________________
अधिकार: )
व्याख्या - विवरण - विवेचनसमन्विता
१३७०
सन्तानानां प्राप्तमित्ययं सुतरामसमञ्जसकारी, न चसतो ग्रहणमपीत्यप्रमाणकमेतत् ।
*વ્યાણા
सद् भवति ? ततश्चेत्यादि । ततश्च एवं च संति अननादित्वमपि सन्तानानां प्राप्तमसद्भवनेन कादाचित्कतया इत्ययम्-अभ्युपगमः सुतरामसमञ्जसकारी । न चासतः - एकान्ततुच्छस्य ग्रहणमपि इन्द्रिययोगाभावेनेत्यप्रमाणकमेतदिति अधिकृतासत्त्वम् । आह-नाप्रमाणकम् ।
* અનેકાંતરશ્મિ
થઈ ગયું ? (શું સદ્ વસ્તુ સર્વથા અસત્ થાય ?)
અથવા જો બુદ્ધજ્ઞાનરૂપ સદ્ વસ્તુ પણ અસત્ થતી હોય, તો ખવિષાણ વગેરે અસદ્ વસ્તુઓ પણ સત્ કેમ ન થાય ?
(આશય એ કે, જેમ સદ્ વસ્તુ સ્વભાવપરાવર્તન કરીને અસત્ બને છે, તેમ અસદ્ વસ્તુ પણ સ્વભાવપરાવર્તન કરીને સત્ કેમ ન બને ?)
(૨૨૭) (તતÆ=) અને એટલે અસદ્ વસ્તુ પણ સત્ થાય એવું માનો, તો સંતાનોનું અનાદિપણું નહીં રહે... કારણ કે અસત્ પણ થતું હોવાથી સંતાનો કાદાચિત્ક ફલિત થશે... (અને કાદાચિત્ક વસ્તુ અનાદિ ન જ હોય.)
(તાત્પર્ય : સંતાન એટલે ક્ષણપરંપરા... બૌદ્ધમતે દરેક વસ્તુઓની ક્ષણપરંપરા અનાદિ મનાય છે... પણ ઉપર કહ્યા મુજબ જો અસત્ પણ થાય, તો કો'ક સંતાન એવી પણ મનાશે કે જે પૂર્વે અસત્ હતી ને હમણાં સત્ થઈ છે. અને આ સંતાન તો પૂર્વે અસત્ હોવાથી તેનું અનાદિપણું નહીં રહે અને એ રીતે તો તમામ સંતાનોમાં અનાદિપણું શંતિ થઈ જશે...)
આમ, બુદ્ધજ્ઞાનને અસત્ માનવામાં પુષ્કળ દોષો આવે છે, એટલે આ (=બુદ્ધજ્ઞાનને અસદ્ માનવારૂપ) અભ્યુપગમ તો સુતરાં અસમંજસકારી છે.
(ન વાસતો પ્રહળમપિ) વળી જો બુદ્ધજ્ઞાન અસ=એકાંતે તુચ્છરૂપ હોય, તો તે વિશે ઇન્દ્રિયનો વ્યાપાર ન થવાથી તેનું ગ્રહણ પણ નહીં થાય ! (ભાવ એ કે, જો આર્યપુદ્ગલો ખવિષાણની જેમ એકાંતે તુચ્છ જ હોય, તો તો તેઓ અવસ્તુરૂપ થવાથી, તેઓનું કોઈપણ પ્રમાણથી ગ્રહણ જ નહીં વિવરામ્ .
*
तदा असन्तोऽपि खरविषाणादयः किमिति सन्तो न भवन्तीत्यर्थः ? ||
૬
85. अननादित्वमपीति । यदा सदपि सद् भवतीत्यभ्युपगम्यते तदा कश्चित् सन्तानः पूर्वमसन्नेव सन्नित्यभ्युपगमः प्राप्नोतीत्यर्थः ।।
86. ન ચાલત:-ાન્તતુચ્છસ્ય ગ્રહળમપીતિ | વિ હ્રીઁાર્યવુાના પાન્નત વ તુચ્છા: અર
૧. ‘વાસન્તો પ્રહળ૦’ રૂતિ -પા: ।૨. ‘સતિ અનશનાઙ્ગિ' કૃતિ ૩-પાઃ । રૂ. પૂર્વમુદ્રિતેઽત્ર ‘7 અનાવિત્વ॰' કૃતિ પા:, અત્ર H-પ્રતપાઃ । ૪. ‘ત્યમ્યુન૦' કૃતિ ૩-પાટ: I ૮. પૂર્વમુદ્રિતઽત્ર ‘અનાત્વિ॰' કૃતિ પા:, અત્ર Nप्रतपाठः । ૬. પૂર્વમુદ્રિàત્ર ‘સન્તાનપૂર્વમાત્રસન્નેવ' કૃતિ પા:, અત્ર N-પ્રતપાન: 1
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org