SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ १३९१ अनेकान्तजयपताका क्षतेरित्येतदङ्गत्वेन मोक्षविद्यासाधनपूर्वक्रियारूपैवानित्यत्वादिभावना, तथाविधपरि પર વ્યાધ્યા भ्युपगमाच्च । अत एवाह-तथालोकाभ्युपगमक्षतेः । इति-एवमेतदङ्गत्वेन, प्रक्रमादधिकृतध्यानाङ्गत्वेन मोक्षविद्यासाधनपूर्वक्रियारूपैव । केत्याह-अनित्यत्वादिभावना । 'आदि'शब्दादशरणत्वादिग्रहः । यथोक्तम् "भावयितव्यमनित्यत्वमशरणत्वं तथैकताऽन्यत्वे । अशुचित्वं संसारः कर्माश्रवसंवरविधिश्च ॥ निर्जरणलोकविस्तरधर्मस्वाख्याततत्त्वचिन्ताश्च । વો: સુહુર્તમત્વ વ માવના દ્વારા વિશુદ્ધ: " અનેકાંતરશ્મિ ... છે, કારણ કે (૧) ક્રિયાનું કર્મરૂપી ફળ જગતમાં સ્પષ્ટપણે દેખાય છે... ચૌર્ય વગેરે ક્રિયાઓ દ્વારા કર્મબંધ અને તેના દ્વારા ફાંસી વગેરે કવિપાકો એ બધું જગમાં પ્રસિદ્ધ છે, અને (૨) સયોગી કેવલીઓને પણ ક્રિયાના કારણે ઐર્યાપથિક ( ક્રિસમસ્યસ્થિતિક) કર્મબંધ મનાયો છે. એટલે ક્રિયાઓ કર્મનું કારણ નથી – એવું કહો, તો દષ્ટ-ઈષ્ટનો વિરોધ થાય જ. (એટલે જ ગ્રંથકારશ્રી કહે છે કે -) એવું માનવામાં લોક અને અભ્યાગમની ક્ષતિ થાય, માટે તેવું ન માનવું. તેથી ક્રિયાઓ હોય ત્યાં સુધી કર્મો શરૂ જ રહે, એટલે એ ક્રિયાઓને રોકવા યોગનિરોધરૂપ શુક્લધ્યાન અનિવાર્ય છે. બસ, આ શુક્લધ્યાનના અંગરૂપે (=સાધનરૂપે) જ અમે અનિત્યતા-અશરણતા વગેરે ભાવનાઓને માની છે. આ ભાવનાઓ, મોક્ષરૂપી વિદ્યાને સિદ્ધ કરવા માટે પૂર્વક્રિયારૂપ (=પૂર્વભૂમિકારૂપ) છે. ભાવનાઓના પ્રકાર દર્શાવતા પૂર્વાચાર્યોએ કહ્યું છે કે – (૧) અનિત્યતા, (૨) અશરણતા, (૩) એકત્વ, (૪) અન્યત્વ, (૫) અશુચિત્વ, (૬) સંસારભાવના, (૭) કર્માશ્રવભાવના, (૮) કર્મસંવરભાવના, (૯) કર્મનિર્જરાભાવના, (૧૦) ધર્મસ્વાખ્યાતભાવના, (૧૧) પદાર્થસ્વરૂપ-વિચારણા, અને (૧૨) બોધિનું અત્યંત દુર્લભપણું – આ બાર વિશુદ્ધ ભાવનાઓ ભૌવવી જોઈએ.” (પ્રશમરતિ શ્લો) ૧૪૯/૧૫૦) જ આમ, ધ્યાનરૂપ તપની પૂર્વભૂમિકા તરીકે ભાવનાનો ઉલ્લેખ છે. તેથી તેઓ પરૂપ જ સાબિત થાય અને એટલે ક્લેશો તપથી ત્યાજ્ય છે, એવું જ ફલિત થાય. આમ, આગળ પણ એ ઉપસંહાર ધ્યાનમાં રાખવો. * 'अनित्यत्वाशरणते भवमेकत्वमन्यताम् । अशौचमाश्रवं चात्मन् संवरं परिभावयेत् । कर्मणो निर्जरां धर्मसूक्ततां लोकपद्धतिम् । बोधिदुर्लभतामेतां भावयन्मुच्यसे भवात् ॥' - इति श्रीशान्तसुधारसे १/७-८। પૂ. વિનયવિજયજી મ.એ “શાંતસુધારસ” નામના ગ્રંથમાં બાર ભાવનાઓનું સુવિશદ નિરૂપણ કરેલ છે, ૨. “છિમિત્વાદ' રૂતિ ટુ-પ8: I ૨-૩. માર્યા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005536
Book TitleAnekantjaipataka Part 05
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy