SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ મથાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता १३९० ************** भावनापूर्वकत्वात् तदनिष्पत्तौ ध्यानासिद्धेः । न च सर्वथा योगनिरोधलक्षणलेश्यातीतानुपमशुक्लध्यानव्यतिरेकेण मोक्षः, (२४५) क्रियाभावे तन्निबन्धनकानुपरतेः, अन्यथा न तस्या मनागपि कर्महेतुत्वम्, न चैतद् दृष्टेष्टाविरोधि तथालोकाभ्युपगम વ્યારા ध्यानस्य भावनापूर्वकत्वात् । भावनापूर्वकत्वं च तदनिष्पत्तौ-भावनाऽनिष्पत्तौ ध्यानासिद्धेः कारणात् । न चेत्यादि । न च सर्वथा-एकान्तेन योगनिरोधलक्षणं च तत् लेश्यातीतपरमशुक्लध्यानं चेति विग्रहः, तद्व्यतिरेकेण मोक्षो न च । कथमित्याह-क्रियाभावे सति तन्निबन्धनकानुपरते:-क्रियानिबन्धनकानुपरतेः । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-अन्यथा न तस्याः-क्रियाया मनागपि कर्महेतुत्वम्, तद्भावेऽपि तदभावोपपत्तेः । न चैततु-अकर्महेतुत्वं दृष्टेष्टाविरोधि, किन्तु विरोध्येव, इह क्रियाफलदर्शनात् सयोगकेवलिनोऽपि ईर्यापथकर्मबन्धा ...... અનેકાંતરશ્મિ ....... ધ્યાન એ તારૂપ છે અને એ ધ્યાન ભાવનાપૂર્વક જ થાય છે. તેનું (=ભાવનાપૂર્વક જ ધ્યાન થવાનું) કારણ એ કે, (તનિષ્પત્તિૌ=) ભાવન નિષ્પન્ન થયા વિના (ધ્યાના સિદ્ધ) ધ્યાન થઈ શકે નહીં. (આત્મા પૂર્વે અનિત્ય વગેરે ભાવનાઓથી ભાવિત હોય, તો જ તેને શુભધ્યાન થઈ શકે, અન્યથા નહીં.) અને (૧) યોગનિરોધરૂપ, મન-વચન-કાયાના વ્યાપારોને રોકવારૂપ, (૨) વેશ્યાતીત, વેશ્યા વિનાની અલેશી અવસ્થામાં થનારા આવા અનુપમ “શુક્લધ્યાન' વિના (સર્વથાક) નિશ્ચ મોક્ષ થઈ શકે નહીં. (અર્થાતુ આવા શુક્લધ્યાનથી જ મોક્ષ થઈ શકે.) (૨૪૫) તે આ પ્રમાણે – ચોથું શુક્લધ્યાન યોગનિરોધરૂપ (=ક્રિયાનિરોધરૂપ) છે. એટલે તે શુક્લધ્યાન ન થાય તો ક્રિયાઓ શરૂ જ રહે. હવે જો ક્રિયાઓ શરૂ રહે, તો તે ક્રિયામૂલક કર્મ પણ શરૂ જ રહે (અર્થાત્ તે ક્રિયાઓથી જે કર્મો બંધાતા હતા, તે કર્મોનો પણ ઉપરમ થાય નહીં.). પૂર્વપક્ષઃ કર્મબંધ તો પરિણામને આધીન છે, ક્રિયાને નહીં. ઉત્તરપક્ષ : ના, એવું નથી. (અન્યથાગ) જો ક્રિયાઓ શરૂ હોવા છતાં પણ કર્મબંધ ન થાય એવું કહો, તો તે ક્રિયાઓ કર્મનું કારણ નહીં બને, કારણકે (કારણ હોય તો કાર્ય થાય જ, હવે) અહીં તો ક્રિયા હોવા છતાં પણ કર્મો આવતા નથી (એ પરથી ફલિત થાય છે કે, ક્રિયા કર્મનું કારણ નથી જ.) અને ક્રિયા કર્મનું કારણ ન બને” એ વાત કાંઈ દૃષ્ટ-ઇષ્ટને અવિરોધી નથી, પણ વિરોધી જ છે આવું કહીને ગ્રંથકારશ્રીએ ધ્યાનતપની ભૂમિકા તરીકે ભાવનાનો ઉલ્લેખ કર્યો અને તેની અનિવાર્યતા જણાવી. હવે ધ્યાનની અનિવાર્યતા જણાવે છે. ૨. ‘તાનુપમત્તે ' રૂતિ થાત્ ા રૂ. પૂર્વમુદ્રિતે ‘ પથ ' તિ ૨. “ફર્મવલ્પાનપરન્તઃ' તિ -પટિ: I પાઠ:, મત્ર G-H-પ્રતિપાd: I Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005536
Book TitleAnekantjaipataka Part 05
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy