SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ધિક્કાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता १३८० **** * स्वरूपापरिज्ञानात् । न खलु कायसन्तापरूपं तप इत्यार्हतः कृतान्तः । (२३४) किं तर्हि ? ज्ञानसंवेगशमगर्भं क्षायोपशमिकभाववृत्ति क्लिष्टकर्मक्षयहेतु विशिष्टावबोध વ્યરહ્યાં છે मपि । कथं न साधकमित्याह-तपःस्वरूपापरिज्ञानात् । कथमपरिज्ञानमित्याह-न खलु-नैव कायसन्तापरूपं तप इति आर्हतः कृतान्तः-आर्हतः सिद्धान्तः । कि तर्हि ? ज्ञानसंवेगशमगर्भम्, ज्ञानाद्यभावे तदभावात् । एतदेव विशेष्यते क्षायोपशमिकभाववृत्ति औदयिकभावनिषेधेनेति । एतदेव विशेष्यते क्लिष्टकर्मक्षयहेतु, अस्मिन्नेव विषये तपसो विधानात् । - અનેકાંતરશ્મિ . જૈનો તપનું સ્વરૂપ કોઈ અલગ જ માને છે (માત્ર કાયસંતાપરૂપ નહીં.) એટલે જૈનમંતવ્ય જાણ્યા વિનાનું માત્ર પ્રલાપ પૂરતું પૂર્વપક્ષીનું કથન છે.) પ્રશ્ન: “તપ કાયસંતાપરૂપ છે' - એવો અરિહંતનો સિદ્ધાંત નથી? ઉત્તર : ના, નથી. પ્રશ્નઃ તો (અરિહંતમતે) તપનું સ્વરૂપ કેવું છે? ઉત્તર : તમે ખૂબ સરસ પ્રશ્ન કર્યો. તો જુઓ - ને આહંતમતે તપનું આબેહુબ સ્વરૂપ છે (૨૩૪) (૧) જ્ઞન, સંવેગ અને શમથી જે ગર્ભિત હોય... (જ્ઞાન વગેરે ન હોય, તો હકીકતમાં એ તપ જ ન કહેવાય.) (૨) કર્મના ક્ષયોપશમથી જન્ય ક્ષયોપથમિક ભાવમાં જે રહેનારો હોય. (એટલે એ તપ વખતે મોહનીયાદિ કર્મથી જન્ય સંકલ્પ-વિકલ્પો, વિષય-કષાયો, આશંસાઓ, ક્રોધ વગેરે ઔદયિકભાવોઃ કર્મોદયજન્ય ભાવો ન હોવા જોઈએ, નહીંતર તો એ તપ ઔદયિક ભાવમાં રહેનારો બની જાય અને તો વાસ્તવમાં એ તપ જ ન રહે અથવા તો આ વ્યવચ્છેદપરક વિશેષણ સમજવું. નરકનો કાયસંતાપ ઔદયિક છે, તેનો આનાથી વ્યવચ્છેદ થયો.) (૩) જે ક્લિષ્ટ કર્મોના ક્ષયનું કારણ બનતું હોય... (આસક્તિ, લાલસા વગેરે ક્લિષ્ટ કર્મોથી ઊભી થાય છે. એટલે હકીકતમાં તો એ ક્લિષ્ટ કર્મોના ક્ષય માટે જ તપ કરવાનું વિધાન છે. શુભઅધ્યવસાયરૂપ તપથી સત્તાગત કર્મો ક્ષીણ થાય અને અશુભભાવજન્ય કર્મબંધનો નિરોધ થાય.) કે હવે ગ્રંથકારશ્રી નવ વિશેષણોથી તપનું સુંદર સ્વરૂપ બતાવી રહ્યા છે. * 'ज्ञानमेव बुधाः प्राहुः, कर्मणां तापनात् तपः । तदाभ्यन्तरमेवेष्टं, बाह्यं तदुपबृंहकम्।' -इति ज्ञानसारः ३१/१ * 'विशिष्टज्ञानसंवेगशमसारमतस्तपः । क्षायोपशमिकं ज्ञेयमव्याबाधसुखात्मकम् ॥' - इति अष्टकम् ११४८ * 'निकाचितानामपि कर्मणां यद्, गरीयसां भूधरदुर्धराणाम् । विभेदने वज्रमिवातितीव्र, नमोऽस्तु तस्मै तपसेऽद्भुताय ॥ - इति शान्तसुधारसे ९/४ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005536
Book TitleAnekantjaipataka Part 05
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy