SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ अनेकान्तजयपताका ( 8: (૨૩૩) યજ્બોમ્-‘સ્થાવેતત્ મિનેન( રૂત્થમ્) અસમવિના મુવિસ્મયજળ भावनावादेन ? कृत्स्नकर्मक्षयान्मोक्षः, स च कायसन्तापलक्षणेन तपसा प्रागुपात्ताशुभकर्मनिर्जरणतोऽनागतस्य चौकरणेनेत्याशङ्क्य तदप्यसत् कायसन्तापस्य कर्मफलत्वात्' इत्यादि, तदपि भगवदर्हन्मताश्रवणसूचकमेव केवलं नेष्टार्थसाधकमपि तप: , १३७९ *બાળા * सिद्धौ इत्यलं प्रसङ्गेन ॥ यच्चोक्तं मूलपूर्वपक्षे एव-स्यादेतत् किमनेनेत्यादि यावत् कायसन्तापस्य कर्मफलत्वादित्यादि, तदपि किमित्याह - भगवदर्हन्मताश्रवणसूचकमेव केवलं नेष्टार्थसाधक* અનેકાંતરશ્મિ હવે આ પ્રસંગથી સર્યું... બૌદ્ધની આ બધી વાતોનું અમે ‘આત્મસિદ્ધિ' નામના ગ્રંથમાં વિસ્તારથી નિરાકરણ કર્યું છે. નિષ્કર્ષ ઃ જો વસ્તુઓને અશુચિ-દુઃખરૂપ માનો, તો બુદ્ધજ્ઞાનસંબંધી અધિકૃત બોધને પણ અશુચિદુઃખરૂપ માનવો પડશે ! એટલે તેવો એકાંત યોગ્ય નથી. તેથી દરેક વસ્તુ કથંચિદ્ જ અનાત્મકઅનિત્ય - અશુચિ અને દુઃખરૂપ છે, એવું ફલિત થૈયું. * પૂર્વપક્ષીનું વચન ઈષ્ટાર્થ-અસાધક (૨૩૩) બીજું મૂળ પૂર્વપક્ષમાં (પાના નં. ૫૩-૫૪ ૫૨) તમે - “જૈન : ‘અનાત્મક વગેરે ભાવનાઓથી અનાસક્તભાવ, તેનાથી વૈરાગ્ય-મોક્ષ' એવા હકીકતમાં અસંભવિત, માત્ર ભોળા જીવોને વિસ્મય પમાડનાર ભાવનાવાદથી શું ? ખરેખર તો સંપૂર્ણ કર્મના ક્ષયથી જ મોક્ષ થાય અને કર્મનો ક્ષય, કાયસંતાપરૂપ છટ્ટ-અઠ્ઠમ વગેરે તપથી - (૧) પૂર્વે ઉપાર્જન કરેલા અશુભ કર્મની નિર્જરા દ્વારા, અને (૨) નવા કર્મો ન ક૨વા દ્વારા – થાય છે.” - આવી જૈનોના નામે ‘આશંકા’ ઉપાડીને તમે જે કહ્યું હતું કે – “એકાંતવાદી : તમારી વાત અસત્ છે, કારણ કે કાયસંતાપ તો (નારકીને થનારા કાયસંતાપની જેમ) કર્મના ઉદયરૂપ છે, તો આવા કર્મોદયરૂપ કાયસંતાપથી મોક્ષ થતો હશે ?” . વગેરે તમે જે તર્કો રજૂ કર્યા હતા, તે બધું પણ માત્ર ભગવાન - અરિહંતનાં મતનું અશ્રવણ સૂચવે છે, બાકી હકીકતમાં એ ઇષ્ટ અર્થને સિદ્ધ કરતું નથી. : (ભાવ એ કે, જૈનો કાયસંતાપને જ તપ માને છે, એવી પૂર્વપક્ષની માન્યતા છે અને એ માન્યતાના આધારે તેનું નિરાકરણ કરવા તે તર્કો રજૂ કરે છે... પણ પૂર્વપક્ષીને એ ખબર જ નથી કે, * આવું કહીને ગ્રંથકારશ્રીએ તમામ એકાંત માન્યતાઓનો નિરાસ કર્યો. * હકીકતમાં જૈનો તેવું માનતા નથી, પણ પૂર્વપક્ષીએ ભ્રમથી જૈનો પ૨ તેવો આરોપ મૂક્યો છે. ૨. દ્રષ્ટન્ટે ૧૩-૧૪તમે પૃપ્તે ।૨. ‘જારળભાવના' રૂતિ -પાટ: । રૂ. ‘વાડરળે' રૂતિ -પાટ: I ૧૨-૪તમે પૃષ્ઠ । Jain Education International For Personal & Private Use Only ४. द्रष्टव्ये www.jainelibrary.org
SR No.005536
Book TitleAnekantjaipataka Part 05
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy