SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ १२५५ अनेकान्तजयपताका - > तिमिरमालोच्यतामेतदिति । (१०८) किमत्रालोच्यम् ? तत्स्वभावत एव तन्नियमसिद्धेः सर्वस्य सुस्थितत्वात् । तथाहि-तयोरेव हेतु-फलयोः स स्वभावो येन स एव तस्यैव हेतुस्तदेव च तस्यैव फलमिति । अतोऽशेषतत्कालभाविभावसाधारणत्वेऽपि तदनन्तरभावित्वस्य अपरत्र तत्स्वभावत्वाभावात् अस्यैव च नियमहेतुत्वात् तद्भावसिद्धिरिति । किमत्रालोच्यम् ? तत्स्वभावत एव-हेतुफलस्वभावत एव तन्नियमसिद्धेः-हेतुफलभावनियमसिद्धेः सर्वस्य सुस्थितत्वात् किमत्रालोच्यमिति ? एतदेव भावयति तथाहीत्यादिना। तथाहीति पूर्ववत् । तयोरेव हेतु-फलयो:-विवक्षितयोः स स्वभावो येन-स्वभावेन स एव-विवक्षितः तस्यैव-विवक्षितस्य हेतुः तदेव च-विवक्षितं तस्यैव-विवक्षितस्य हेतोः फलमिति । अतः-अस्मात् स्वभावात् अशेषतत्कालभाविभावसाधारणत्वेऽपि कस्येत्याहतदनन्तरभावित्वस्य । अपरत्र-अविवक्षितहेत्वादौ तत्स्वभावत्वाभावात् कारणात् अस्यैव અનેકાંતરશ્મિ .... (જૈનમતે તેવા દોષો ન આવે, કારણ કે જૈનમતે પ્રતિનિયત હેતુનું પ્રતિનિયત કાર્યમાં પરિણમન મનાય છે. એટલે જેમાં પરિણમન થાય તે જ કાર્ય અને જેનું પરિણમન થાય તે જ કારણ - એમ પ્રતિનિયત કાર્ય-કારણભાવની વ્યવસ્થા નિબંધ ઘટી જાય.) એટલે હે બૌદ્ધો ! એકવાર મોહતિમિરને દૂર કરીને, તમે એકદમ બરાબર વિચાર કરો... (તો જ તમને વાસ્તવિક તત્ત્વનો ખ્યાલ આવશે.) પ્રતિનિયતતાસાધક બૌદ્ધપ્રલાપ - (૧૦૮) બૌદ્ધઃ (પૂર્વપક્ષ) : હેતુ અને ફળનો તેવો સ્વભાવ છે અને તેનાથી જ પ્રતિનિયત હેતુ-ફળભાવનું નિયમન સિદ્ધ થઈ જશે... આમ અમારા મતે બધું સુરક્ષિત જ હોવાથી, અહીં વિચારવાનું શું? આ જ વાતને સમજાવવા ભાવના કહે છે – વિવક્ષિત કાર્ય-કારણનો (=ઘટ-મૃદુનો) એવો સ્વભાવ છે, કે જે સ્વભાવના આધારે, (૧) વિવક્ષિત (માટીરૂપ) પદાર્થ ઘટનું જ કારણ બને, અને (૨) વિવક્ષિત (ઘટરૂપ) પદાર્થ, માટીનું જ કાર્ય બને. આ સ્વભાવના આધારે જ, હેતુની અનંતર થવાપણું; કાર્ય વખતે થનારા વિશ્વગત તમામ * આટલી અકાઢ્ય યુક્તિઓ આપ્યા પછી પણ તે વાતને તે સમજતો નથી અને તે વિશે વિચારવાનું બાજુ પર મુકીને હજી પોતાના કુતર્કો રજુ કરે છે. તેનું પરિણામ તો શૂન્યમાં જ પર્યવસિત થવાનું; એ ગ્રંથકારશ્રી આગળ જણાવશે. ૨. ‘તમવિસિરિત' ત T-પાઠ: | Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005536
Book TitleAnekantjaipataka Part 05
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy