SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ १३८९ अनेकान्तजयपताका तस्योक्तवत् कुशलपरिणामरूपत्वात्, तदङ्गत्वेन तु ब्रह्मचर्यभिक्षाटनादिवत् तदभिधानादिति ॥ (२४४) किञ्च भावनाऽपि नस्तपोभेद एव, ध्यानस्य तपोरूपत्वात्, तस्य च * વ્યાધ્યા રે सन्तापस्य-पराभिमतस्य तत्त्वतः - परमार्थेन तपस्त्वानभ्युपगमात् । तस्येत्यादि तस्य-तपसः ૩વત્-યથોત્તમ્ । તથા જિમિત્યાહ-શ પરિામપાત્, તવ ગ્વેન-શલરિणामाङ्गत्वेन पुनर्ब्रह्मचर्यभिक्षाटनादिवदिति निदर्शनं तदभिधानात् -कायसन्तापाभिधानात् कायक्लेशवचनेन इति ॥ अभ्युच्चयमाह किञ्चेत्यादिना । किञ्च भावनाऽपि नः - अस्माकं तपोभेद एव । कथं द्वादशभेदमध्ये भाव इत्याह- ध्यानस्य तपोरूपत्वात् । यदि नामैवं ततः किमित्याह-तस्य च* અનેકાંતરશ્મિ ... વિજ્ઞાનમાં મળશુદ્ધિ શી રીતે કરે ? (કપડા પર પાણી નાંખવાથી કાંઈ ઘડાનો મળ શુદ્ધ ન થાય, તેમ કાયાને ક્લેશ પહોંચાડવાથી કાંઈ વિજ્ઞાન શુદ્ધ ન થાય. તો તેવા કાયસંતાપથી મતલબ શું ? ) સ્યાદ્વાદી : (ઉત્તરપક્ષ :) ઉપરોક્ત કથનથી તમારી આ વાત પણ નિરાકૃત જ છે, કારણ કે તમે જે (માત્ર કાયક્લેશરૂપ) કાયસંતાપ કહો છો, તે તો પરમાર્થથી અમને તપ તરીકે સ્વીકૃત જ નથી. અમને તો પૂર્વે કહ્યા મુજબ ‘કુશળપરિણામ' જ તપ તરીકે સ્વીકૃત છે. હા, અમે કાયક્લેશરૂપ કાયસંતાપ કરવાનું કહીએ છીએ, પણ એ તો બ્રહ્મચર્ય-ભિક્ષાટન વગેરેની જેમ કુશળપરિણામના અંગરૂપે (=સાધનરૂપે) કહીએ છીએ (બાકી મુખ્ય તપરૂપે નહીં.) (ભાવ એ કે, જેમ બ્રહ્મચર્ય, ભિક્ષાટન વગેરે કુશળપરિણામના સાધનભૂત છે, તેમ કાયક્લેશરૂપ કાયસંતાપ પણ કુશળપરિણામના સાધનરૂપ છે. એટલે હકીકતમાં તપ તો કુશળપરિણામરૂપ જ છે, માત્ર તેના સાધન તરીકે આ બધાનો સ્વીકાર કરવામાં આવે છે.) (૨૪૪) બીજી વાત, તમે જે કહો છો કે – “ક્લેશો તો ભાવનાઓથી ત્યાજ્ય છે” – તો તેમાં ‘ભાવના’ શું છે - એ તમને ખબર છે ? અમારા મતે એ ભાવના પણ એક પ્રકારના તપનો જ ભેદ છે. (એટલે હકીકતમાં અમારી અભિપ્રેત વાત જ સિદ્ધ થાય છે કે, ક્લેશો ભાવનાથી ત્યાજ્ય છે. તપથી ત્યાજ્ય છે.) પ્રશ્ન ઃ તમે તપના બાર ભેદ કહો છો, તેમાં ભાવનાનો શેમાં સમાવેશ થાય છે ? ઉત્તર : ધ્યાનરૂપ ભેદની ભૂમિકામાં તેનો સમાવેશ થાય છે. (આ વાતને વિસ્તારથી જણાવે છે.) જુઓ - * વિવરામ્ . विज्ञाने इति कथमन्यत्र मलप्रलयप्रत्यलं भवेदिति ? ।। ( 8: -> ૧. પૂર્વમુદ્રિતે ‘માપ્રલયં પ્રત્ય॰' કૃતિ પા:, અત્ર N-પ્રતપાટ: I Jain Education International For Personal & Private Use Only ܀ www.jainelibrary.org
SR No.005536
Book TitleAnekantjaipataka Part 05
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy