SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ મધર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ११९२ मात्रम् । तच्च सर्वासतामविशिष्टम् । इति कथं ततस्तस्यैवोत्पादः ? (४२) तस्यैव तथास्वभावत्वादिति चेत्, असत्तामात्रगोचरमिदमस्य अकारणवत्सलत्वं न तदविशेषे વ્યાધ્યા . तदतिरेकेण-अधिकृतशक्त्य(व्यक्त्य ?)तिरेकेण, अपि तु तत्सत्तामात्रम्-अधिकृतकारणसत्तामात्रमेकान्तेनैकस्वभावं तच्च-तत्सत्तामात्रं सर्वासतामविशिष्टमेकस्वभावतया । इति-एवं कथं ततः-तत्सत्तामात्रात् तस्यैव-विवक्षितस्य कार्यस्यासत उत्पाद इति सर्वासदविशिष्टतया तस्य न युक्तोऽयमित्यभिप्रायः । एतदनादृत्य आह-तस्यैव-तत्सत्तामात्रकस्य तथास्वभावत्वात्विवक्षितासज्जननस्वभावत्वात् । इति चेत्, एतदाशङ्कयाह-असत्तेत्यादि । असत्तामात्रगोचरं वस्तुस्थित्या इदं-तथास्वभावत्वं नाम अस्य-अधिकृतसत्तामात्रस्य अकारणवत्सलत्वम - અનેકાંતરશ્મિ . જુદી નથી, પણ કારણસત્ત્વમાત્ર જ છે અને આવું એકાંત એકસ્વભાવી સત્ત્વમાત્ર તો જેમ અસત્ઘટક્ષણ વિશે છે, તેમ તમામ અસત્ પદાર્થ વિશે અવિશેષ છે, સમાન છે. (કારણ કે તે એક સ્વભાવી હોવાથી, જુદા જુદા અસત્ પદાર્થ વિશે, તે જુદું જુદું નથી.) તો આવા સત્ત્વમાત્રરૂપ કારણથી, વિવક્ષિત ( ઘટક્ષણરૂપ) અસત્ કાર્ય જ ઉત્પન્ન થાય એવું શી રીતે ઘટે ? (અભિપ્રાય છે કે, તેવું કારણસત્ત્વ તો ખરવિષાણાદિ તમામ અસત્ વિશે અવિશેષસમાન છે. એટલે તેનાથી કોઈ પ્રતિનિયત અસત્ જ ઉત્પન્ન થવાનું બંધારણ બિલકુલ યોગ્ય નથી. કારણમાં શક્તિરૂપે કાર્યનું અસ્તિત્વ માનીએ, તો તેનાથી અમુક પ્રતિનિયત કાર્યની ઉત્પત્તિ સંગત થાય, પણ તે તો તમને માનવું નથી.) (૪૨) બૌદ્ધ: મત્ર શુદ્ધસત્ત્વરૂપ તે કારણનો જ તેવો (=વિવક્ષિત અસતને જ ઉત્પન્ન કરવાનો) સ્વભાવ માની લઈએ તો? સ્યાદ્વાદીઃ શુદ્ધસત્વરૂપ કારણનું, તમે જે તથાસ્વભાવપણું કહ્યું, તે પણ પરમાર્થથી તો માત્ર અસત્ત્વને જ વિષય કરનારું છે. (અમુક - પ્રતિનિયત અસત્ત્વને નહીં. કારણ કે પ્રતિનિયત અસદ્જનનસ્વભાવ માનવા તો શક્તિરૂપે કાર્યનું અસ્તિત્વ માનવું પડે, અન્વય માનવો પડે, જે તમને માન્ય નથી. એટલે તો તે તથાસ્વભાવ; પ્રતિનિયત અને ઉત્પન્ન કરવારૂપ નહીં, પણ અસમાત્રને ઉત્પન્ન કરવારૂપ ફલિત થશે.) તો આવું અકારણવત્સલત્વ (=તમામ અસત્ વિશે વાત્સલ્ય ધરાવનારૂ) પ્રતિનિયત અવધિ છે આટલા બધા તર્કો રજુ કર્યા પછી પણ બૌદ્ધ, તે બધી વાતોનો અનાદર કરીને, હજી પોતાની વાહિયાત દલીલો ઊભી કરે છે. १. 'विवक्षितसज्जनन०' इति पूर्वमुद्रितपाठः, अत्र तु ङ-पाठः। २. 'मात्रे गोचरं' इति ङ-पाठः । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005536
Book TitleAnekantjaipataka Part 05
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy