SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ મધર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता १३६८ सर्वज्ञत्वमसमञ्जसं चैतत् । ( २२५) न च तदपरग्राह्यमित्यज्ञातप्रलापोक्तिमात्रं तद्यજ વ્યારહ્યા अनालम्बनेन । ततश्च परित्यक्तमस्य-आर्यपुद्गलस्य सर्वज्ञत्वम् । सर्वं न जानात्यकिञ्चिज्ञोऽयमिति प्राप्तम् । असमञ्जसं चैतत् । उपचयमाह न चेत्यादिना । न च तत्-बोधमात्रमपर અનેકાંતરશ્મિ બુદ્ધજ્ઞાનથી કોઈપણ વસ્તુનો અવગમ નહીં થાય ! કારણ કે વિષયથી અજન્ય બુદ્ધજ્ઞાન તો નિરાલંબન થઈ ગયું. ભાવાર્થ જો બુદ્ધજ્ઞાન વિષયભૂત વસ્તુને આશ્રયીને થાય, તો એના દ્વારા એ વસ્તુને જાણવી શક્ય બને... પણ બુદ્ધજ્ઞાન જો ઉપાદાનરૂપ બોધક્ષણથી જ ઉત્પન્ન થાય - વિષયભૂત વસ્તુથી ઉત્પન્ન ન થાય - તો એના દ્વારા વિષયભૂત કોઈ વસ્તુ ન જણાય... કારણ કે, વિષયથી અજન્ય બુદ્ધજ્ઞાન નિરાલંબન થઈ ગયું, તેનું કોઈ આલંબન (=વિષય) ન રહ્યું. હવે જો એ બુદ્ધજ્ઞાનથી કંઈ ન જણાય, તો તો બુદ્ધપરમાત્માનું સર્વજ્ઞપણું ત્યક્ત થઈ ગયું ! (સર્વ વસ્તુ જાણનારને સર્વજ્ઞ કહેવાય. હવે આ બુદ્ધ તો ઉપર કહ્યા મુજબ કંઈ જાણતો નથી, તો એ “સર્વજ્ઞ શી રીતે કહેવાશે? ઉપરથી એ કંઈ ન જાણનાર હોવાથી “અકિંચિદ્રજ્ઞ' કહેવાશે...) એટલે તો અસમંજસતા ઊભી થશે. (બુદ્ધ ભગવાન અસર્વજ્ઞ હોય, એવું તમને જરાય ઇષ્ટ નથી. પણ તમારી નિર્વિચાર માન્યતા પ્રમાણે એવું બધું પણ ફલિત થવા લાગશે.) (૨૨૫) વળી આવું બુદ્ધજ્ઞાન, બીજા કોઈ વ્યક્તિ વડે ગૃહીત થઈ શકશે નહીં. (તાત્પર્ય એ કે, બુદ્ધજ્ઞાન જો માત્ર સ્વસંવેદનરૂપ હોય - વિષયથી અજન્ય હોવાથી જો વિષયરૂપ આલંબનથી શૂન્ય હોય - તો તો એ બુદ્ધજ્ઞાન ગ્રાહ્ય બને નહીં, બીજા જ્ઞાનથી ગૃહીત થાય નહીં, કારણ કે તમારી જ માન્યતા છે કે, આલંબનશૂન્ય જ્ઞાન ગ્રાહ્ય બને નહીં. અથવા બુદ્ધિજ્ઞાન બીજા કોઈ જ્ઞાનને ઉત્પન્ન કરતું નથી, એટલે તે કોઈનું આલંબન (=વિષય) પણ નથી બનતું (નાર વિષય: એ નિયમ અહીં ધ્યાનમાં લેવો.) અને તો એ બુદ્ધજ્ઞાન, બીજા જ્ઞાનથી ગ્રાહ્ય પણ ન બને... નહીંતર તો ઘટજ્ઞાનથી અનાલંબન=અવિષય એવો પટ પણ ગ્રાહ્ય બનશે !) આમ, બુદ્ધજ્ઞાન અપરથી ગ્રાહ્ય નથી, એટલે બીજું કોઈ તેને જાણતું નથી અને તો “સંત " વિવરણ છે 81. अनालम्बनेनेति । न विद्यते आलम्बनं यस्य तदनालम्बनं तेन । यदि हि विषयवस्त्वालम्ब्योत्पन्नं स्याद् बुद्धज्ञानं तदा तत् किञ्चिज्जानीयात् । यदा तु स्वोपादानक्षणमात्रात् तदुत्पद्यते तदा न किञ्चित् તેનાવચિત તિ | 82. अपरग्राह्यमिति । अपरेण-बुद्धव्यतिरिक्तेन गृह्यते यत् तदपरग्राह्यम् । अयमभिप्राय:-यदेतद् बुद्धस्य ज्ञानं तद् यदि स्वसंविदितबोधमात्रमेवाभ्युपगम्यते तदा अन्येन केनापि न तद् गृह्यते इत्यायातम् । अनालम्बनस्याग्राह्यत्वेन भवद्भिरभ्युपगमात् ।। જ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005536
Book TitleAnekantjaipataka Part 05
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy