SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता ११७० कर्ता स एवोपभोक्तेति । तथाहि- (२२) यः कुशले प्रवर्त्तते स यद्यपि तदैव सर्वथा विनश्यति तथापि निरुध्यमानः स्वानुरूपकार्योत्पादनसमर्थं सामर्थ्य विज्ञानसन्ततौ आधाय - વ્યાસ્ત્ર ... ...... ... ....... य एव सन्तानः कर्ता सामान्येन स एव भोक्तेति, यथोक्तमस्मवृद्धैः "यस्मिन्नेव तु सन्ताने आहिता कर्मवासना । फलं तत्रैव सन्ताने कर्पासे रक्तता यथा ॥" तथाहि-यः कुशले प्रवर्त्तते स यद्यपि तदैव-प्रवृत्तिकाल एव सर्वथा विनश्यति तथापि निरुध्यमानः स्वानुरूपकार्योत्पादनसमर्थं सामर्थ्यं विशिष्टं प्रतीत्योत्पादेन विज्ञानसन्ततावाधाय निरुध्यते । यतः सामर्थ्यविशेषादाहितात् उत्तरोत्तरक्षणपरिणामेन અનેકાંતરશ્મિ , તે સામર્થ્યને આધારે જ, તે વ્યક્તિને તેનું ફળ પ્રાપ્ત થાય છે. આ રીતે કર્મ, એક જ જ્ઞાનપરંપરામાં પોતાના સામર્થ્યનું આધાન કરી, ભવિષ્યમાં ફળનું અર્પણ કરે છે જ. તેથી સામાન્યથી જે સંતાન =જ્ઞાનપરંપરા) કર્મનો કર્યા છે, તે જ સંતાન કર્મનો ભોક્તા છે. (અહીં સામાન્યન કહેવાનું તાત્પર્ય એ લાગે છે કે, દરેક જ્ઞાનક્ષણો જુદી જુદી છે. તે છતાં - ઉપાદાન-ઉપાદેયભાવે સંલગ્ન હોવાથી - તેમનો ક્ષણભેદ નજરમાં ન રાખી, સામાન્યથી તે આખી જ્ઞાનપરંપરા એક માનવી અને એટલે તે એક જ જ્ઞાનપરંપરામાં કર્ણ-ભોજ્વભાવ સંગત થઈ જાય.) અમારા વૃદ્ધ પુરુષોએ કહ્યું છે કે – “કપાસમાં લાલ રંગની જેમ, જે જ્ઞાનસંતાનમાં કર્મની વાસના આહિત થઈ હોય, તે જ્ઞાનસંતાનમાં જ તેનું ફળ પ્રાપ્ત થાય છે.” (આશય એ કે, જે બીજમાં લાલ રંગનું આધાન થયું હોય, તે બીજના કપાસમાં જ લાલ રંગ આવે છે અથવા જે કપાસમાં લાલ રંગનું આધાન થયું હોય, તો કપડામાં પણ તે કપાસ પૂરતા ભાગમાં જ લાલ રંગ આવે છે. તેમ જે જ્ઞાનસંતાનમાં કર્મવાસનાનું આધાન થયું હોય, તે જ્ઞાનસંતાનમાં જ તેનું ફળ પ્રાપ્ત થાય છે...) (૨૨) આ જ વાત જણાવવા ભાવના કહે છે - (તથાદિ ) જે વ્યક્તિ કુશલ કાર્યમાં પ્રવૃત્ત થાય છે, તે વ્યક્તિ તો, તે પ્રવૃત્તિકાળમાં જ સર્વથા નષ્ટ થઈ જાય છે. તો પણ તે જયારે નાશ પામે ત્યારે તે પોતાના અનુરૂપ કાર્યને ઉત્પન્ન કરવામાં સમર્થ એવા સામર્થ્યને, વિજ્ઞાનપરંપરામાં અહિત કરીને જ નાશ પામે છે. (ભાવ એ કે, કાર્યની ઉત્પત્તિ કારણને આશ્રયીને થાય છે. એટલે કારણથી જયારે કાર્ય ઉત્પન્ન થાય, ત્યારે તે કાર્યમાં તેના કારણ) દ્વારા વિશિષ્ટ સામર્થ્ય આરિત કરાય છે. તે સામર્થ્યની વિશિષ્ટતા એ જ કે, તે કાર્ય પણ, પોતાના કારણને અનુરૂપ કાર્ય કરવા સમર્થ બની જાય છે.) ૨. સસ્તુનનાર્થ દ્રષ્ટચે ૨૨૬ પૃષ્ઠ ૨. “તને સમર્થ' રૂતિ -પઢિ: રૂ. અનgqI Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005536
Book TitleAnekantjaipataka Part 05
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy