SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ १३६७ अनेकान्तजयपताका चेत्, किमत्र ज्ञापकमिति वाच्यम् । “असंस्कृतप्रभाविता ह्यार्यपुद्गलाः" इति वचनम् । (२२४) कः खलु अस्यार्थः ? किमुपादानमात्रजन्मानः किं वा असन्त एवेति ? यद्याद्यः पक्षो बोधमात्राद् बोधमात्रजन्मेति न तेन कस्यचिदवगमः । ततश्च परित्यक्तमस्य - વ્યારથી જ इति चेत्, एतदाशङ्कयाह-किमत्र ज्ञापकमिति वाच्यम् । “असंस्कृतप्रभाविता हि आर्यपुद्गलाः" इति वचनं ज्ञापकम् । एतदाशङ्कयाह-कः खल्वस्यार्थो वचनस्य ? किमुपादानमात्रजन्मान आर्यपुद्गलाः किं वा असन्त एवेति ? उभयथाऽपि दोषमाह-यद्याद्यः पक्षो बोधमात्रादुपादानात् बोधमात्रजन्म इति-एवं न तेन कस्यचिदवगमो बोधमात्रेण અનેકાંતરશ્મિ .... જનક બને અને ક્યાંક ન પણ બને. સ્યાદ્વાદીઃ પણ તમે અહીં એ કહો કે “બુદ્ધ અસંસ્કૃત છે, સામગ્રીથી જન્ય નથી' – એ વાતમાં પ્રમાણ શું? અર્થાત્ એ વાતને જણાવનારું શું કોઈ વચન છે? (આશય એ કે સામગ્રી કારણ છે, એ માન્યતા વૈકલ્પિક હોવાનું પ્રમાણ છે?) બૌદ્ધ : હા, જરૂર જુઓ – “સંસ્કૃતપ્રભાવિતા હિં કાર્યપુદ્રના: ' - આ વચન છે. તે એ જ જણાવે છે કે, (આર્યપુદ્ગલો=) બુદ્ધ આત્માઓ, (હિં=) ખરેખર (અસંસ્કૃત=) સામગ્રીથી ઉત્પન્ન થયા વિના જ (પ્રભાવિતા:=) જન્મને પામ્યા છે... (એ પરથી ફલિત થાય છે કે, બુદ્ધ આંત્માઓ સામગ્રીથી જન્ય નથી.) (૨૨૪) સ્યાદ્વાદીઃ એ વચનનો અર્થ શું? (જો સામગ્રીથી જન્ય નથી તો) શું એ બુદ્ધજ્ઞાન (૧) ઉપાદાન માત્રથી ઉત્પન્ન થનાર છે, કે (૨) માત્ર અસદ્ જ છે? – આ બેમાંથી તમે કયો પક્ષ સ્વીકારશો ? - (૧) પ્રથમપક્ષનું નિરાકરણ : જો માત્ર બોધરૂપ ઉપાદાનથી એ બોધમાનરૂપ બુદ્ધજ્ઞાન ઉત્પન્ન થાય એવું કહો, તો એ .............................................. વિવUF .. .... 79. असंस्कृतप्रभाविता हीति । असंस्कृता:-सामग्र्या: अनिष्पादिता: सन्तः प्रभवम्-उत्पादं प्राप्ता દિ-પુરમ્ | 80. પાઈપુરાના રૂતિ આ યુદ્ધાત્માન: || જ અહીં આત્મા એટલે જ્ઞાન સમજવું. બૌદ્ધમતે જ્ઞાનપરંપરાથી જુદી કોઈ આત્મા નામની વસ્તુ જ નથી. હવે બુદ્ધનું આ જ્ઞાન, રૂપ-આલોક વગેરે કારણસામગ્રીથી જન્ય હોતું નથી, એવું બૌદ્ધનું કહેવું છે, તે વિશે હવે ગ્રંથકારશ્રી પ્રશ્ન કરે છે. ૨. આવા સન્ત તિ' ત -પાઠ: . ૨. પૂર્વમુદ્રિતે ‘સામધૂય:' રૂત પાઠ:, સત્ર N-Jતપ: | Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005536
Book TitleAnekantjaipataka Part 05
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy