કારણ છે. તો પણ સામાન્યલોકની રૂઢિથી તે વૈરાગ્ય તરીકે મનાયું છે. - મોહગર્ભિત વૈરાગ્ય (૪-૫) વારંવાર સંસારની અસારતા જોવાથી તેના ત્યાગ માટે ઉપશાંત અને સંવર્તનવાળા પણ જીવનો, ભાવથી સંસાર પર જે વૈરાગ્ય થાય, તે વૈરાગ્ય અહીં “આત્મા એકાંતે એક, નિત્ય, અબદ્ધ, ક્ષણિક અથવા અસત્ છે” – એવા ખોટા નિશ્ચયના કારણે “મોહગર્ભિત વૈરાગ્ય’ કહેવાયું છે. *ज्ञानगमित वैराग्य * (E) 14वो भने छ, ५२९॥भी छ, भने मात्र ४२७. माहिथी. बंधायेदा छ, ते કારણે જ તેઓ ભયંકર સંસારમાં દુઃખપૂર્વક રહે છે. (૭) આ પ્રમાણે જાણીને તેના ત્યાગનો પ્રયત્ન અને સર્વથા તેનો ત્યાગ કરવો એને જ તત્ત્વદર્શીઓ સજ્ઞાનસંગત વૈરાગ્ય કહે છે.” (પ્રસ્તુતમાં સાર એ કે, ગ્રંથકારશ્રીના વક્તવ્યથી જડજીવોને સજ્ઞાનગર્ભિત સંવેગ થાય અને એટલે તેઓ પર થનારી કૃપા સંગત જ ફલિત થાય.) . ...... विवरणम् ............. यथाशक्त्याऽपि हेयादावप्रवृत्त्यादिवर्जितम् ।।२।। उद्वेगकृ द्विषादाद्यमात्मघातादिकारणम् । आर्तध्यानं ह्यदो मुख्यं वैराग्यं लोकसम्मतम् ।।३।। एको नित्यस्तथाऽबद्धः, क्षय्यसन वेह सर्वथा । आत्मेति निश्चयाद् भूयो भवनैर्गुण्यदर्शनात् ।।४।। तत्त्यागायोपशान्तस्य सद्वृत्तस्यापि भावत: । वैराग्यं तद्गतं यत् तन्मोहगर्भमुदाहृतम् ।।५।। भूयांसो नामिनो बद्धा बाह्येनेच्छादिना ह्यमी । आत्मानस्तद्वशात् कष्टं भवे तिष्ठन्ति दारुणे ।।६।। एवं विज्ञाय तत्त्यागविधिस्त्यागश्च सर्वथा । वैराग्यमाहुः सज्ज्ञानसतं तत्त्वदर्शिनः ॥७॥" तत: मोहयुक्तस्यासुखयुक्तस्य प्राणिनो य: संवेगस्तद्युक्ता याऽसौ कृपा तस्या: त्यागत:-परिहारात् सकाशाद् यदन्यत् लक्षणमाभ्यां कृपाभ्यां तृतीयकृपालक्षणं हितं तद्युतत्वेनेति ।। .................................* १. 'वर्तेतां' इति ख-च-पाठः । २. अनुष्टुप् । ३. 'उद्वेगकृषिदाद्यमात्म०' इति ख-च-पाठः । ४. 'आर्तं ध्यानं यदो' इति च-पाठः। ५. अनुष्टुप् । ६-७. अनुष्टुप् । ८. 'नमिनो' इति च-पाठः । ९. 'बाह्येने स्थादिना' इति च-पाठः । १०. अनुष्टुप् । ११. 'दर्शनम्' इति च-पाठः । १२. अनुष्टुप् । १३. 'मात्रां कृपाभ्यां' इति च-पाठः । १४. 'क्रियालक्षणं' इति ख-पाठः । For Personal & Private Use Only Page #303 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता १४२६ (२८१) जातो गुरुप्रसादादेतत्सम्पादने समर्थोऽहम् । न च चित्रं सत्सङ्गो ह्यसतोऽपि न निष्फलो भवति ॥४॥ આ વ્યાઘ્ર .. जात इत्यादि । जातः निष्पन्नः गुरुप्रसादात् हेतोः एतत्सम्पादने-सद्बोधहितसम्पादने समर्थोऽहं गुरुप्रसादसामर्थ्यमेतत् । न च चित्रमेतत् । सत्सङ्गो यस्मात् असतोऽपि-पुंसो मादृशस्य न निष्फलो भवति, किन्तु सफल एव भवतीति ॥४|| ... અનેકાંતરશ્મિ . આ અર્થ, વિવરણ મુજબ કર્યો છે, પણ હકીકતમાં વ્યાખ્યાકારશ્રીનો આશય એ જણાય છે કે, કરુણા ૪ પ્રકારની છે: (૧) મોહ, (૨) અસુખ, (૩) સંવેગ, અને (૪) અહિૌં . તેમાં (૧) મોહક અજ્ઞાન. અજ્ઞાનથી યુક્ત કરુણા; એ ગ્લાન વ્યક્તિએ માંગેલ અપથ્ય વસ્તુને આપવાના અભિલાષા જેવી છે. (૨) જે પ્રાણી પાસે સુખ ન હોય, તેને લોકપ્રસિદ્ધ આહાર, વસ્ત્ર, આસન વગેરે આપવારૂપ બીજી સુખાભાવગર્ભિત કરુણા જાણવી. (૩) મોક્ષાભિલાષારૂપ સંવેગના લીધે સાંસારિક દુઃખથી છોડાવવાની ઇચ્છાથી સુખી એવા જીવોને વિશે પણ છદ્મસ્થ જીવોની સ્વાભાવિક રીતે સ્નેહસંબંધથી જે કરુણા પ્રવર્તે, તે ત્રીજી સંવેગગર્ભિત કરુણા જાણવી, અને (૪) જેની સાથે સ્નેહનો વ્યવહાર ન હોય એવા પણ સર્વ જીવોના હિતથી, કેવલીની જેમ મહામુનિઓની સર્વ જીવોના અનુગ્રહમાં તત્પર એવી ચોથી હિતગર્ભિત કરુણા જાણવી. એમાંથી ત્રણ કરુણાને છોડીને અહીં ચોથી કરુણા લેવાની વાત છે. હવે ગ્રંથકારશ્રી ગુરુનું માહાસ્ય અને તેમના સંગના ચમત્કાર બતાવે છે – - ચતુર્થ-પંચમ શ્લોક કૃપામાહાભ્ય (૨૮૧) શ્લોકાર્થ - ભાવાર્થ જડ જીવોમાં સદ્ધોધરૂપ હિતનું સંપાદન કરવા ગુરુવર્યના પ્રસાદથી જ હું સમર્થ થયો છું. અર્થાત્ મારામાં આવેલું આ સામર્થ્ય, ગુરુપ્રસાદનું જ પરિણામ છે. અને આમાં (=ગુરુપ્રસાદથી તેવું વિશિષ્ટ સામર્થ્ય આવે એમાં) કંઈ આશ્ચર્ય નથી. (અર્થાત્ એ તો સહજ છે, કારણ કે સત્સંગ (=સજ્જન પુરુષોનો સંગ) મારા જેવા પુરુષને પણ નિષ્ફળ ન થાય, કે ચારે પ્રકારની કરુણાનું સ્વરૂપ આ પ્રમાણે છે : (१) "दुःखहानस्य दुःखपरिहारस्येच्छा सा च मोहादज्ञानादेका यथा ग्लानयाचितापथ्यवस्तुप्रदानाभिलाषलक्षणा। (२) अन्या च दुःखितस्य दीनादेर्दर्शनात् तस्य लोकप्रसिद्धाहारवस्त्रशयनासनादिप्रदानेन। (३) संवेगाद् मोक्षाभिलाषाच्च सुखितेष्वपि सत्त्वेषु प्रीतिमत्सु सांसारिकदुःखपरित्राणेच्छा छद्मस्थानाम् । (४) अपरा पुनरपरेषु च प्रीतिमत्ता सम्बन्धविकलेषु सर्वेष्वेव स्वभावाच्च प्रवर्तमाना केवलिनामिव भगवतां महामुनीनां सर्वानुग्रहपरायणानामित्येव चतुर्था ।" આ ચારે કરુણાનું તેરમા ષોડશકમાં સુવિશદ નિરૂપણ છે. ૨. માર્યા ! For Personal & Private Use Only Page #304 -------------------------------------------------------------------------- ________________ १४२७ जयपताका मन्दनयनोऽपि लोके सहस्त्ररश्मिप्रभावतो नियमात् । पश्यति किञ्चिदवितथं वस्तुनि सर्वत्र सिद्धमिदम् ॥५॥ (२८२) सद्गुरुयोगेनापि च न यतो मे तदनुरूपबोधाप्तिः । स्वकृतापाराधतस्तज्जड एवास्मीत्यसन्दिग्धम् ॥६॥ પર વ્યાહ્યા . अधिकृतमेव दृष्टान्तेन समर्थयन्नाह मन्देत्यादिना । मन्दनयनोऽपि-प्रमाता रात्र्यन्धादिः लोकेऽस्मिन् सहस्ररश्मिप्रभावतः-आदित्यप्रभावेन नियमात् पश्यति किञ्चित् । तथाविधं धर्मजातं अवितथं-यथावस्थितमेव वस्तुनि-स्थाण्वादौ सर्वत्र सिद्धं-प्रतिष्ठितमिदं लोक રૂતિ सद्गुर्वित्यादि । सद्गुरुयोगेनापि च हेतुना न यतो मे तदनुरूपबोधाप्तिः-सद्गुरुयोगानुरूपबोधाप्तिः । कुतो नेयमधिकृत्याह-स्वकृतापराधतः-स्वकृतकर्मापराधेन तत्-तस्माज्जड एवास्मीत्यसन्दिग्धमेतत् ॥६॥ અનેકાંતરશ્મિ .... પણ સફળ જ થાય. (૪) આ જ વાતનું ઉદાહરણથી સમર્થન કરવા કહે છે – શ્લોકાર્થ - ભાવાર્થ - રાત્રી-અંધ (રાત્રીમાં ન દેખનારા) વગેરે મંદનયનવાળો પ્રમાતા પણ, સૂર્યના પ્રભાવથી, સ્થાણુ (ટૂંઠા) વગેરે તમામ વસ્તુઓમાં; જે વસ્તુ જે પ્રમાણે રહેલી હોય, તે પ્રમાણે જ તેવા ધર્મ પૂર્વક તે વસ્તુને અવિતથપણે દેખે છે, એ લોકસિદ્ધ હકીકત છે. (૫) (ભાવ એ કે, સૂર્યના પ્રભાવે મંદનયનવાળો પણ પ્રમાતા અતિથપણે દેખનારો થઈ જાય ! તો ગુરુના પ્રભાવે મંદબુદ્ધિવાળો પણ હું, સબોધનું સંપાદન કરવા સમર્થ બની જાઉં એમાં આશ્ચર્ય શું? અર્થાત્ ગુરુનો સત્સંગ મને સફળ પુરવાર થયો અને તેના પ્રભાવે જ હું આવું સામર્થ્ય પ્રાપ્ત કરી શક્યો.) ષષ્ઠ-સપ્તમ શ્લોક આ ગ્રંથકારશ્રદર્શિત આત્મીય લઘુતા (૨૮૨) શ્લોકાર્થ - ભાવાર્થ : સદ્દગુરુનો યોગ થવા છતાં પણ, સદ્દગુરુના યોગને અનુરૂપ (=સદ્દગુરુના યોગથી જેવો વિશિષ્ટ બોધ મળવો જોઈએ, તેવો વિશિષ્ટ બોધ મને ન મળ્યો !) તેથી એ નક્કી થાય છે કે, પોતે કરેલા કર્મના અપરાધથી હું જડ જ રહ્યો છું, એ અસંદિગ્ધ વાત છે. (અર્થાત મારી જડતાના કારણે જ હું ગુરુ પાસેથી વિશિષ્ટ બોધ ન મેળવી શક્યો.) (૬) ૨-૨. મા ! For Personal & Private Use Only Page #305 -------------------------------------------------------------------------- ________________ १४२८ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता न च तस्यैवायं खलु दोषो यद् विषययोग्यतासदृशः । कृत एव हि तेन गुणः स्ववीर्यतः समधिको मन्ये ॥७॥ ( २८३) आलोच्यमतो ह्येतत् प्रकरणमजडैरपि प्रसादपरैः ॥ जडजनहितार्थमेते शिष्टादृतवल्लभाः प्रायः ॥८॥ न चेत्यादि । न च तस्यैव-सद्गुरोरयं खलु दोषः यत्-यस्मात् विषययोग्यतासदृशःकर्मयोग्यतानुरूपः कृत एव तेन-गुरुणा गुणः स्ववीर्यतः-आत्मसामर्थ्यात् समधिको मन्ये एवमहमिति ॥७॥ - आलोच्यमित्यादि । आलोच्यम्-आलोचनीयमतः-अस्मात् गुरुकृतगुणात् हि:-यस्मादर्थे अस्य च व्यवहितः सम्बन्ध इति दर्शयिष्यामः । किमालोच्यमित्याह-एतत् प्रकरणम् । कैरित्याह-अजडैरपि-प्रकरणकाराद् विद्वत्तमैरपीत्यर्थः । किम्भूतैरित्याह-प्रसादपरैः प्रकरणकारे - અનેકાંતરશ્મિ . શ્લોકાર્ચ-ભાવાર્થ હું મારા કર્મ-અપરાધને અનુરૂપ થયો તેનાથી વિશિષ્ટ બોધસંપન્ન ન થયો) એ દોષ ગુરુનો નથી જ... એ પરમોપકારી ગુરુએ તો મારા પુરુષાર્થથી પણ મને અધિક ગુણવાન કર્યો છે. એવું હું માનું છું. (૭) (આશય એ કે, મારું સામર્થ્ય તો અત્યંત મંદ હતું. તે છતાં, એ પરમોપકારી ગુરુદેવે મારા પર અનન્ય કૃપા વરસાવી અને એના આધારે જ હું મારા સામર્થ્યથી પણ અધિક ગુણોને પ્રાપ્ત કરી શક્યો. એટલે હકીકતમાં ગુરુકૃપા જ મારું સર્વસ્વ બળ છે.) હવે ગ્રંથકારશ્રી, વિદ્વાનોની સમક્ષ પોતાની અભ્યર્થના રજૂ કરે છે – - અષ્ઠમ-નવમ શ્લોક : વિદ્વાનોને હૃદયગત અભ્યર્થના (૨૮૩) શ્લોકાર્થ એટલે, જડ જીવોના હિત માટે પ્રસાદમાં પરાયણ વિદ્વાનો વડે પણ આ પ્રકરણ વિચારવું જોઈએ, કારણ કે પ્રાયઃ કરીને જડ પુરુષોને શિષ્ટોએ આદરેલી વસ્તુ જ વલ્લભ હોય છે. (૮) ભાવાર્થઃ ગુરુએ કરેલા ગુણાધાન થકી જ આ પ્રકરણ રચાયું છે. (તેથી આ પ્રકરણ વિશિષ્ટ જ છે.) આવું પ્રકરણ, મારા વિશે (=પ્રકરણકાર વિશે) પ્રસાદમાં પરાયણ વિદ્વાનો વડે પણ, જડ જીવોના આ શ્લોકનો આવો પણ અર્થ નીકળી શકે કે, જે હું કર્મયોગ્યતાને અનુરૂપ થયો, તે ગુરનો દોષ નથી. તેમણે તો પોતાના સામર્થ્યથી અધિક ગુણ જ કર્યો છે, એમ હું માનું છું. બીજી અનેક રીતે પણ અર્થ થઈ શકે છે. ૧-૨. ગાય | For Personal & Private Use Only Page #306 -------------------------------------------------------------------------- ________________ १४२९ अनेकान्तजयपताका (પષ્ટ न च शिष्टानामुचिते स्खलितं परिहितनिबद्धकक्षाणाम् । __ अभ्यर्थना पुनरियं तत्स्मृतये प्रकरणसमाप्तौ ॥९॥ વ્યાહ્યા इति । किमर्थमित्याह-जडजनहितार्थम् । कथमेतदालोचनात् तद्धितमित्याह-एते-जडा यस्मात् शिष्टादृतवल्लभाः प्रायः परप्रत्ययेन प्रवृत्तेः ॥८॥ __न चेत्यादि । न च शिष्टानां-महात्मनामुचिते कर्त्तव्ये स्खलितम्, भवति इति शेषः । किंविशिष्टानामित्याह-परहितनिबद्धकक्षाणाम् । वस्तुतः परहितनिबद्धकक्षत्वमेव शिष्टानां शिष्टत्वम् । यद्येवं किमर्थमेषां प्रकरणालोचनं प्रति प्रार्थना इत्याशङ्कापोहायाह-अभ्यर्थना पुनरियं-प्रकरणालोचनगोचरा तत्स्मृतये-शिष्टस्मृत्यर्थं मङ्गलबुद्ध्या प्रकरणसमाप्तौ अवसानमङ्गलार्थमिति योऽर्थः ॥९॥ - અનેકાંતરશ્મિ ... હિત માટે વિચારવું જોઈએ. તમારું સર્જન વિદ્વાનો ન વાંચે, કારણ કે હું જડ છું; પણ ગુરુકૃપાયુક્ત છે, એટલે વાંચવું જોઈએ.) પ્રશ્ન : પણ વિદ્વાનો વિચારણા કરે, તેનાથી જડ જીવોનું હિત શી રીતે થાય? ઉત્તર : જુઓ; પ્રાયઃ કરીને જડ પુરુષો શિષ્ટોએ આદરેલી વસ્તુ વિશે જ રૂચિ ધરાવનારા હોય છે... એટલે જો શિષ્ટ પુરુષો એ પ્રકરણનો આદર કરે, તો જડપુરુષો માટે પણ એ પ્રકરણ આદરનો વિષય બને અને તો જડ જીવો પણ તેનું અધ્યયન કરી સદ્બોધરૂપ હિતને પામે... (એટલે જડ જીવોના હિત માટે, હે શિષ્ટ પુરુષો ! આપ પણ આ સુંદર પ્રકરણને વિચારણાનો વિષય બનાવો એ જ એક અભ્યર્થના..) શ્લોકાર્થ : પરહિતમાં બંધાયેલા ધ્યેયવાળા શિષ્ટપુરુષોની ઉચિત વિશે સ્મલના ન જ હોય, તો પણ પ્રકરણની સમાપ્તિમાં તેમની સ્મૃતિ માટે આ એક અભ્યર્થના છે. (૯) - ભાવાર્થ ખરેખર તો પરહિત માટે કટિબદ્ધ રહેવું એ જ શિષ્ટ પુરુષોનું શિષ્ટપણું છે. એટલે તેઓ પરહિત માટે કટિબદ્ધ જ હોવાના અને તેથી તે મહાત્માઓની ઉચિત કર્તવ્યમાં સ્કૂલના ન જ થાય... પ્રશ્ન : જો તમને આટલી બધી ખબર છે, તો તમે અભ્યર્થના કેમ કરો છો? (શિષ્ટપુરુષો પોતાના ઉચિત કર્તવ્ય તરીકે પ્રકરણ-આલોચના પણ કરી જ લેવાના, તો તેની અભ્યર્થના શા માટે ?) ઉત્તર ઃ એ અભ્યર્થના, અમને પ્રકરણની સમાપ્તિમાં શિષ્ટપુરુષોની સ્મૃતિ થાય, તે માટે છે અને તેનું (=પ્રકરણની સમાપ્તિમાં શિષ્ટપુરુષોનું સ્મરણ કરવાનું) પ્રયોજન એ કે, ગ્રંથની સમાપ્તિમાં ચરમ મંગળ થાય... (શિષ્ટપુરુષોનું સ્મરણ એ મંગળરૂપ છે.) ૨. કાર્યા For Personal & Private Use Only Page #307 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता १४३० ( २८४) कृत्वा प्रकरणमेतद् यदवाप्तं कुशलमिह मया तेन । मात्सर्यदुःखविरहाद् गुणानुरागी भवतु लोकः ॥ १० ॥ नमः श्रुतदेवतायै । समाप्तं चेदमनेकान्तजयपताकाख्यं प्रकरणम् । कृतिरियं श्वेतभिक्षुश्रीहरिभद्राचार्यस्येति ॥ समाप्तं चेदमनेकान्तजयपताकासूत्रं सम्पूर्णमिति ग्रं० ३४४१ ॥ ............... व्याख्या * स्वभूमिकौचित्यतः प्रकरणकारः समाप्य प्रकरणं कुशलयोगोऽयमिति प्रणिधानमाह कृत्वेत्यादिना । कृत्वा प्रकरणमेतत्-अनेकान्तजयपताकाख्यं यदवाप्तं कुशलं-पुण्यं शुभयोगासेवनेन इह-लोके मयेत्यात्मनिर्देशः तेन-कुशलेन कथं किं भवत्वित्याह-मात्सर्यदुःखविरहात्-मात्सर्यदुःखविरहेण गुणानुरागी-गुणप्रमदसङ्गतो भवतु लोकः सर्व एव ॥१०॥ प्रणिधानमेतदिदं वाऽनुभूयमानावस्थोचितं तत्त्वतस्तदर्थाभावेऽपि कुशलाशयकारि आरोग्यबोधिलाभप्रार्थनाकल्पमिति विद्वद्भिः परिभावनीयम् ॥ नमो वाग्देवतायै भगवत्यै ॥ समाप्तं चेदमनेकान्तजयपताकाख्यं प्रकरणं कृतिर्धर्मतो याकिनीमहत्तरासूनोरा * मनेतिरश्मि ... હવે પ્રકરણકારશ્રી, પોતાની ભૂમિકાને ઉચિત આ કુશલપ્રયોગ છે, એવું વિચારી, પ્રકરણ પૂર્ણ ने प्रणिधान (=पोतानी मात२४भावना प्रार्थना) ४२ छ -) *शम श्लोs* - ગ્રંથકારશ્રીનું પ્રણિધાનરૂપ ચરમનિવેદન (૨૮૪) શ્લોકાર્ધ-ભાવાર્થ: આ “અનેકાંતજયપતાકા’ નામનું પ્રકરણ કરીને શુભયોગના मासेवन दा२। भा२८ वडे मी (=दोमi) ४ दृशण (=पुष्य) मेणवायुं, ते दुशण दास, मात्सर्य (ध्या३पी) हु:जना वि२४थी अधो ४ दो गुणानुरागी थामो ! ५२भार्थथा (तदर्थाभावेऽपि=) या सोही गुणानु२।०ी यवाना नथी ४, तो ५५, अवस्थाने અનુરૂપ જેમ આરોગ્યની પ્રાર્થના અને બોધિલાભની પ્રાર્થના ઉચિત છે, તેમ આવું પ્રણિધાન પણ કુશળ આશયને કરનારું હોઈ ઉચિત જ છે. (એટલે તેમાં કોઈ દોષ નથી.) ॥श्री भगवती श्रुतवताने नभ७१२ थामो॥ | આ પ્રમાણે આ અનેકાંતજયપતાકા નામનું પ્રકરણ સમાપ્ત થયું / આ કૃતિ, ધર્મથી (જન્મથી નહીં) યાકિનીમહત્તરાના પુત્ર આચાર્ય શ્રીહરિભદ્રસૂરિજીની છે અને १. आर्या । २. एतत्स्थाने ग-प्रतौ पाठोऽयम्-‘इति अनेकान्तजयपताकाख्यं प्रकरणम् ।। श्रीः ॥ ३. पूर्वमुद्रिते 'कथं भवः' इति पाठः, अत्र H-प्रतपाठः । For Personal & Private Use Only Page #308 -------------------------------------------------------------------------- ________________ १४३१ अनेकान्तजयपताका श्रीरस्तु ॥ ....... व्याख्या ....... चार्यस्य हरिभद्रसूरेः । टीकाऽप्येषाऽवचूर्णिका भावार्थमात्रावेदनी नाम तस्यैवेति ॥ नमोऽस्त्वनभियुक्तेभ्यो मन्दधीभ्यो विशेषतः । यत्प्रभावाद् वयमपि ग्रन्थकारत्वमागता ।।१।। इति श्रीमदनेकान्तजयपताका समाप्ता । ग्रन्थाग्रं ॥८५६८।। - -- ---- - - - .* मनेतिरश्मि मा सवयू३५ 2151; ४४ वाटु नाम (भावार्थभानावेहनी' छ, ते ५५॥ (तस्यैव=) ते ५४२७।न०४ टीछे. प्रान्ते, તે અનભિયુક્ત (=અકુશળ) મંદબુદ્ધિવાળા જીવોને વિશેષથી નમસ્કાર થાઓ કે જેના પ્રભાવથી અમે (વ્યાખ્યાકારશ્રી જેવા) ગ્રંથકારપણાને પામ્યા ! વિવરણના ચરમશ્લોકનો અનુવાદઃ આ ગ્રંથ કઠિન છે, અમારી બુદ્ધિ પણ એટલી કુશલ નથી, સંપ્રદાય તેનો હયાત નથી.. અને અન્ય દર્શનોના મંતવ્ય બતાવનાર શાસ્ત્ર પણ અમારી પાસે નથી.. ............ विवरणम् ......... इति श्रीमुनिचन्द्रसूरिविरचितेऽनेकान्तजयपताकोद्योतदीपिकावृत्तिटिप्पणके मुक्तिवादाधिकार: समाप्तः । तत्समाप्तौ च समाप्तमिदं निजविनेयरामचन्द्रगणिकृतात्यन्तान्तरङ्साहाय्येन श्रीमदनेकान्तजयपताकावृत्तिटिप्पणकम् इति । कष्टो ग्रन्थो मतिरनिपुणा सम्प्रदायो न तादृक् शास्त्रं तन्त्रान्तरमतगतं सन्निधौ नो तथापि । .......... १. 'चार्यश्रीहरि०' इति ङ-पाठः । २. 'समाप्ताः छ । अनेकान्तजयपताकावृत्तिः संपूर्णम् ।। शुभ(भं) भवतु ।। कल्याणमस्तु ॥' इति ङ-पाठः। ४. 'गणितात्यन्ता' इति च-पाठः । ५. 'रङ्गथाय्येन श्री०' इति ख-पाठः, च-पाठस्तु 'रङ्गथाय्पेन श्री०' । पूर्वमुद्रिते 'रङ्गसात्वांहास्येन' इत्यशुद्धपाठः, अत्र N-प्रतानुसारेण । ६. पूर्वमुद्रिते 'तन्त्रान्तरमतमतं' इत्यशुद्धपाठः, अत्र N-प्रतानुसारेण । For Personal & Private Use Only Page #309 -------------------------------------------------------------------------- ________________ अधिकार: ) व्याख्या-विवरण- विवेचनसमन्विता १४३२ < તો પણ, પોતાની સ્મૃતિ માટે અને પરહિત માટે મારા ક્ષયોપશમ - જ્ઞાનને અનુસારે મેં યત્કિંચિત્ વિવરણ કર્યું છે.. આ વિશે હું ચિત્તવિશુદ્ધિના કારણે વ્યાવૃત થયો છું, એટલે અપરાધને પામું નહીં. આ પ્રમાણે તપાગચ્છાચાર્ય શ્રીપ્રેમ-ભુવનભાનુ-જયઘોષ-જિતેન્દ્રસૂરીશ્વરજી મહારાજારૂપ સંવિગ્ન-ગીતાર્થગુરુપરંપરામાં થયેલા દીક્ષાદાનેશ્વરી પ. પૂ. આ. ભ. શ્રી વિ.ગુણરત્નસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર પ્રવચનપ્રભાવક પ. પૂ. આ. ભ. શ્રી વિ. રશ્મિરત્નસૂરીશ્વરજી મહારાજાના ચરણલવ મુનિ યશરત્નવિજયજી દ્વારા રચાયેલું અને વિદ્વન્દ્વરેણ્ય પ. પૂ. મુ. શ્રી ભવ્યસુંદરવિજયજી મ. સા. દ્વા૨ા સંશોધિત થયેલું, ‘અનેકાંતજયપતાકા' ગ્રંથ પરનું સટીક-સવિવરણ વિવેચનમય ‘અનેકાંતરશ્મિ’ નામનું ગુજરાતી વિવરણ દેવ-ગુરુકૃપાએ સાનંદ સંપૂર્ણ થયું. ॥ इति अनेकांतजयपताका समाप्ता ॥ ॥ शुभं भूयात् श्रमणसङ्घस्य ॥ ॥ કૃતિ ગમ્ ॥ * વિવર્ળમૂ *. स्वस्य स्मृत्यै परहितकृते चात्मबोधानुरूपं मांगामागः परमहमिह व्यापृतश्चित्तशुद्धया ॥ इत्यनेकान्तजयपताकोद्द्योतटिप्पणकं समाप्तम् । प्रत्यक्षरगणनया टिप्पणकस्य मानं ग्रंथाग्रं १७६१।। ஸ்ஸ்ஸ்ஸ்ஸ்ஸ்ஸ்ஸ்ஸ்ஸ்ஸ் ஸ்ஸ்ஸ்ஸ் *** ૧. ‘મામા: પમમિત્ત વ્યાવૃતશ્ચિત્ત॰' કૃતિ ઘ્ર-૨-પાઠ: । ૪. ‘૨૭૬૦' રૂતિ ચ-પાđ: । ஸ்ஸ்ஸ்ஸ்ஸ்ஸ் 3. મન્વાન્તા | For Personal & Private Use Only રૂ. ‘નળનાયાં' કૃતિ =-પાન: । Page #310 -------------------------------------------------------------------------- ________________ * पूज्यश्रीहरिभद्रसूरिस्तुतयः ** पूज्यश्रीहरिभद्रसूरिस्तुतयः २ तिबद्धाः ! शुद्धा प्रभवति कथं साऽद्य भवतां विचारश्चार्वाकाः ! प्रचरति कथं चारु चतुरः ! । कुतर्कस्तर्कज्ञाः ! किमपि स कथं तर्कयति यः सति स्याद्वादाङ्गे प्रकटहरिभद्रोक्तवचने ॥ १॥ ग्रावग्रन्थिप्रमाथिप्रकटपटुरणत्कारवाग्भारतुष्टप्रेङ्खद्दर्पिष्टदुष्टप्रमदवशभुजास्फालनोत्तालवालाः । यद् दृष्ट्वा मुक्तवन्तः स्वयमतनुमदं वादिनो हारिभद्रं तंद् गम्भीरं प्रसन्नं न हरति हृदयं भाषितं कस्य जन्तोः ? ॥ २ ॥ यथास्थितार्हन्मतवस्तुवेदिने निराकृताशेषविपक्षवादिने । विदग्धमध्यस्थनृमूढतारये नमोऽस्तु तस्मै हरिभद्रसूरये ॥ ३ ॥ सितपटहरिभद्रग्रन्थसन्दर्भगर्भं विदितमभयदेवं निष्कलङ्काकलङ्कम् । सुगतमतमथालङ्कारपर्यन्तमुच्चैस्त्रिविधमपि चॅ तर्कं वेत्ति यः साङ्ख्य-भट्टौ ॥४॥ श्रीमत्सङ्गमसिंहसूरिसुकवेस्तस्याङ्घ्रिसेवापरः शिष्यः श्रीजयसिंहसूरिविदुषस्त्रैलोक्यचूडामणेः । यः श्री' नागपुरं 'प्रसिद्धसुपुरस्थायी श्रुतायागतः श्लोकान् पञ्च चकार सारजडिमाऽसौ यक्षदेवो मुनिः ॥ ११ 11 १. 'विचारश्चार्वाकः प्रचरति' इति क- पाठः । २. शिखरिणी । ३. 'तद्गम्भीरप्रसन्नं' इति ग-पाठः । ४. स्रग्धरा । ५. वंशस्थविलम् । ६. 'भद्रं ग्रन्थ०' इति ग-पाठः । ७. ‘वत्तार्क तेत्ति यसाङ्ख्य०' इति क - पाठोऽशुद्धः । ८. मालिनी । ९. 'स्यांहिसेवा०' इति ग-पाठः । १०. 'पुरे प्रसिद्ध' इति ग-पाठः । ११. शार्दूलविक्रीडितम् । For Personal & Private Use Only Page #311 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट - १ अनेकान्तजयपताका परिशिष्ट - १) अनेकान्तजयपताकाऽन्तर्गतानां प्रमाणवार्तिकश्लोकानां स्वोपज्ञव्याख्यायाः मनोरथनन्दिकृतवृत्त्याश्च समुपन्यासः पृ. ११५२, पं. ४ भिन्नकालं कथं ग्राह्यमिति चेद् ग्राह्यतां विदुः । हेतुत्वमेव युक्तिज्ञा ज्ञानाकारार्पणक्षमम् ॥२/२४७॥ (म०) ननु प्राग्भावभावित्वाद् भिन्नकालं वस्तु कथं ग्राह्यमिति चेत् हेतुत्वमेव ज्ञाने आकारस्य स्वानुरूपस्यार्पणक्षमं ग्राह्यतां युक्तिज्ञा विदुः । न हि सन्दंशायोगोलयोरिव ज्ञानपदार्थयोाह्यग्राहकभावः, कथं तर्हि यदाकारमनुकरोति तद् ग्राह्यस्य ग्राहकमित्युच्यते ॥२/२४७।। पृ. ११७९, पं. १ (स्वो०) नन्वत्र - न तस्य किञ्चिद् भवति न भवत्येव केवलम् । इत्युक्तम् । न ह्ययं विनाशोऽन्यो वा कश्चिद्भावस्य भवतीत्याह । किं तहि स एव भावो न भवति । यदि हि कस्यचिद्भावं ब्रूयान्न भावोऽनेन निवर्तितः स्यात् । तथा च भावनिवृत्तौ प्रस्तुतायामप्रस्तुतमेवोक्तं स्यात् । न हि कस्यचिद्भावेन भावो न भूतो नाम । तदा न भूतो यदि स्वयं न भवेत् । न भवतीति च प्रसज्यप्रतिषेध एष न पर्युदासः । अन्यथेहापि कस्यचिद्भावे न प्रतिषेधपर्युदासयो रूपभेदः स्यात् । उभयत्रापि विधेः प्राधान्यात् । एवं चाप्रतिषेधात् कस्यचित् पर्युदासोऽपि क्वचिन्न स्यात् । यदि हि किंचिन्निवर्तेत यदा तद्व्यतिरेकि संस्पृश्येत तत्पर्युदासेन । तच्च नास्ति, सर्वत्र निवृत्तिर्भवतीत्युक्ते कस्यचिद्भावस्यैव प्रतीतेः । तथाऽनेनार्थान्तरभाव एवोक्तः स्यात् । न तयोः परस्परं विवेकः । अविवेके च पर्युदासः तदेवं व्यतिरेकाऽभावादन्वयोऽपि न स्यात्, तस्यैकस्वभावस्थितिलक्षणत्वात् । तत्स्थितिश्च तदन्यव्यतिरेके सति स्यात् । स च नास्तीत्यप्रवृत्तिनिवृत्तिकं जगत् स्यात् । तस्माद्यस्य नाशो भवतीत्युच्यते स स्वयमेव न भवतीत्युक्तं स्यात् । न वै घोषसाम्याद्विषयान्तरदृष्टो विधिः सर्वत्र योजनामर्हति । न हि गर्दभ इति नामकरणाद्वालेयधर्मा मनुष्येऽपि योज्याः । तथा न चैत्रस्य पुत्रो भवतीत्यत्र दृष्टो For Personal & Private Use Only Page #312 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तजयपताका परिशिष्ट - १ विधिविनाशेऽपि, विरोधात् । एवं चाभिधानेऽपि प्रयोजनमावेदितमेव । अतो (म०) अत्राह-न तस्य भावस्य किञ्चिद् विनाशोऽन्यो वा भवति । किं तर्हि स एव केवलं न भवति, व्यवहर्त्तव्यैकरूपत्वात् तस्य । तत्र च भेदाभेदविकल्पानवतारः । भावे ह्येष विकल्पः स्याद् विधेर्वस्त्वनुरोधतः ॥३/२७९॥ भावोऽवश्यं भवन्तमपेक्षते । स च स्वभाव एव, निःस्वभावस्य क्वचिद्व्यापारे समावेशाभावात् । व्यापार इति हि तथाभूतस्वभावोत्पत्तिः । सा निःस्वभावस्य कथं स्यात् ? कथमिदानीं भवत्यभावः शशविषाणमित्यादिव्यवहारः ? न वै शशविषाणं किञ्चिद्भवतीत्युच्यतेऽपि त्वेवमस्य न भवतीति भावप्रतिषेध एव क्रियते । __अपि च व्यवहर्तारः एतदेवं व्यापारवदिव समारोप्यादर्शयन्ति प्रकरणेन केनचित् । न तु तथा । सर्वार्थविवेचनं हि तत्र तत्त्वम् । न कस्यचित् समावेशः । न खल्वेवं विनाशः, वस्तुनि तदभावात् । असावपि यदि वक्तृभिरेवं ख्याप्यते न तु स्वयं तथा, तदा न भवतीतीष्टमेतत् । तस्मात् स्वयं भवन् स्वभावो विकल्पं नातिवर्त्तते तत्त्वमन्यत्वमिति ॥३/२७९॥ (म०) हि यस्माद् भावे विकल्प एष भेदाभेदात्मकः स्यात्, विधेर्वस्त्वनुरोधतः । नाशस्तु प्रसज्यप्रतिषेधरूपो निःस्वभावत्वाद् भेदाभेदविकल्पाक्षमः । यदि च प्रसज्यप्रतिषेधेऽपि वस्त्वन्तरविधिः, तदा पर्युदासान्न भिद्येत । उभयत्रापि विधेः प्राधान्यात् । पर्युदासो वा न सिध्येत्, एकनिवृत्तावपरविधाने स स्यात्, निवृत्त्यसिद्धौ तु कथं युक्तः ? ।।३/२७९।। पृ. १२२२, पं. १ अग्निस्वभावः शक्रस्य मूर्धा यद्यग्निरेव सः । अथानग्निस्वभावोऽसौ धूमस्तत्र कथं भवेत् ॥३/३६॥ धूमहेतुस्वभावो हि वह्निस्तच्छक्तिभेदवान् । अधूमहेतो॰मस्य भावे स स्यादहेतुकः ॥३/३७॥ (स्वो०) कथं त_दानी भिन्नात् सहकारिणः कार्योत्पत्तिः यथा चक्षूरूपादेविज्ञानस्य । न वै किंचिदेकं जनकं तत्स्वभावम् । किं तु सामग्री जनिका तज्जननस्वभावा । सैवानुमीयते । सैव च सामग्री स्वभावस्थित्याऽऽश्रयः कार्यस्य । अत एव सहकारिणामप्यपर्यायेण जननम् । यदपि किंचिद्विजातीयाद् भवद् दृष्टं गोमयादेः शालूकादिः तत्रापि तथाभिधानेऽप्यस्त्येव स्वबीजप्रभवात् स्वभावभेदः, हेतुस्वभावभेदात् । यथा कदली बीजकन्दोद्भवा स्फुटमेव तादृश लोको विवेचयति, आकारभेदात् । For Personal & Private Use Only Page #313 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट - १ अनेकान्तजयपताका तस्मान्न सुविवेचिताकारं कार्य कारणं व्यभिचरति ॥३/३६-३/३७॥ (म०) अतश्च - अग्निस्वभावः शक्रस्य मूर्धा वल्मीकः । यद्यग्निरेव सः तदा न हि वह्निस्वरूपतां विहायान्यद् वह्ने रूपम् । अथान्यथा प्रतीयमानत्वादनग्निस्वभावोऽसौ तदा धूमो वह्वेर्जन्यस्वभावस्तत्र शक्रमूर्ध्नि कथं भवेत् ? न हि वह्निजन्योऽन्यस्माद् भवितुमर्हति, तदधीनत्वात् । ततः शक्रमूर्नो धूमोत्पत्तिरिति भ्रान्तिरेषा, वह्वेरेव तद्देशवतिनोऽनुपलक्षितादुत्पत्तिः ॥३/३६।। किञ्च-धूमहेतुस्वभावस्तच्छक्तिभेदवान् धूमजननशक्तिविशेषयुक्तो वह्निः प्रतीतः । अधूमहेतोरदहनात् धूमस्य भावे स धूमोऽहेतुकः स्यात् । हेतुप्रमाणनिश्चितमन्तरेणैवोत्पादात् । अहेतुत्वे च नित्यं सत्त्वमसत्त्वं वा स्यात् इत्युक्तम् ॥३/३७।। पृ. १२७९, पं. २२ कार्यकारणभावाद् वा स्वभावाद् वा नियामकात् । अविनाभावनियमोऽदर्शनान्न न दर्शनात् ॥३/३१॥ (म०) उक्तमर्थ श्लोकाभ्यां संगृह्णनाह-कार्यकारणभावात् तदुत्पत्तेर्वा नियामकात् साधनस्य साध्याव्यभिचारकारणात्, स्वभावात् तादात्म्याद् वा नियामकादविनाभावनियमः। साध्याव्यभिचारित्वनियमः साधनस्य । विपक्षे हेतोरदर्शनात् न सपक्षे न दर्शनात्, दर्शनादर्शनयोर्व्यभिचारिण्यपि हेतौ सम्भवात्, नियमहेत्वभावाच्च ॥३/३१।। विना यं लोकानामपि न घटते संव्यवहृतिः, समर्था नैवार्थानधिगमयितुं शब्दरचना ॥ वितण्डा चण्डाली स्पृशति च विवादव्यसनिनं, नमस्तस्मै कस्मैचिदनिशमनेकान्तमहसे ॥४॥ - अनेकांनवादमाहात्म्यविंशिकामूलम् । For Personal & Private Use Only Page #314 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तजयपताका परिशिष्ट - २ परिशिष्ट - २ ) अनेकान्तजयपताकामूलग्रन्थान्तर्गतानां श्लोकानां अकारादिक्रमः । શ્લોકની આધપંક્તિ. પૃષ્ઠ શ્લોકની આધપંક્તિ पृष्ठ अक्लेशात् स्तोकेऽपि ............... ६३ एकान्तैक्ये तु भावानां..................६४३ अग्निस्वभावः शक्रस्य ............. १२२२ एको ह्यनेकजनन ... ................................ ९५ अतीतादेरसत्त्वेन . ................... ९८ एतेनैकस्वभावोऽपि.... ....................... ९४ अतोऽस्त्यतिशयस्तत्र ...................६०५ एवमनेकान्तात्मकमिह .................. १४२२ अथास्त्यतिशयः......................... ४६ एवं च विप्रकृष्टस्य......................६४२ अनग्निजन्यो धूमः स्यात् ......... ११२३ एवं चोभयरूपत्वे ..................... .......६०४ अन्यच्चैवंविधं चेति ................. ८८ एवं शबलरूपेऽस्मिन् .............. २३८ अन्यथा दाहसम्बन्धाद् ................८३५ एवं सन्न्यायतः सिद्ध..... .................. ६०८ अन्यदपि चैकरूपं..................... ६२ एवं सप्रतिपक्षे सर्वस्मिन्नेव............. ६४ अन्यदेवेन्द्रियग्राह्य ..... .............८३४ एवं सर्वत्र संयोज्यः ...................६०९ अन्योन्यमिति यद्भेदं ............... २३८ एवं ह्युभयदोषादिदोषा .............१२५ अन्योन्यव्याप्तितश्चायं... ......६०३ कर्मक्षयाद्धि मोक्षः...... अन्योन्यव्याप्तिभावेन .................... २३८ कस्यचित् किञ्चिदेव.................... ११३१ अन्योन्यव्याप्तिरूपेण ....................६४३ कारणमेव तदन्त्यं नित्यः ..................९०३ अपोहो यन्न संस्कारा .................८४९ कात्स्ये न तस्य हेतुत्वे.... .....................८९ अप्रधानं च यत् .........................६४३ कार्येनैवास्य तत्कर्तृ ................ ९० अप्रधानीकृतौष्ट्यादि ...................६४२ कृत्वा प्रकरणमेतद् .. ...१४३० अभिन्नदेशरूपादिभावे..............६०८ किमेतदिति सङ्केत्य ....... .......................६९७ अयमस्तीति ........................१५० क्षणिकाः सर्वसंस्कारा...... ....८४८ अर्थानां यच्च सामान्य..................६८९ क्षीरोष्ट्रानन्तरं भूते .......................६०६ अवस्तुत्वाप्रतिज्ञानात्.. .............८४९ गुणदर्शी परितृष्यन् ................... ६१ आत्मनि सति परसज्ञा ................ ६१ ग्राह्यं न तस्य ग्रहणं न तेन ............ .९९० आलोच्यमतो ह्येतत्...................... १४२८ चित्रं च कर्म कार्यात् ...................... ६२ इत्थं प्रमाणसिद्धेऽस्मिन्................ २३९ जघन्याश्लीलवादश्च .................. ८५१ उभयोस्तुल्यरूपत्वाद्..........................६०९ जयति विनिर्जितरागः.............. For Personal & Private Use Only Page #315 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट - २ अनेकान्तजयपताका -02 ......... ....२१३ १०७१ ........... શ્લોકની આધપંક્તિા પૃષ્ઠ શ્લોકની આધપંક્તિ जातो गुरुप्रसादात्.... .... ...... १४२६ नान्योन्यव्याप्तिरेकान्तभेदेऽभेदे...........२३८ जिनवचनश्रवणानः ................ १७ नाभेदो भेदरहितो .... .....१२४ ततश्च कार्यनानात्वं .......................... ९४ नावधारणसामर्थ्याद्........................ ९२ ततः सोऽस्ति न चान्यत्र ................६०५ नास्तीत्यपि च संवित्तिर्न .................१५१ ततोऽसत् तत् तथा.. ...६०४ नित्यं योगी विजानाति ...... तत् तु शठोक्तिविमूढा........................ १९ नीलपीतादि यत् ज्ञानाद्................. १०४१ तत्रापि धूमाभासा धी: .................. ११२४ नीलादिरूपस्तस्यासौ ................. तथादर्शनतोऽप्यस्य.................. ९५ नौष्ट्यादि सत्त्वभिन्नं.... ....६०२ तदपेक्षया च संवित्तेर्मता............... १०४१ पररूपं स्वरूपेण ........ ......७१९ तद्योग्यवासनागर्भ एवं ............... ११२४ पर्यायाभेदतोऽनित्यं ... ...........३८ तया संवृत्तनानात्वाः ...............७१९ पुनर्विकल्पयन् ........ .....४५६ तस्मान् ममापि जाता .................. १६ प्रतिपक्षदोषवत्या ये.............. १४२२ तस्या अभिप्रायवशात् ...............७२० प्रतिपक्षदोषदर्शनविधिना ............. १४२३ तुच्छत्वं पुनरासां प्रदर्शितं .............. १८ प्रतिपत्तारमाश्रित्य न ...............६४३ तेनानेकान्तवादोऽयमज्ञैः ................१२६ प्रत्यक्षं कल्पनाऽपोढं ...................... ४५५ दर्शनोपाधिरहितस्या ................९६९ प्रवृत्तिनियमो न स्याद् .............. .......४३ द्रव्यं पर्यायवियुतं ...... ............. २१५ प्रवृत्तिनियमोऽप्येवं..... ..........६०५ द्वयपक्षोऽपि चायुक्तो. ..................... ३१ प्रारभ्यते तत इदं............................ २० न च तस्यैवायं खलु .................. १४२८ बोधात्मता चेच्छब्दस्य ...................७८८ न च शिष्टानामुचिते................ १४२९ बीजादड्कुरजन्माग्ने.............. १०८४ न च प्रत्यक्षसंवेद्यं............................. ३४ भावेष्वेकान्तनित्येषु........................२१० न च स्यात् प्रत्ययो लोके................७८८ भिक्षो ! इत्यादिशब्दाच्च .........८५२ न चासत्त्वाद् विशेषोऽस्य ............. ८५१ भेदो वा स्यादभेदो. .................... ३० न चेत् तत्तत्स्वभावत्वात् ..............६०७ भेदे तु तदसत्त्वं चेत् ...............६०३ नमो बुद्धाय चेत्यादि.................८४९ भेदे चोभयरूपैकवस्तुवादो ............. ४३ न सत्त्वं किञ्चिदौष्ट्यादि..................६०४ मन्दनयनोऽपि लोके .. .....................१४२७ न स्वेच्छाप्रतिपत्त्या..............................६२ मुक्तो न मुक्त एव हि.......... ........६३ न सोऽस्ति प्रत्ययो लोके.........७६७ य इहानिन्द्यो मार्गो...... ......१२ नाकारणं .९३ यतश्च तत् प्रमाणेन.... .१२४ नान्वयस्तद् विभेदत्वान्न ............२१३ यतः स्वभावतो जातमेकं...... ................. no ८७ For Personal & Private Use Only Page #316 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तजयपताका परिशिष्ट - २ ...........४३ શ્લોકની આધપંક્તિ પૃષ્ઠ શ્લોકની આધપંક્તિ यथाऽनेकस्वभावं. ............. ९६ विशेषरूपं यत् तेषु... .............. यद्यपि न तथाभूता ..... ... १३ शिक्षापदाभिधानं च... ......८५० यमस्तीति यो ह्येष .....१५० स तमाराधयितुमलं ........... ........................ १५ यस्मात् प्रत्यक्षसंवेद्यं... ..............१५८ सत्यपि गुणवत्येव ..................... १४ यस्मात् सत्त्वमसत्त्वं .. २५ सद्गुरुयोगेनापि च न ..... १४२७ यस्मात् सत्त्वमसत्त्वं.. ...११३ सन्निकृष्टोऽपि चौष्ट्यादि ......६४२ यः पश्यत्यात्मानं................................६० समानेतरबुद्धिश्च ..............................६०२ यादृशाद् यः समुत्पन्नः स.............६९७ सर्वतद्वीर्यतद्भावे........ ........... ९० युक्त्या न युज्यते स्थैर्य ..................... ९६ सर्वथा कारणोच्छेदाद् .................... येनाकारेण भेदः ......................१२४ सर्वथा क्षणिकत्वे च. ........६०६ रूपान्तरं विकल्पे .............................६९७ सर्वव्यक्तिषु नियतं क्षणे................. ११५१ वक्तुः श्रोतुश्च तुल्याभे ................६९८ सर्वस्योभयरूपत्वे..................... ४४ वक्तृव्यापारविषयो ... ....८३५ सर्वात्मत्वे च भावानां.... ....४९ वस्तुन एव समानः .....................५९५ संहृत्य सर्वतश्चिन्तां .................... .......४५६ वस्तुनोऽनेकरूपस्य .....................६४१ साऽपि तद्रूपनि सा. ................ १०८४ वाग्रूपता चेदुत्क्रामेत्.. ..७६६ स्वबुद्धिप्रतिभासस्य ..........६९८ विकल्पयोनयः शब्दा ......................६९० स्वरूपमेव सर्वेषां... ........... ......... ९७ विशिष्टतत्स्वभावत्व................६०७ हेत्वभेदान्न चाज्ञातते ...............६४४ AROUNO पोjdo For Personal & Private Use Only Page #317 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट - ३ अनेकान्तजयपताका परिशिष्ट - ३ अनेकान्तजयपताकान्तर्गतानामवतरणानामकाराद्यनुक्रमः। मूलग्रन्थनाम खण्डाङ्कः पृष्ठाङ्क: प्रमाणवार्तिके ३, ३६ 3 १२२२ ३ ७७२-८०१ ९८ वर्ण प्रतीकम् (अ) अक्लेशात् स्तोकेऽपि अग्निस्वभावः शक्रस्य अतः परं वाचो निवर्तन्ते अतीतादेरसत्त्वेन अतोऽस्त्यतिशयस्तत्र अथास्त्यतिशयः कश्चित् । अनग्निजन्यो धूमः स्यात् अनित्यता सर्व अन्यच्चैवंविधं चेति अन्यथा दाहसम्बन्धात् अन्यदपि चैकरूपं अन्यदेवेन्द्रियग्राह्यं० अन्योन्यमिति यद् भेदं or or or o ६०५ ४६ प्रमाणवार्तिके ३, १८३ प्रमाणवार्तिके २, ३९५ बौद्धकृतौ (?) r ११२३ ३२७ ८८ ८३५ वाक्यपदीये का० २, श्लो.४२२ orm orm ६२ ८३४ २३८ or शास्त्र० स्त. ७, श्लो.३३ (श्लो.५०९) or or अन्योन्यव्याप्तितश्चायं अन्योन्यव्याप्तिभावेन अन्योन्यव्याप्तिरूपेण अप्रच्युतानुत्पन्न ६०३ २३८ ६४३ ३४ or or *' આ નિશાનીવાળા પાઠો પ્રાયઃ ઉદ્ધરણરૂપ નથી છતાં આવા પાઠો યાદ્વાદકલ્પલતા વગેરે ગ્રંથોમાં અનેકાંતજયપતાકાના ઉદ્ધરણ તરીકે ટાંક્યા હોવાથી અને સંપાદકોને શોધવામાં સુવિધા રહે તે માટે તે પાઠોને અહીં મૂક્યા છે.. १. मा सोनी की पंक्ति छ, पडेली पंक्ति मा प्रभाएो छ :- "चोदितो दधि खादेति किमुष्ट्रं नाभिधावति ।" ૨. આ પંક્તિ શાસ્ત્રવાર્તાસમુચ્ચયમાં સ્તબક-૧૧, ૨૪માં છે, પરંતુ ત્યાં પણ આ પંક્તિ ઉદ્ધરણરૂપે જ લાગે છે. 3. मुद्रित ग्रंथमां पडेलु ५६ "अन्यथैवाग्निसम्बन्धाद्" छे. ૪. આ પંક્તિ શાસ્ત્રવાર્તાસમુચ્ચયમાં સ્તબક-૧૧, ૨૩માં છે, પરંતુ ત્યાં પણ આ પંક્તિ ઉદ્ધરણરૂપે જ લાગે છે. For Personal & Private Use Only Page #318 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तजयपताका परिशिष्ट - ३ ه ه ه ६४२ م ه مه १५० वर्ण प्रतीकम् मूलग्रन्थनाम खण्डाङ्कः पृष्ठाङ्कः अपोहो यन्न संस्काराः शास्त्र० स्त. ११, श्लो.२७ ८५९ (श्लो.६७०) अप्रधानं च यत् प्रोक्त० ६४३ अप्रधानीकृतौष्ट्यादि० अबादेनियत० अभिन्नदेशरूपादि० ६०८ अयमस्तीति यो ह्येषः मीमांसाश्लोकवार्तिके सू. ५, अभावप्रामाण्यवाद श्लो. १५ अयमेव खलु भेदो भेदहेतुर्वा ५२८ अर्थानां यच्च सामान्य० ___ प्रमाणवार्तिके २, ३० अवस्तुत्वाप्रतिज्ञानात् अस्थानमेतत् यद् द्वे (आ आत्मनि सति परसज्ञा प्रमाणवार्तिके १, २२१ आविर्भावतिरोभाव० साङ्ख्यकृतौ (?) به س ६८९ س ه م ه م २३९ इत्थं प्रमाणसिद्धेऽस्मिन् इतश्चैदतेवं १ २ २३९ ३४३ ه २ ه उभयोस्तुल्यरूप० उत्पादव्ययध्रौव्ययुक्तं सत् ६०९ ४ ९१४, ९२७ तत्त्वार्थसूत्रे अ. ५, सू. २९ एकं सामान्य० __२ एकान्तैक्ये तु भावानां २ . एको ह्यनेकजनन० एगपएसोगाढं सत्तपएसा प्रज्ञापनायाम् (?) विशेषावश्यक. मूल. ४३२ १. ॥ हैन २001मथर्नु प्राकृत नाम “पन्नवणा" छ, म तेनु संस्कृतमा नाम सापेस छे. ५५६ ६४३ ९५ ८९६ For Personal & Private Use Only Page #319 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट - ३ जयपताका मूलग्रन्थनाम खण्डाङ्कः पृष्ठाङ्कः آ ہ ہ ہ वर्ण प्रतीकम् एतेनैकस्वभावोऽपि . एवं शबलरूपेऽस्मिन् एवं सन्न्यायतः एवं सप्रतिपक्षे एवं सर्वत्र संयोज्यः एवं ह्युभयदोषादि० एवं च विप्रकृष्टस्य एवं चोभयरूपत्वे ہ ९४ २३८ ६०८ ६४ ६०९ १२५ ६४२ ६०४ ہ वृद्धकृतौ ہ ہ ہ مہ ६१ » प्रमाणवार्तिके २, ३३६ न्यायवृद्धकृतौ » م कर्मक्षयाद्धि मोक्षः कस्यचित् किञ्चिदेवान्त० कारणमेव तदन्त्यं कात्स्येन तस्य हेतुत्वे कोत्स्न्र्येनैवास्य तत्कर्तृ किमेतदिति सङ्केत्य क्षणस्थितिधर्माभाव एव क्षणिकाः सर्वसंस्काराः क्षीरोष्ट्रानन्तरं भूते० ११३१ ९०३ ८९ ९० ६९७ ११७९ م س शुभगुप्तकृती धर्मकीर्ति( ? )कृतौ م ८४८ ه ६०६ ه खंधा खंधदेसा खंधपएसा प्रज्ञापनायां पद-१, सू. ६, पद-५, सू. ५०२ ४ ८८९ ه गगनतलवालोक० गुणदर्शी परितृष्यन् गृहीतग्राहित्वाद् प्रमाणवार्तिके १, २२० १०५९ ६१ ४९१ ૧. શાસ્ત્રવાર્તાસમુચ્ચયમાં સ્તબક-૭, ૪૨માં આ પંક્તિ છે. ત્યાં પણ ઉદ્ધરણરૂપે આપવામાં આવેલ છે. २. भाग-१ना पान नं. १२४ ७५२ पंडित नं. ८ मो. ૩. આ પંક્તિ તત્ત્વાર્થસૂત્રના ભાષ્યમાં ઉદ્ધરણરૂપે આવે છે. ४. शाखवातासमुथ्यय स्त-११, २७ ओ. For Personal & Private Use Only Page #320 -------------------------------------------------------------------------- ________________ o वर्ण प्रतीकम् ग्राह्यतां विदुर्हेतुत्वमेव ग्राह्यं न तस्य ग्रहणं न च चित्तमात्रं भो जिनपुत्र ! चित्रं च कर्म कार्यात् चोदितो दधि खादेति जघन्याश्लीलवादश्च ततश्च कार्यनानात्वं ततः सोऽस्ति न चान्यत्र ज त ततोऽसत् तत् तथा तत्रापि धूमाभासा धीः तत्रैकाभावेऽपि नोपलभ्यते तथादर्शनतोऽप्यस्य तथापि तत्र किञ्चिन्निवर्तत तदपेक्षयाच तदिन्द्रियानिन्द्रियनिमित्तम् तदेवाद्वयं बोधमात्रं तद्योग्यवासनागर्भ० तया संवृत्तनानात्वाः अनेकान्तजयपताका मूलग्रन्थनाम प्रमाणवार्तिके २, २४७ प्रमाणवार्तिके ३, १८३ प्रमाणवार्तिके २, ३९६ हेतुबिन्दौ ( ? ) प्रमाणवार्तिके तत्त्वार्थसूत्रे अ. १, सू. १४ प्रमाणवार्तिके २, ३९७ प्रमाणवार्तिके ३, ६९ खण्डाङ्कः ४ For Personal & Private Use Only ४ १ १ ३ १ २ २ ४ ५ १ परिशिष्ट - ३ १ ४ २ ४ ४ ३ पृष्ठाङ्कः ११५२ ९९० ११४३ ६२ ४४ ८५१ ९४ ६०५ ६०४ ११२४ १२७६ ९५ १. सोनुं छेत्तुं वाय छे. जानुं प्रथम वाय जा प्रमाणे छे :- 'भिन्नकालं कथं ग्राह्यमिति चेद् ग्राह्यतां विदुः ।' २३० १०४१ ३३३ ११३९ ११२४ ७१९ ૨. આ વાક્ય તત્ત્વસંગ્રહ (શ્લો૦ ૨૦૩૦-૨૦૩૧) ની કમલશીલ કૃત પંજિકામાં ઉદ્ધરણરૂપે આપેલ છે. ૩. આ શ્લોક શાસ્ત્રવાર્તાસમુચ્ચયમાં શ્લોક-૫૧૩માં છે. ४. खा सोनुं जीभुं वाय 'गमयेदग्नि.. ' आा प्रमाणे खावे छे. ૫. આ પંક્તિ તત્ત્વસંગ્રહ શ્લો૦ ૨૦૭૭-૭૮ની પંજિકામાં ઉદ્ધરણ રૂપે આપેલ છે. ६. दुख भाग-४, पृ. १०४१. Page #321 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट - ३ अनेकान्तजयपताका - - वर्ण प्रतीकम् तस्या अभिप्रायवशात् तेनानेकान्तवादोऽय० मूलग्रन्थनाम प्रमाणवार्तिके ३, ७० खण्डाङ्कः पृष्ठाङ्कः ७२० १२६ mo www come on ९६९ २१५ ३१ ९३५ ३४ ७८८ ८५१ ६०७ १८६ ३९० १२३५ दर्शनोपाधिरहितस्याग्रहात् प्रमाणवार्तिके २,३३५ द्रव्यं पर्यायवियुतं द्वयपक्षोऽपि चायुक्तो द्विविधा हि रूपादीनां शक्तिः धर्मपाल-धर्मकीर्त्यादिकृतिषु (न न च प्रत्यक्षसंवेद्यं न च स्यात् प्रत्ययो लोके ___समन्तभद्रकृतौ न चासत्त्वाद् विशेषोऽस्य न चेत् तत्तत्स्वभावत्वात् न तत्र किञ्चिद् भवति प्रमाणवार्तिके ३,२७९ न प्रत्यक्षं कस्यचिन्निश्चायकं प्रमाणवार्तिकस्वोपज्ञवृत्तौ न ब्रूमोऽन्यस्य तज्जनकं प्रमाणवार्तिक( १,१७५?) स्वोपज्ञवृत्तौ (?) न भवत्येव केवलं प्रमाणवार्तिके १,२७९ नमो बुद्धाय न विषयग्रहणपरिणामादृते सम्मतिप्रकरणस्य मल्लवादिकृत वृत्तौ न यथास्वं हेतुबिन्दौ नरकवत् पुनः सर्व सिद्धं विंशिकायाम् न रूपप्रकाशन न सत्त्वं किञ्चिदौष्ट्यादि० न सोऽस्ति प्रत्ययो लोके वाक्यपदीये का० १,श्लो. १३१ ३ न स्वेच्छाप्रतिपत्त्या न हि कस्यचिद् भावेन प्रमाणवार्तिकस्वोपज्ञवृत्तौ (?) ५ 33 m ११७९ ८४९ २०७ م م ه س یہ १२६८ ९९१ ६७२ ६०४ ७६७ ६२ १३७७ ૧. આ પંક્તિ શાસ્ત્રવાર્તાસમુચ્ચય શ્લો૦ ૨૬૯માં આવે છે. પરંતુ પ્રમાણવાર્તિકના શ્લોકના બીજા ચરણમાં 'तत्र'ना स्थाने 'तस्य'छ. योन प्रथम य२५ मा प्रभारी छ - "स्वतोऽपि भावे भावस्य विकल्पश्चेदयं समः।" For Personal & Private Use Only Page #322 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तजयपताका परिशिष्ट - ३ वर्ण प्रतीकम् न ह्युपगमा एव बाधायै नाकारणं यतः कार्यम् नान्योऽन्यव्याप्तिरेकान्त० मूलग्रन्थनाम लौकिकन्याये खण्डाङ्कः पृष्ठाङ्कः ७७३ ९३ m or or २३८ शास्त्र० स्त.७, श्लो. ३२ (श्लो. ५०८) r वृद्धकृतौ or नान्वयस्तद् विभेद० नाभेदो भेदरहितो नावधारणसामर्थ्याद् नावश्यं कारणानि नास्तीत्यपि च or २१३ १२४ ९२ १०८८ १५१ १ मी. श्लो. वा. सू. ५, अभावप्रामाण्यवाद० श्लो. १६, पृ. ४७८ or - नित्यं योगी विजानाति नीलपीतादि नीलादिरूपस्तस्यासौ नौष्ट्यादि सत्त्वभिन्नं चेत् प्रमाणवार्तिके प्रमाणवार्तिके २,३२८ २१३ १०४१ १०७१ ६०२ ४ r १ ३८ पञ्च बाह्या द्विविज्ञेयाः अभिधर्मकोशे धातुनिर्देश १, ४८ ४ ९७७ पररूपं स्वरूपेण प्रमाणवार्तिके ३, ६८ ३ ७१९ परस्परापेक्षया तयोर्व्यवस्थानात् धर्मकीर्ति(?)कृतौ ४ १०४० परार्थे ह्यनुमाने प्रमाणवार्तिकस्वोपज्ञवृत्तौ ९८४ परोक्षप्रकृतेरर्थप्रत्यक्षता० प्रमाणमीमांसादिषु ४ १००६-१०१४ पर्यायाभेदतोऽनित्यं पुनर्विकल्पयन् प्रमाणवार्तिके २, १२५ २ ४५६ ૧. આ પંક્તિ શાસ્ત્રવાર્તાસમુચ્ચય સ્ત, ૭, ૩૯માં આવે છે. ત્યાં પણ આ ઉદ્ધરણરૂપે જ છે. ૨. આ પંક્તિ તત્ત્વસંગ્રહ શ્લો૦ ૨૦૭૭-૭૮ની મંજિકામાં ઉદ્ધરણરૂપે આપેલ છે. 3. हुमो भाग-४, पृ. १०४१. ४. ५रो सोडाप्रमाणे छ- "पञ्च बाह्या द्विविज्ञेया नित्याधर्मा असंस्कृताः । धर्मार्द्धमिन्द्रियं ये च द्वादशाध्यात्मिकाः स्मृताः ॥१॥" ५. प्रभावातिमांनी य२५मा 'इति वेत्ति' नास्थाने 'वेत्ति चेति' मा प्रभारी छ. For Personal & Private Use Only Page #323 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट - ३ अनेकान्तजयपताका १३ ९८५ ४५५ مہر و वर्ण प्रतीकम् मूलग्रन्थनाम खण्डाङ्कः पृष्ठाङ्कः प्रतिपादयताऽनेन प्रमाणवार्तिकस्वोपज्ञवृत्तौ (?) ४ प्रत्यक्षं कल्पनाऽपोढं प्रमाणवार्तिके २, १२३, १ न्यायविनिश्चय १४९ प्रत्यक्षोऽर्थः परोक्षं तु प्रत्यक्षं कल्पनाऽपोढमभ्रान्तं न्याय(? प्रमाण )विनिश्चय (प. १)२ ४४१ न्यायबिंदु परि. १, सू. ४ प्रवृत्तिनियमो न स्याद् प्रवृत्तिनियमोऽप्येवं प्रेतवत् पुनः सन्तानानियमः विंशिकायाम् ९९१ ९९५ مہ ४३ ه ६०५ ه ه बीजादङ्करजन्मा० बोधात्मता चेच्छब्दस्य प्रमाणवार्तिके २, ३९३ समन्तभद्रकृतौ १०८४ ७८८ س مه له سه हेतुबिन्दौ م भावेष्वेकान्तनित्येषु भिक्षो! इत्यादिशब्दाच्च भिन्ननिमित्तप्रयुक्तस्य भिन्नस्वभावेभ्यश्चक्षु० भेदे चोभयरूपैक० भेदे तु तदसत्त्वं चेत् भेदसंहारवादस्य भेदो वा स्यादभेदो वा (म) मुक्तो न मुक्त एव हि २१० ८५२ ७४५ १२६८ ४३ ६०३ ४९ مہ ہ प्रमाणवार्तिके ३, १८५ ہ مہ ६३ م (य) वृद्धकृतौ यतश्च तत् प्रमाणेन यतः स्वभावतो यः पश्यत्यात्मानं प्रमाणवार्तिके १, २१९ १. मा सोनुं जीटुं य२९॥ २॥ प्रभा छ - 'द्रव्याभावादभावस्य शब्दा रूपाभिधायिनः ॥' २. मा पंक्ति शास्त्र वातासमुय्यय (२२. ७, ४१)मा मावे छे. त्यां ५५ ७६२९॥ ३५ ४ छे. १२४ ८७ مہمہ مہ ६० For Personal & Private Use Only Page #324 -------------------------------------------------------------------------- ________________ १४ Co वर्ण प्रतीकम् यथाऽनेकस्वभावं तत् यदि प्रत्यक्षं प्रमाणं यस्मात् प्रत्यक्षसंवेद्यं यस्मात् सत्त्वमसत्त्वं च यादृशाद् यः समुत्पन्नः युक्त्या न युज्यते स्थैर्यं येनांकारेण भेदः किं येनोच्चरितेन सास्ना येषामुपलम्भे र रूपादयो घटस्येति रूपान्तरं विकल्पे व वक्तुः श्रोतुश्च तुल्याभे वक्तृव्यापारविषयो वस्तुन एव समान: वस्तुनोऽनेकरूपस्य वस्तुभेदो वासना० वाग्रूपता चेदुत्क्रामेदव० विकल्पयोनयः शब्दाः विशिष्टतत्स्वभावत्व० विशेषरूपं यत् तेषु श अनेकान्तजयपताका मूलग्रन्थनाम स्याद्वादभङ्गे शुभगुप्तकृत वृद्धकृतौ महाभाष्ये पृ. १६ हेतु बन्द (?) प्रमाणवार्तिके १, १०४ शुभप् शुभगुप्तकृतौ प्रमाणवार्तिके १, ४ वाक्य ० का ० १, श्लो. १३२ भदन्तदिन्नकृतौ खण्डाङ्कः १ १ १ १ ३ १ १ ३ ५ For Personal & Private Use Only ४ ३ परिशिष्ट - ३ ३ पृष्ठाङ्कः ९६ १४५ १५८ २५ / ११३ ६९७ ९६ १२४ ८०६ १२७५ २ २ ३ ३ ६९८ ८३५ ५९५ ६४१ ६७९ ७६६ ३६९० / ६९६ २ ६०७ ४३ ९४१ ६९७ शब्देन्द्रियार्थयोर्भेद एव २ १. पंडित शास्त्रवार्तासमुय्यय (स्त ७, ४०) मां आवे छे. त्यां पए। उद्ध२ए॥ ३५ ४ छे. २. सोनुं जीभुं यर आ प्रमाणे छे - "तच्छक्तिभेदाः ख्याप्यन्ते वाच्योऽन्योऽपि दिशाऽनया ।" जनेअंत४यपतााभां ‘तद्व्यक्तिभेदा: ' छे. उ. आ पंडित सिद्धर्षिगशित न्यायावतारवृत्ति, रत्नाङरावतारिअ (१, ८), स्याद्वाहभंवरी (सोई - १४ टीडा) वगेरेमा उद्धर३ये जायेस छे. आ सोनुं जीभुं भरा जा प्रमाणे छे - "कार्यकारणतया तेषां नार्थं शब्दाः स्पृशन्त्यपि । " ३७४ Page #325 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट - ३ अनेकान्तजयपताका | للہ یہ ४५६ مہ و ہ ہ ہ مہ ९० مہ یہ वर्ण प्रतीकम् मूलग्रन्थनाम खण्डाङ्कः पृष्ठाङ्क: शिक्षापदाभिधानं च ८५० (स) संहृत्य सर्वतश्चिन्तां प्रमाणवार्तिके २, १२४ स एव दधि प्रमाणवार्तिके ३, १८४ ४६ सञ्चितालम्बना पञ्च ११४० सन्निकृष्टोऽपि चौष्ट्यादि ६४२ समानेतरबुद्धिश्च दिङ्नागकृतौ (?) ६०२ सर्व एवायमनु० ४५९ सर्वतद्वीर्यतद्भावे सर्वथा कारणोच्छोदाद् २११ सर्वथा क्षणिकत्वे च ६०६ सर्वव्यक्तिषु नियतं ११५१ सर्वस्योभयरूपत्वे प्रमाणवार्तिके ३, १८२ १/२ ४४ / ६०१ सर्वात्मत्वे च भावानां प्रमाणवार्तिके ३, १८४ सहोपलम्भनियमादभेदो नील० प्रमाणविनिश्चये ९६८ साऽपि तद्रूपनिर्भासा प्रमाणवार्तिके २, ३९४ १०८४ स्वसंवेदनलक्षणे १०७७ स्वपरसत्त्वव्युदासोपादानापाद्यं सम्मतिप्रकरणस्य मल्लवादिकृत १ १०३ वृत्तौ स्वबुद्धीप्रतिभासस्य शुभगुप्तकृतौ ३ ६९८ स्वभावपरभावाभ्यां प्रमाणवार्तिके ३, ४० ६८८ स्वभावविशेषश्च यः स्वभावः न्यायबिन्दौ परि० २, पृ. ३६-३७ ५ १२८१ स्वरूपमेव सर्वेषां تم ९७ १. मा सोनु बटुं य२९॥ ॥ प्रभारी छ - "सर्वात्मत्वे च सर्वेषां भिन्नौ स्यातां न धी-ध्वनी।" ૨. આ શ્લોક હરિભદ્રસૂરિ મહારાજે તત્ત્વાર્થસૂત્રની ટીકામાં ઉદ્ધરણરૂપે લીધો છે. 3. सलोन प्रथम २२५ मा प्रभारी छ - "प्रलपन्ति प्रतिक्षिप्तं तदप्येकान्तसम्भवात् ।" ४. प्रभावातिभi "भावानां"न। स्थाने 'सर्वेषां' छे. ५. मा सोनुं प्रथम य२५ मा प्रभाएछ - "सर्वे भावाः स्वभावेन स्वस्वभावव्यवस्थितेः ।" For Personal & Private Use Only Page #326 -------------------------------------------------------------------------- ________________ १६ Co वर्ण प्रतीकम् ह हेत्वभेदान्न चाज्ञाते अनेकान्तजयपताका मूलग्रन्थनाम 事事事 筑 भद्दं मिच्छदंसणसमूहमइअस्स अमयसारस्स 1 जिणवयणस्स भगवओ संविग्गसुहाहिगम्मस्स ॥ - सम्मवितर्क प्रकरण । खण्डाङ्कः पृष्ठाङ्कः For Personal & Private Use Only २ अम्भोराशेः प्रवेशे प्रविततसरितां सन्ति मार्गा इवोच्चैः; स्याद्वादस्यानुयोगे कति कति न पृथक् सम्प्रदाया बुधानाम् । शक्यस्वोत्प्रेक्षितार्थैररुचिविषयतां तत्र नैकोऽपि नेतुं, जेतुं दुर्वादिवृन्दं जिनसमयविदः किं न सर्वे सहायाः ॥ - अष्टसह सीतात्पर्यविवरण । a परिशिष्ट - ३ ६४४ Page #327 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट - ४ अनेकान्तजयपताका १७ परिशिष्ट - ४ व्याख्यागतानामवतरणानामनुक्रमणिका । मूलग्रन्थनाम खण्डाङ्कः पृष्ठाङ्कः विशेषावश्यकभाष्ये गा. १७०३ ४ श्रुतौ प्रशमरतौ श्लो. १७५ ors १०२३ ६२७ १३५५ ३७५ or or १६६ . पर्युषणाकल्पे सू. १०८ or वर्ण प्रतीकम् (अ) अणुहूयदिट्ठचिंतिय अध्यापयत पुत्रकाः अनशनमूनोदरता अन्यदेवेन्द्रिय० अन्ये धर्मा धर्मिणः अम्मापिउसंतिए अयमर्थासंस्पर्शा अयमेव (हि) भेदो भेद० अयुतसिद्धाना० अशोकवृक्षः सुरपुष्प० असत्सङ्गाद् दैन्यात् असन्तो भेदाः असर्वगतद्रव्य० अंस्थानपक्षपातश्च अस्थानमेतत् or or or २४६ ८६ / १३९ १६५ or or or वैशेषिककृतौ शुभगुप्तादिकृतिषु ४१९ २३५ ९०० ५१८ ३०३ or or ईर् गतिप्रेरणयोः उत्पद्यते यदेकस्मा० . २ ५२८ एकं नित्यं निरवयवमक्रियं वैशेषिककृतौ १. शाखवातासमुथ्यय (२१० ६, ८) नु जतिम पा६ मा प्रभारी छ - "कार्यमेतद् वृथोदितम् ।" २. हुमो - शास्त्रवातासमुथ्यय (२१० ६, ८)नी हरिभद्रसूरि म. सा. कृत टीst. 3. हुमो - विशेषावश्यभाष्य RI5 3२. For Personal & Private Use Only Page #328 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तजयपताका परिशिष्ट - ४ मूलग्रन्थनाम खण्डाङ्कः पृष्ठाङ्कः वर्ण प्रतीकम् एकमर्थ विजानाति एकमर्थ विजानाति ४६३ १३४१ ک ک कायो न केवलमयं कालो सहाव णियई १३८४ १३९७ सम्मतिप्रकरणे का० ३, गा० ५३ ५ जिनवचनात् सद्बोधो ज्ञाते त्वनुमाना० ज्ञानदर्शनावरण १ १७ जैमिनीयसूत्र(१,१,५)स्य शाबरभाष्ये ४ ९९५ / १०११ तत्त्वार्थसूत्रे अ.८, सू.५ ३ ८४१ . तस्माद् यतो यतो प्रमाणवार्तिके ३, ४१ مم १११ مم م १७ ३७६ ه ه ८८५ ه ه देवेहिं से नामे कए पर्युषणाकल्पे सू. १०८ द्वौ प्रतिषेधौ प्रकृतमर्थं गमयतः द्वौ प्रतिषेधौ प्रकृतमर्थं गमयतः द्वौ प्रतिषेधौ प्रकृतमर्थं गमयतः न न स्वभावः पर्यनु० न ह्यर्थे शब्दाः सन्ति प्रमाणविनिश्चये(?) नाकारणं विषयः नाचित्रात् स्वभाव० अनेकान्तसिद्धौ नावश्यं कारणानि नित्यं सत्त्वमसत्त्वं वा प्रमाणवार्तिके ३, ३५ निर्जरणलोक० प्रशमरतौ श्लो. १५० (प) पञ्च बाह्यविज्ञानानि ه ५१८ २४४ ४५२ ५३२ ११२३ २६४ १३९१ ه ه २ م له ३०२ ૧. જુઓ – શાસ્ત્રવાર્તાસમુચ્ચય સ્ત) ૪, શ્લો૦ ૯૫ २. सोनबीटुं य२५४ मा प्रभारी छ - "अपेक्षातो हि भावानां कादाचित्कस्य सम्भवः ।" For Personal & Private Use Only Page #329 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट - ४ अनेकान्तजयपताका O0 मूलग्रन्थनाम खण्डाङ्कः पृष्ठाङ्कः वर्ण प्रतीकम् पानाहारादयो यस्य पोग्गलरूवो सद्दो प्रायश्चित्तध्याने १५ प्रशमरतौ श्लो. १७६ १३९६ (भ) भावयितव्यमनित्यः प्रशमरतौ श्लो. १४९ १३९१ (म) मयूरचन्द्रकाकारं मिथ्यादर्शनाविरति० प्रमाणवार्तिके २, ४०३ तत्त्वार्थसूत्रे अ.८, सू. १ ३५१ ८४० यतः स्वभावतो जातक यथाऽनुवाकः यदि तेनैव विज्ञानं २ ३७९ / ३८६ वाक्यपदीये का० १, श्लो. ८४ ३ ८१३ शास्त्र० स्त० ४, श्लो. ८० २ ५३० (श्लो.३१७) ५११७० / १३११ यस्मिन्नेव तु सन्ताने रूपं येन स्वभावेन ५३० शास्त्र० स्त. ४, श्लो. ७९ (श्लो. ३१६) रूपालोकमनस्कार० वीतरागा जिनाः सर्वे (श) शिष्टाः क्वचिदिष्टवस्तुनि शूर वीर विक्रान्तौ पाणिनीये धातुपाठे १९०२-३ १ १. संपू[ दो ना प्रभारी छ - "यथाऽनुवाकः श्लोको वा सोढत्वमुपगच्छति । आवृत्त्या न तु स ग्रन्थः प्रत्यावृत्त्या निरूप्यते ॥१॥" ૨. આ દિનાગકૃત કોઈ ગ્રંથનો શ્લોક હોઈ શકે. આ શાસ્ત્રવાર્તાસમુચ્ચય શ્લોક ૨૪૬માં આવે છે.. અહીં दोन जी २२९।भा 'सन्ताने' ना स्थान ५२ 'सन्धत्ते' भणे छे. ૩. આ કલિકાલસર્વજ્ઞ આ. શ્રી હેમચન્દ્રસૂરિકૃતિ પ્રમાણમીમાંસા (૧, ૧૨૪) ની ટીકામાં ઉદ્ધરણરૂપે આવે छ. ४. हुमो ओटयायात विशेषावश्य(मायनी 21st (9400 १-२) For Personal & Private Use Only Page #330 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तजयपताका परिशिष्ट - ४ मूलग्रन्थनाम खण्डाङ्कः पृष्ठाङ्क: वर्ण प्रतीकम् ___ श्रेयांसि बहुविघ्नानि २ संभिन्नं पासंतो सर्व एवायमनु० सर्वे भावाः स्वभावेन सो हु तवो कायव्वो स्वविषयानन्तर० विशेषावश्यकभाष्ये गा. १३४२ १ दिङ्नाग(?)कृतौ प्रमाणवार्तिके ३, ४० १ ४५९ १११ १३८३ ५०६ न्यायबिन्दौ परि० १, पृ० १७-८ २ यत्र स्याद्वादविद्या परमततिमिरध्वान्तसूर्यांशुधारा, निस्ताराज्जन्मसिन्धोः शिवपदपदवीं प्राणिनो यान्ति यस्मात् । अस्माकं किं च यस्माद्भवति शमरसैनित्यमाकंठतृप्तिजैनेन्द्र शासनं तद्विलसति परमानन्दकन्दांबुवाहः ॥३२॥ ___ - द्वात्रिंशद्वात्रिंशिकामूलम् । FANAR १. संपू[ G+२९॥ २प्रमाणे छ - "स्वविषयानन्तरविषयसहकारिणेन्द्रियज्ञानेन समनन्तरप्रयत्नेन जनितं तत् मनोविज्ञानम् ।" For Personal & Private Use Only Page #331 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट - ५ अनेकान्तजयपताका परिशिष्ट -५ विवरणान्तर्गतानामवतरणानामनुक्रमः । वर्ण प्रतीकम् मूलग्रन्थनाम खण्डाङ्कः पृष्ठाङ्कः (अ) असर्वगतद्रव्य० वैशेषिककृती ه ४ ८६३ / ८९८ आ ) आर्तध्यानाख्यमेकं अष्टकप्रकरणे १०, १ م १४२४ इक्षुक्षीरगुडादीनां इष्टेतरवियोगादि ه م ८३२ १४२४ अष्टक० १०, २ उद्वेगकृद्विषादाद्य अष्टक० १०, ३ م १४२५ एको नित्यस्तथा एवं विज्ञाय तत्त्याग० अष्टक० १०,४ अष्टक० १०,७ م م १४२५ १४२५ م ه कार्यकारणभावाद् वा प्रमाणवार्तिके ३, ३१ ५ १२७९ क्षीरे दध्यादि यन्नास्ति मी. श्लो. वा. सू. ५, ४ ९२२ अभावप्रामाण्यवाद श्लो. २, पृ. ४७३ (त) तत्त्यागोपशान्तस्य अष्टक० १०,५ ५ १४२५ ૧. આ પંક્તિ ન્યાયાવતાર શ્લોક ૨૯ની સિદ્ધર્ષિગણિકૃત ટીકા ઉપર બનાવાયેલ દેવભદ્રસૂરિ કૃત ટિપ્પણમાં ઉદ્ધરણરૂપે આપેલ છે. २. अमावातिमा 'नियमाद' नास्थाने 'स्वभावाद' भने 'नियमो दर्शनान्न' नास्थाने 'नियमोऽदर्शनान्न' भणे For Personal & Private Use Only Page #332 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तजयपताका परिशिष्ट - ५ Co वर्ण प्रतीकम् मूलग्रन्थनाम खण्डाङ्कः पृष्ठाङ्कः नं हि तत्क्षणमप्यास्ते ४ ९९९ मी. श्लो. वा. सू. ४, प्रत्यक्षधर्मनिमित्तत्वसूत्र श्लो. ५५, पृ. १५१ मी. श्लो. वा. सू. २, चोदनासूत्र, श्लो. ४७, पृ. ५९ न हि स्वतोऽसती ४ १००४ - परिणामो ह्यर्थान्तरगमनं प्रत्येकं यो भवेद् दोषो ३६ २७ - भूयांसो नामिनो बद्धा अष्टक० १०,६ ५ १४२५ - वस्तुवाचामगोचरः विज्ञानं वेदना सञ्जा १० ९८७ (श) ___ शब्दोऽम्बरगुणः वैशेषिकसूत्रस्य (अ. २, आ. १, १ पृ.२७) प्रशस्तपादभाष्ये शब्दनिरूपणे (पृ. २८७) चाणक्यराजनीतिशास्त्रे १,७ ३ श्रूयतां धर्मसर्वस्वं ८१३ स्यादाधारो जलादीनां प्रमाणवार्तिके १,७० ४ ८९८ १. संपू[ Rो २॥ प्रभा छ -- "न हि तत्क्षणमप्यास्ते जायते वाऽप्रमात्मकम् । येनार्थग्रहणे पश्चाद् व्याप्रियेतेन्द्रियादिवत् ॥५५॥" ૨. આ પંક્તિ આ. શ્રી અભયદેવસૂરિકૃતિ સ્થાનાંગસૂત્રની ટીકા, ભગવતીસૂત્રની ટીકા, વાદિવેતાલ શ્રી શાંતિસૂરિકત ઉત્તરાધ્યયનસૂત્રોની ટીકા, આ. શ્રી મલયગિરિસૂરિકત પન્નવણાસુરની ટીકા અને માલધારી શ્રી હેમચંદ્રસૂરિકૃત અનુયોગદ્વારસૂત્રની ટીકામાં ઉદ્ધરણરૂપે મળે છે. ૩. આ શ્લોક કલિકાલસર્વજ્ઞ આ. શ્રી હેમચંદ્રસૂરિકૃતિ પ્રમાણમીમાંસા (૧, ૩૨) ની ટીકામાં ઉદ્ધરણરૂપે મળે ૪. આ પંક્તિ આ. શ્રી હરિભદ્રસૂરિકૃત પંચસૂત્ર ટીકા અને આ. શ્રી મલયગિરિસૂરિકૃત ધર્મસંગ્રહણી ટીકામાં ઉદ્ધરણરૂપે મળે છે. For Personal & Private Use Only Page #333 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट - ५ अनेकान्तजयपताका २३ -O0 मूलग्रन्थनाम खण्डाङ्कः पृष्ठाङ्क: वर्ण प्रतीकम् स्वत एव सर्वज्ञानानि प्रमाणानि २८ सम्मतिप्रकरणस्य अभयदेवकृत १ वृत्तौ १,७० (पृ. ५) सदसदविसेसणाओ विभज्जवायं विण ण सम्मत्तं । जं पुण आणारूइणो तं निउण बिंति दव्वेणं ॥१००॥ ___- उपदेशरहस्यम्। एक वचन झालीने छांडे, बीजां लौकिकनीति; सकल वचन निज ठामे जोडे, ए लोकोत्तरनीति. - 890 गाथा, स्तवन. For Personal & Private Use Only Page #334 -------------------------------------------------------------------------- ________________ २४ अनेकान्तजयपताका परिशिष्ट - ६ परिशिष्ट -६ अनेकान्तजयपताकान्तर्गतन्यायसूचिः । क्रम ८७१ ९९ १०० १९० न्याय १. क्षीरनीरन्यायः (विव०) २. गडुप्रवेशेऽक्षितारिकाविनिर्गमन्यायः (मूल) (व्याख्या + विव०) ३. तुषखण्डनवत् (न्यायः) (विव०) ४. तैमिरिकद्वयद्विचन्द्रप्रतिपादनन्यायः (मूल + व्या०) ५. दासीगर्दभन्यायः (विव०) ६. देवदत्तकटन्यायः (विव०) ७. पिशाचभयात् पितृवनसमाश्रयणम् (न्यायः) (मूल) ८. बीजाङ्कुरनीतिः (व्याख्या) ९. प्रसार्य पादार्पण (विव०) १०. मायागोलकन्यायः (व्याख्या) ६९६ / ७०२ १२७८ २४६ १२५२ ६९६ ८६५ १३४० यस्य सर्वेषु समता, नयेषु तनयेष्विव । तस्यानेकान्तवादस्य, क्व न्यूनाधिकशेमुषी ॥६१॥ ___ - अध्याल्मोपनिषद् । For Personal & Private Use Only Page #335 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट - ७ परिशिष्ट - ७ अनेकान्तजयपताकान्तर्गतनिदर्शनसूचिः । क्रम निदर्शन १. यथाङ्गनार्थः . वैद्यादि: (मूल) ***** अनेकान्तजयपताका २. कूटनटनृत्तमिव (मूल) ३. तुल्यतैमिरबुद्धिवत् (मूल) ४. नरसिंहमेचकवत् (मूल) ५. न हि कश्चिद् दण्डं छिन्द्धि (मूल) ६. न हि नील गच्छति (मूल) ७. मूषिकाऽलर्कविषविकारवत् (मूल) ८. रक्तादाविव वस्त्रादि (मूल) ९. वस्त्रादौ रक्ततादिवत् (मूल) १०. विशिष्टवस्त्रादौ रक्तादि (मूल) ..... ***** कुतर्कै र्ध्वस्तानामतिविषनैरात्म्यविषयैस्तवैव स्याद्वादस्त्रिजगदगदङ्कारकरुणा । इतो ये नैरुज्यं सपदि न गताः कर्कशरुजस्तदुद्धारं कर्तुं प्रभवति न धन्वन्तरिरपि ॥ १०५॥ - न्यायखंड खाद्यमूलम् । For Personal & Private Use Only २५ पृष्ठ ६१७ ६०१ ६९८ ६१४ ६५४ ६३९ ६३७ ६१२ / ६४२ ६४२ ६११ Page #336 -------------------------------------------------------------------------- ________________ २६ अनेकान्तजयपताका क्रम १. दिक्करिकादि ( व्याख्या ) २. लड्डुक ( व्याख्या ) ३. लोट्टक ( व्याख्या) परिशिष्ट - ८ अनेकान्तजयपताकान्तर्गतदेश्यशब्दसूचिः । देश्यशब्द प्रणिपत्यैकमनेकं केवलरूपं जिनोत्तमं भक्त्या । भव्यजनबोधनार्थं नृतत्त्वनिगमं प्रवक्ष्यामि ॥१॥ - लोकनवनिर्णयमूलम् । पूर्णः पुण्यनयप्रमाणरचनापुष्पैः सदास्थारसैस्तत्त्वज्ञानफलः सदा विजयते स्याद्वादकल्पद्रुमः । एतस्मात् पतितैः प्रवादकुसुमैः षड्दर्शनारामभूर्भूयः सौरभमुद्वमत्यभिमतैरध्यात्मवार्तालवैः ॥२॥ अध्यात्मसारः । - परिशिष्ट - ८ For Personal & Private Use Only पृष्ठ ७४० ५९७ ५६४ Page #337 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट - ९ परिशिष्ट - ९ अनेकान्तजयपताकान्तर्गतविशेषनाम्नां सूचिः । क्रम नाम १. अजितयशस् २. अनेकान्तजयपताका अनेकान्तसिद्धि ३. ४. अभयदेव ५. अशोक ६. आत्मसिद्धि ७. उदुम्बर ८. ऋजुपालिका ९. ऋषभ १०. कपिल ११. कुक्काचार्य १२. खदिर १३. जम्बूद्वीप १४. तथागत १५. ताथागत १६. दिवाकर (अजैन ) अनेकान्तजयपताका पृष्ठ तथा पंक्ति पंक्ति-८ पृष्ठ- ९२७, पृष्ठ- २, पंक्ति - ३, पृष्ठ- ८, पंक्ति - २२, पृष्ठ- २०, पंक्ति-५, पृष्ठ- १४३०, पंक्ति - ७ पृष्ठ-५३२, पंक्ति-५ पृष्ठ- २८, पंक्ति - १० पृष्ठ - ९, पंक्ति - २ पृष्ठ- १३७८, पंक्ति-२ पृष्ठ- ५६५, पंक्ति-२-७ पृष्ठ- ३८७, पंक्ति-५-११-२७, पृष्ठ- ३८८, पंक्ति - १८ पृष्ठ - ९७, पंक्ति - १९, पृष्ठ-३८५, पंक्ति- ३-४-६, पृष्ठ- ३८६, पंक्ति - २२, पृष्ठ- ३८७, पंक्ति-५-७-९, पृष्ठ - ३८८, पंक्ति-२-१९-२०-२२-२३-२५-२६ पृष्ठ-४२७, पंक्ति-५ पृष्ठ- १६, पंक्ति - ९, पृष्ठ-७६, पंक्ति-५ पृष्ठ-५६५, पंक्ति-२-७ पृष्ठ- ६६७, पंक्ति - ४-५-७ पृष्ठ- ४२७, पंक्ति - ४, पृष्ठ- ७६२, पंक्ति - ९ पृष्ठ - ९८२, पंक्ति - २० पृष्ठ- १४६, पंक्ति - ८ For Personal & Private Use Only २७ Page #338 -------------------------------------------------------------------------- ________________ २८ अनेकान्तजयपताका परिशिष्ट - ९ क्रम नाम १७. दिवाकर (जैन) १८. देवदत्त १९. धर्मकीर्ति पृष्ठ तथा पंक्ति पृष्ठ-११६४, पंक्ति-६ पृष्ठ-२४६, पंक्ति-२५, पृष्ठ-३३८, पंक्ति-४, पृष्ठ-३६२, पंक्ति-२५, पृष्ठ-७७८,पंक्ति-२, पृष्ठ-७७८, पंक्ति-८-९-१०, पृष्ठ-७८६, पंक्ति-२-६, पृष्ठ-८०८, पंक्ति-२३-२४, पृष्ठ-८२७, पंक्ति-२४, पृष्ठ-१४०५, पंक्ति-१-५-६-७-१०, पृष्ठ-१४०६, पंक्ति-३, पृष्ठ-१४०७, पंक्ति-२ पृष्ठ-१८६, पंक्ति-८, पृष्ठ-२४४, पंक्ति-३, पृष्ठ-३९०, पंक्ति-६, पृष्ठ-४५५, पंक्ति-६, पृष्ठ-६८९, पंक्ति-९, पृष्ठ-७१९, पंक्ति-५, पृष्ठ-९३५, पंक्ति-६, पृष्ठ-९४१, पंक्ति-६, पृष्ठ-९८५, पंक्ति-५, पृष्ठ-१०८४, पंक्ति-५, पृष्ठ-११५२, पंक्ति-९, पृष्ठ-११६०, पंक्ति-३, पृष्ठ-११६१, पंक्ति-४, पृष्ठ-१२६७, पंक्ति-३, पृष्ठ-१२६८, पंक्ति-४-९, पृष्ठ-१२६९, पंक्ति-५, पृष्ठ-१२७३, पंक्ति-३-६-७, पृष्ठ-१२७५, पंक्ति-५, पृष्ठ-१२७८, पंक्ति-३-४ पृष्ठ-९३५, पंक्ति-६ पृष्ठ-७८१, पंक्ति-१-५ पृष्ठ-३८८, पंक्ति-२४ पृष्ठ-२३१, पंक्ति-७, पृष्ठ-२३६, पंक्ति-७, पृष्ठ-७०७, पंक्ति-२-८, पृष्ठ-१२९३, पंक्ति-५, पृष्ठ-१२९३, पंक्ति-९, पृष्ठ-१२९४, पंक्ति-४-२१, पृष्ठ-१२९५, पंक्ति-२५-२६, पृष्ठ-१२९९, पंक्ति-२-४, पृष्ठ-१३००, पंक्ति-५ पृष्ठ-८०६, पंक्ति-५, पृष्ठ-८१४, पंक्ति-८ पृष्ठ-३७५, पंक्ति-३-२५, पृष्ठ-३७८, पंक्ति-६, २०. धर्मपाल २१. धव २२. नाभि २३. नालिकेर २४. पतञ्जलि २५. पनस For Personal & Private Use Only Page #339 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट - ९ अनेकान्तजयपताका क्रम नाम २६. पाटलिपुत्र २७. पाटलिपुत्रक २८. प्रमाणमीमांसा २९. बुद्ध पृष्ठ तथा पंक्ति पृष्ठ-६५०, पंक्ति-३, पृष्ठ-७७९, पंक्ति-३-८, पृष्ठ-८४०, पंक्ति-५ पृष्ठ-७०, पंक्ति-१ पृष्ठ-६६, पंक्ति-४-१३, पृष्ठ-७२, पंक्ति-६, पृष्ठ-७३, पंक्ति-२-३, पृष्ठ-७७, पंक्ति-११, पृष्ठ-११२, पंक्ति-२२-२५-२६, पृष्ठ-२२७, पंक्ति-१८-१९, पृष्ठ-२२८, पंक्ति-१८-१९-२१-२३-२४ पृष्ठ-१००६, पंक्ति-१, पृष्ठ-१००६, पंक्ति-३ पृष्ठ-१४१, पंक्ति-३-९-२१-२२-२३-२४, पृष्ठ-१४२, पंक्ति-३, पृष्ठ-२९२, पंक्ति-२५ पृष्ठ-४९२, पंक्ति-३-१२, पृष्ठ-४९३, पंक्ति-१, पृष्ठ-६६७, पंक्ति-३, पृष्ठ-८४९, पंक्ति-३-८-१०-११, पृष्ठ-८५०, पंक्ति-३-२२-२३-२४, पृष्ठ-८५१, पंक्ति-९, पृष्ठ-८८२, पंक्ति-२-९, पृष्ठ-८८३, पंक्ति-१, पृष्ठ-९८१, पंक्ति-१-५-६-७-८, पृष्ठ-९८२, पंक्ति-१९, पृष्ठ-९८७, पंक्ति-१-३, पृष्ठ-९९०, पंक्ति-६, पृष्ठ-९९१, पंक्ति-१८, पृष्ठ-९९२, पंक्ति-२४, पृष्ठ-१०१७, पंक्ति-६-८ पृष्ठ-१०१८, पंक्ति-७-९, पृष्ठ-१०२१, पंक्ति-३-४-९-११, पृष्ठ-१०२४, पंक्ति-१-४, पृष्ठ-१०५१, पंक्ति-२५, पृष्ठ-१०५४ पंक्ति-२८-२९, पृष्ठ-१०५५ पंक्ति-२१, पृष्ठ-१३३२, पंक्ति-२२, पृष्ठ-१३६६, पंक्ति-३, पृष्ठ-१३६७, पंक्ति-२३ पृष्ठ-१३६८, पंक्ति-२४-२६-२७, पृष्ठ-१३६९, पंक्ति-५, पृष्ठ-१३७१, पंक्ति-२०-२२-२४, पृष्ठ-१३७२ पंक्ति-२४, पृष्ठ-१३७३, पंक्ति-२२, पृष्ठ-१३७४ पंक्ति-२० पृष्ठ-१४२, पंक्ति-३, पृष्ठ-१३३२, पंक्ति-३-२२ ३०. बुद्धत्व For Personal & Private Use Only Page #340 -------------------------------------------------------------------------- ________________ ३० अनेकान्तजयपताका परिशिष्ट - ९ क्रम नाम पृष्ठ तथा पंक्ति ३१. बुद्धशरद्वतीपुत्र पृष्ठ-९८९, पंक्ति-६, पृष्ठ-९९०, पंक्ति-२४ . ३२. भट्ट (कुमारिल) पृष्ठ-१०१०, पंक्ति-१८ ३३. भदन्तदिन्न पृष्ठ-६८९, पंक्ति-७, पृष्ठ-६९६, पंक्ति-७ ३४. भर्तृहरि पृष्ठ-७६६, पंक्ति-९, पृष्ठ-८१३, पंक्ति-२ ३५. भाष्यकार (पतञ्जलि) पृष्ठ-७७२, पंक्ति-३, पृष्ठ-८०६, पंक्ति-१-५, पृष्ठ-८१४, पंक्ति-७-८, पृष्ठ-१०११, पंक्ति-१ ३६. मन्दर पृष्ठ-५५९, पंक्ति-१-७ ३७. मरु पृष्ठ-१३७, पंक्ति-१९-२१-२३, पृष्ठ-३१५, पंक्ति-२५ ३८. मल्लवादिन् पृष्ठ-१०३, पंक्ति-८, पृष्ठ-१०७, पंक्ति-९ ३९. महावीर पृष्ठ-१, पंक्ति-९, पृष्ठ-७, पंक्ति-६-७-८, पृष्ठ-११, पंक्ति-१-२-२२, पृष्ठ-१२, पंक्ति-२४-२५, पृष्ठ-९७, पंक्ति-२०, पृष्ठ-३८८, पंक्ति-२२-२३-२५-२७ ४०. माथुर पृष्ठ-२२७, पंक्ति-१८-२०, पृष्ठ-२२८, पंक्ति-१८-२०-२१-२२-२४ ४१. मेरु पृष्ठ-१००५, पंक्ति-२६ ४२. युगादिदेव पृष्ठ-३८८, पंक्ति-२१ ४३. वद्धमाण पृष्ठ-११, पंक्ति-२ ४४. वर्द्धमान पृष्ठ-११, पंक्ति-२३, पृष्ठ-३८५, पंक्ति-५, पृष्ठ-३८६, पंक्ति-२१, पृष्ठ-३८७, पंक्ति-३-५-८-११-२७, पृष्ठ-३८८, पंक्ति-२-१८-२०-२२ ४५. वादिमुख्य (मल्लवादी) पृष्ठ-१०३, पंक्ति-२-३-८, पृष्ठ-२०७, पंक्ति-३-९, ४६. वादिमुख्य ( समंतभद्र) पृष्ठ-७८८, पंक्ति-२-८ ४७. वादिमुख्य (सिद्धसेन) पृष्ठ-१३९७, पंक्ति-३ For Personal & Private Use Only Page #341 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट - ९ अनेकान्तजयपताका क्रम नाम पृष्ठ तथा पंक्ति ४८. वार्तिक (प्रमाणवार्तिक) पृष्ठ-१८६, पंक्ति-९, पृष्ठ-३९०, पंक्ति-६, पृष्ठ-४५५, पंक्ति-६, पृष्ठ-६९७, पंक्ति-८, पृष्ठ-९८५, पंक्ति-६, पृष्ठ-१०४१, पंक्ति-१०, पृष्ठ-१२३६, पंक्ति-९, पृष्ठ-१३७८, पंक्ति-६ ४९. वार्तिककार (धर्मकीर्ति) पृष्ठ-११२३, पंक्ति-३, पृष्ठ-११२४, पंक्ति-८, पृष्ठ-११२५, पंक्ति-२ ५०. वाहीक पृष्ठ-७७९, पंक्ति-२-८ ५०. वाह्रीक पृष्ठ-३७५, पंक्ति-३-२४, पृष्ठ-६५०, पंक्ति-३ ५१. विंशिका पृष्ठ-९९१, पंक्ति-४-५, पृष्ठ-९९२, पंक्ति-२२ ५२. विन्ध्य पृष्ठ-२३८, पंक्ति-१२, पृष्ठ-४३५, पंक्ति-२-९, पृष्ठ-५५९, पंक्ति-२-६-८, पृष्ठ-५६०, पंक्ति-१० ५३. विपश्यिन् (सुगत) पृष्ठ-६६७, पंक्ति-६ ५४. वीर पृष्ठ-७, पंक्ति-६-८, पृष्ठ-८, पंक्ति-२३ ५५. वृद्ध पृष्ठ-१२४, पंक्ति-७, पृष्ठ-७४५, पंक्ति-१-३, पृष्ठ-९०३, पंक्ति-१-७, पृष्ठ-११७०, पंक्ति-३, ५७. शक्र पृष्ठ-७, पंक्ति-३, पृष्ठ-११, पंक्ति-२२, पृष्ठ-८०, पंक्ति-१-३-४-५ ५८. शाक्य पृष्ठ-६४, पंक्ति-११-१२, पृष्ठ-६६७, पंक्ति-३, पृष्ठ-६६९, पंक्ति-६ ५९. शाक्यसिंह (सुगत) पृष्ठ-९८७, पंक्ति-२२ ६०. शिंशपा पृष्ठ-४५८, पंक्ति-२-८-९-१०, पृष्ठ-४५९, पंक्ति-५-६, पृष्ठ-७६५, पंक्ति-३-९, पृष्ठ-७६६, पंक्ति-६, पृष्ठ-७८०, पंक्ति-१-२-५-७-८, पृष्ठ-७८१, पंक्ति-१-२-३-४-६-७-८-२५, पृष्ठ-७८२, पंक्ति-८, पृष्ठ-७८३, पंक्ति-२-५-६ For Personal & Private Use Only Page #342 -------------------------------------------------------------------------- ________________ ३२ अनेकान्तजयपताका परिशिष्ट - ९ क्रम नाम ६१. शिवाय ६२. शुभगुप्त ६३. सम्मति ६४. सम्मति (टीका) ६५. सरस्वती ६६. सर्वज्ञसिद्धि ६७. सर्वज्ञसिद्धिटीका ६८. सिद्धसेनदिवाकर ६९. सिद्धार्थ ( पार्थिव) ७०. सिद्धार्थ (वन) ७१. सुगत ७२. सुमेरु पृष्ठ तथा पंक्ति पृष्ठ-८४९, पंक्ति-११ पृष्ठ-६९७, पंक्ति-७ पृष्ठ-११६४, पंक्ति-६ पृष्ठ-१८, पंक्ति-८, पृष्ठ-२०७, पंक्ति-९ पृष्ठ-८३२, पंक्ति-२०, पृष्ठ-९८९, पंक्ति-६ पृष्ठ-९६५, पंक्ति-२-१२ पृष्ठ-१२, पंक्ति-६, पृष्ठ-२०८, पंक्ति-५ पृष्ठ-१८, पंक्ति-६ पृष्ठ-३८८, पंक्ति-२४ पृष्ठ-३८७, पंक्ति-५ पृष्ठ-५८३, पंक्ति-२३ पृष्ठ-६६७, पंक्ति-१-३-४-५-६-७, पृष्ठ-६६८, पंक्ति-५-६-७, पृष्ठ-६६९, पंक्ति-६, पृष्ठ-६६९, पंक्ति-२१, पृष्ठ-६७०, पंक्ति-२-२२, पृष्ठ-६७१, पंक्ति-५ पृष्ठ-५६६, पंक्ति-६, पृष्ठ-६०१, पंक्ति-९ पृष्ठ-१४६, पंक्ति-८ पृष्ठ-२३८, पंक्ति-८, पृष्ठ-४३५, पंक्ति-२-९, पृष्ठ-५५९, पंक्ति-१-२-७-८, पृष्ठ-५६०, पंक्ति-१० पृष्ठ-१२६८, पंक्ति-१-५, पृष्ठ-१२७१, पंक्ति-५ ७३. स्याद्वादकुचोद्यपरिहार ७४. स्याद्वादभङ्ग ७५. हिमवत् ७६. हेतुबिन्दु दूषयेदज्ञ एवोच्चैः, स्याद्वाद्वं न तु पण्डितः । अज्ञप्रलापे सुज्ञानां, न द्वेषः करुणैव तु ॥६४॥ - अध्यात्मोपनिषद्। For Personal & Private Use Only Page #343 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट - १० अनेकान्तजयपताका (परिशिष्ट - १० ) अनेकान्तजयपताकान्तर्गताजैनसम्प्रदायानां नामानि । क्रम सम्प्रदायनाम पृष्ठ तथा पंक्ति १. अन्तर्जेयवादिन् २. अन्तर्जेयवाद ३. असद्विशेषभवनवादिन् । ४. आयाम ५. ज्ञानमात्रवादिन् ६. नैयायिक ७. नैरात्म्यवादिन् ८. पाणिनीय ९. बाह्यार्थवादिन् पृष्ठ-१०८६, पंक्ति-७ पृष्ठ-११२०, पंक्ति-८ पृष्ठ-११९३, पंक्ति-७ पृष्ठ-९१, पंक्ति-२० पृष्ठ-१०६५, पंक्ति-२६ पृष्ठ-३५, पंक्ति-२५, पृष्ठ-८१, पंक्ति-२४, पृष्ठ-५८९, पंक्ति-६ पृष्ठ-११७३, पंक्ति-३, पृष्ठ-११७३, पंक्ति-८ पृष्ठ-११७३, पंक्ति-१९ पृष्ठ-७४५, पंक्ति-३ पृष्ठ-८६८, पंक्ति-१९, पृष्ठ-९७४, पंक्ति-९ पृष्ठ-९७५, पंक्ति-७ पृष्ठ-८८१, पंक्ति-३, पृष्ठ-८८१, पंक्ति-११, पृष्ठ-९६०, पंक्ति-२, पृष्ठ-९६०, पंक्ति-११, पृष्ठ-९७५, पंक्ति-४, पृष्ठ-९७६, पंक्ति-२, पृष्ठ-१०१९, पंक्ति-२, पृष्ठ-१०१९, पंक्ति-६-७, पृष्ठ-१०४७, पंक्ति-१, पृष्ठ-१०४७, पंक्ति-६ पृष्ठ-१०, पंक्ति-२१, पृष्ठ-६०, पंक्ति-११, पृष्ठ-८९, पंक्ति-२१, पृष्ठ-९१, पंक्ति-२०, पृष्ठ-९५, पंक्ति-५, पृष्ठ-२२७, पंक्ति-१७, पृष्ठ-३५९, पंक्ति-२७, पृष्ठ-३८८, पंक्ति-४, १०. बोधमात्रतत्त्ववादिन् ११. बौद्ध For Personal & Private Use Only Page #344 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तजयपताका परिशिष्ट - १० ३४ ROक्रम सम्प्रदायनाम पृष्ठ तथा पंक्ति पृष्ठ-३९४, पंक्ति-२७, पृष्ठ-४६३, पंक्ति-२३, पृष्ठ-४६६, पंक्ति-२०, पृष्ठ-४८३, पंक्ति-५, पृष्ठ-५०५, पंक्ति-३, पृष्ठ-५८३, पंक्ति-२, पृष्ठ-६१९, पंक्ति-२, पृष्ठ-६७८, पंक्ति-२०, पृष्ठ-६८६, पंक्ति-८, पृष्ठ-६९७, पंक्ति-१३, पृष्ठ-७९९, पंक्ति-१, पृष्ठ-७९९, पंक्ति-६, पृष्ठ-७९९, पंक्ति-७, पृष्ठ-८६५, पंक्ति-२०, पृष्ठ-९३६, पंक्ति-४, पृष्ठ-९३८, पंक्ति-३, पृष्ठ-९८७, पंक्ति-२३, पृष्ठ-९८८, पंक्ति-२३, पृष्ठ-९८९, पंक्ति-२४, पृष्ठ-९९०, पंक्ति-२४, पृष्ठ-१०८२, पंक्ति-२५, पृष्ठ-११४६, पंक्ति-१५, पृष्ठ-११७३, पंक्ति-१९, पृष्ठ-११९९, पंक्ति-२६, पृष्ठ-१२०४, पंक्ति-२२, पृष्ठ-१२२०, पंक्ति-२५, पृष्ठ-१३१०, पंक्ति-६, पृष्ठ-१३१९, पंक्ति-२२, पृष्ठ-१३२२, पंक्ति-२५, पृष्ठ-१३५२, पंक्ति-४, पृष्ठ-१३५६, पंक्ति-११, पृष्ठ-१३८८, पंक्ति-७ पृष्ठ-७७७, पंक्ति-१९, पृष्ठ-७७७, पंक्ति-२४, पृष्ठ-७९१, पंक्ति-१७, पृष्ठ-७९१, पंक्ति-२४-२५ पृष्ठ-७९९, पंक्ति-७ पृष्ठ-१२३०, पंक्ति-२, पृष्ठ-१२३०, पंक्ति-५-६, पृष्ठ-१२३०, पंक्ति-२४-२५, पृष्ठ-१२३१, पंक्ति-२२ पृष्ठ-२८, पंक्ति-११, पृष्ठ-११५, पंक्ति-३, पृष्ठ-१९८, पंक्ति-२४, पृष्ठ-९९५, पंक्ति-३, पृष्ठ-९९८, पंक्ति-२४, पृष्ठ-१००२, पंक्ति-२२, पृष्ठ-१००७, पंक्ति-२३, पृष्ठ-१००९, पंक्ति-२६ पृष्ठ-१४०, पंक्ति-८, पृष्ठ-६२२, पंक्ति-१०, पृष्ठ-७९९, पंक्ति-२, पृष्ठ-७९९, पंक्ति-७, पृष्ठ-८५४, पंक्ति-२, पृष्ठ-८५८, पंक्ति-२२, १२. ब्रह्मवादिन् १३. माध्यमिक १४. माहेश्वर १५. मीमांसक १६. योगाचार For Personal & Private Use Only Page #345 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट - १० अनेकान्तजयपताका क्रम सम्प्रदायनाम १७. विज्ञानवादिन् १८. वैशेषिक पृष्ठ तथा पंक्ति पृष्ठ-८६५, पंक्ति-२२, पृष्ठ-८७०, पंक्ति-२४, पृष्ठ-८७१, पंक्ति-२१, पृष्ठ-८७७, पंक्ति-४, पृष्ठ-९७६, पंक्ति-२, पृष्ठ-१०३७, पंक्ति-२, पृष्ठ-१०३७, पंक्ति-८, पृष्ठ-१०४७, पंक्ति-७ पृष्ठ-६९, पंक्ति-५, पृष्ठ-७७०, पंक्ति-९, पृष्ठ-७९९, पंक्ति-७, पृष्ठ-९६९, पंक्ति-७, पृष्ठ-१०३७, पंक्ति-८ पृष्ठ-११७, पंक्ति-२०, पृष्ठ-१५८, पंक्ति-११, पृष्ठ-४२५, पंक्ति-८, पृष्ठ-४८३, पंक्ति-६, पृष्ठ-४८४, पंक्ति-२३, पृष्ठ-८६२, पंक्ति-२२, पृष्ठ-८६३, पंक्ति-२०, पृष्ठ-८६४, पंक्ति-२७, पृष्ठ-८६५, पंक्ति-१९, पृष्ठ-८९७, पंक्ति-२२, पृष्ठ-९०८, पंक्ति-२६, पृष्ठ-९४९, पंक्ति-२५, पृष्ठ-९५२, पंक्ति-६, पृष्ठ-१२२८, पंक्ति-३ पृष्ठ-८००, पंक्ति-१, पृष्ठ-८००, पंक्ति-७ पृष्ठ-६४, पंक्ति-११, पृष्ठ-६४, पंक्ति-१२, पृष्ठ-६६७, पंक्ति-३, पृष्ठ-६६९, पंक्ति-६, पृष्ठ-९८७, पंक्ति-२२ पृष्ठ-३२५, पंक्ति-८, पृष्ठ-५०४, पंक्ति-१०, पृष्ठ-५७२, पंक्ति-५, पृष्ठ-१२०४, पंक्ति-२१, पृष्ठ-१२७०, पंक्ति-३ पृष्ठ-२७३, पंक्ति-२४, पृष्ठ-९०४, पंक्ति-४ पृष्ठ-१४०, पंक्ति-२, पृष्ठ-१४०, पंक्ति-५, पृष्ठ-७९९, पंक्ति-७, पृष्ठ-९०४, पंक्ति-२२, पृष्ठ-९३०, पंक्ति-४, पृष्ठ-९३०, पंक्ति-२२ १९. शब्दब्रह्ममात्रतत्त्ववादिन् २०. शाक्य २१. साङ्ख्य २२. सौगत २३. सौत्रान्तिक स्याद्वादास्वादपराः प्रतियन्ति हि परमतानि विरसानि । नहि माकन्दमुकुलभुग, नन्दति पिचुमन्दतरुषु पिकः ॥३॥ - मार्गपरिशुद्धिः For Personal & Private Use Only Page #346 -------------------------------------------------------------------------- ________________ વિશેષ નોંધ For Personal & Private Use Only Page #347 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #348 -------------------------------------------------------------------------- ________________ ॥सूरिपुरन्दर श्रीहरिभद्रसूरिस्तुतयः ॥ सूर्यप्रकाश्यं क्व नु मण्डलं दिवः, खद्योतकः क्वास्य विभासनोद्यमी। क्व धीशगम्यं हरिभद्रसद्वचः क्वाऽधीरहं तस्य विभासनोद्यतः ॥ -श्रीजिनेश्वरसूरिकृता अष्टकटीका परहिताधाननिबिडनिबुद्धिभगवान् सुगृहीतनामधेयः श्रीहरिभद्रसूरिः ॥ - श्रीमुनिचन्द्रसूरिकृता उपदेशपदवृत्तिः नित्यं श्रीहरिभद्रसूरिगुरवो जीयासुरत्यद्भूतज्ञानश्रीसमलङ्कृताः सुविशदाचारप्रभाभासुराः । येषां वाक्प्रपया प्रसन्नतरया शीलाम्बुसंपूर्णया भव्यस्येह न कस्य कस्य विदधे चेतोमलक्षालनम् ॥ -श्रीप्रभानन्दसूरिकृता जम्बूद्वीपसङ्ग्रहणीवृत्तिः उड्यम्मि मिहिरि भदं सुदिट्ठिणो होइ मग्गदसणओ। तह हरिभद्दायरियम्मि भद्दायरियम्मि उदयमिए ॥ - श्रीजिनदत्तसूरिकृतगणधरसार्धशतकम् श्री सिद्धसेन-हरिभद्रमुखाः प्रसिद्धास्ते सूरयो मयि भवन्तु कृतप्रसादाः । येषां विमृश्य सततं विविधान् निबन्धान् शास्त्रं चिकीर्षति तनुप्रतिभोऽपि मादृक् ॥ - श्रीवादिदेवसूरिकृतस्याद्वादरत्नाकरः हारिभद्रं वचः क्वेदमतिगम्भीरपेशलम् । क्व चाहं जडधीरेष स्वल्पशास्त्रकृतश्रमः ॥ __- श्रीमलयगिरिसूरिकृता धर्मसङ्ग्रहणीवृत्तिः Jan Education into For Personal & Private Use Only Page #349 -------------------------------------------------------------------------- ________________ ॥ सूरिपुरन्दर श्रीहरिभद्रसूरिस्तुतयः॥ मतिर्बोद्धाः ! शुद्धा प्रभवति कथं साऽद्यभवतां, विचारश्चार्वाकाः ! प्रचरति कथं चारुचतुरः । कुतर्कस्तर्कज्ञाः ! किमपि स कथं तर्कयति वः, सति स्याद्वादे श्रीप्रकटहरिभद्रोक्तवचने ॥१॥ ग्रावग्रन्थिप्रमाथिप्रकटपटुरणत्कारवाग्भारतुष्टप्रेड्खद्दर्पिष्ठदुष्टप्रमदवशभुजास्फालनोत्तालबालाः । यद् दृष्ट्वा मुक्तवन्तः स्वयमतनुमदं वादिनो हारिभद्रं, तद् गम्भीरं प्रसन्नं न हरति हृदयं भाषितं कस्य जन्तोः ॥२॥ यथास्थितार्हन्मतवस्तुवादिने निराकृताशेषविपक्षवादिने । विदग्धमध्यस्थनृमूढतारये नमोऽस्तु तस्मै हरिभद्रसूरये ॥३॥ - श्रीयशोदेवमुनिकृता प्रशंसा श्रीहरिभद्रसूरीन्द्रः वारीन्द्र इव विश्रुतः । परतीर्थ्यांस्त्रासयित्वा मृगानिव गुरुर्जयी ॥ - कश्चित् पूर्वमहर्षिः हारिभद्रं वचः क्वेदमतिगम्भीरपेशलम् । क्व चाहं शास्त्रलेशज्ञस्तादृक्तन्त्राऽविशारदः ॥१॥ येषां गिरं समुपजीव्य सुसिद्धविद्यामस्मिन् सुखेन गहनेऽपि पथि प्रवृत्तः । ते सूरयो मयि भवन्तु कृतप्रसादाः श्रीसिद्धसेनहरिभद्रमुखाः सुखाय ॥२॥ - श्रीयशोविजयोपध्यायकृता स्याद्वादकल्पलता सिरिपायलित्तकइ-बप्पभट्टि-हरिभद्दसूरिपमुहाणं ।। किं भणिमो उणज्ज वि न गुणेहिं समो जगे सुकई ॥ - श्रीविजयसिंहसूरिकृता भुवनसुन्दरीकथा भई सिरिहरिभद्दस्स सूरिणो जस्स भुवणरंगम्मि । वाणीविसट्टरसभावमंथरा नच्चए सुइरं ॥ - श्रीलक्ष्मिगणिकृतं सुपार्श्वनाथचरित्रम् Jun Educationnanooni For Personal &Private use only Page #350 -------------------------------------------------------------------------- ________________ 0 41.ગુણરત્નસૂ$િ भला सर्वमङ्गलमाङ्गल्यं, सर्वकल्याणकारणम् / प्रधानं सर्वधर्माणाम्, जैनं जयति शासनम् // प्रार्थनासूत्रम्। 20EE 4 5years. સરિપદરજીતવા Anekantjaypataka णिव्वाणमग्गे वरजाणकप्पं पणासियासेसकुवाईदप्पं / मयं जिणाणं सरणं बुहाणं, णमामि णिच्चं तिजगप्पहाणं // कल्लाणकंदंसूत्रम् / 09428500401 For Personal & Private Use Only