SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ (૩) – એક અક્ષર પણ ન બોલવો જોઈએ, એવું વિધાન છે, પણ તે અગીતાર્થને લઈને.. બાકી વચનવિભક્તિકુશળ ગીતાર્થ, શ્રુતસાપેક્ષ રહીને ઔચિત્યપૂર્વક આખો દિવસ બોલે, તો પણ એ વચનગુપ્તિસંપન્ન કહેવાય છે. દશવૈકાલિકનિયુક્તિમાં આવતી આ વાત પણ અનેકાંતને જ જણાવે છે ને? > ઉત્સર્ગથી સાધુને એક પગલા જેટલો પણ ગમનવ્યાપાર નથી કરવાનો, કરે તો દોષ! પણ ગુરુ કે ગ્લાનાદિનું કાર્ય ઉપસ્થિત થાય, ત્યારે ગમન ન કરે તો દોષ ! આવશ્યકનિયુક્તિમાં આવતી આ વાર્ત પણ અનેકાંતને જ સિદ્ધ કરે છે ને? મોક્ષ ક્રિયાનિરોધરૂપ છે, એટલે તેને સાધવા ક્રિયાઓ અટકાવવી જ રહી. પણ તે છતાં મોક્ષને મેળવવા, સ્વાધ્યાય વગેરે ક્રિયાઓનું સેવન અનિવાર્ય જણાવ્યું છે. તે વાતે પણ અનેકાંતને જ સાબિત કરે છે. – અવિનીત - અપરિણતને સામાન્ય શ્રતનું અર્પણ પણ વિપ્રતિષિદ્ધ છે. જ્યારે પરિણતને વીસ વર્ષના પર્યાય પછી અપાતું શ્રત પણ દીક્ષાપર્યાયના બે-એક વર્ષમાં આપી શકાય છે. સંવિગ્ન ગીતાર્થોની આ દીર્ધદષ્ટિસંપન્ન સામાચારી પણ અનેકાંતને સિદ્ધ નથી કરતી? – “આધાકર્મભોજીને કર્મબંધ થાય એ વાત સાચી, પણ તેમાંય એકાંત નથી. પુષ્ટાલંબનને સામે રાખીને મોટા દોષને અટકાવવા તેનું સેવન કરવામાં આવે, તો કર્મબંધ ન પણ થાર્ય. હા, પુરાલંબન છે ‘વયવિરસન્નો વોર્થ વવિરં વિયાતો दिवसंपि भासमाणो तहवि वयगुत्तयं पत्तो ॥२९१||- दशवैकालिकनियुक्तौ । © 'एगग्गस्स पसंतस्स न होंति इरियाइया गुणा होति । गंतव्वमवस्सं कारणंमि आवस्सिया होइ ॥६९३।। आवश्यकनियुक्तौ । છે. “મોક્ષઃ સર્વપિરમતિ સર્વયિનિરોધે સાધથિતુમારબ્ધ વિમર્થ સ્વાધ્યાયતિપુ ચિવિશેપેડુ યત્નઃ ર્તવ્યતયોતિe: ? રૂલ્યાશદિ -... "सज्जायाइणिओगा चित्तणिरोहेण हंदि एएसि। कल्लाणभायणत्तं वइदिणमचियत्थचिंताए ॥९३॥" स्वाध्यायादिक्रिययाऽसत्क्रियानिवृत्तिः, तस्यां च काष्ठाप्राप्तायां निर्विकल्पपरिणामाभिमुख्ये वढेर्दाह्यं विनाश्यानुविनाशवत् स्वयमेव स्वनाशे, मोक्षोऽप्यर्थादुपपत्स्यत इति न कश्चिद्विरोध इति फलितम् ॥९३॥' उपदेशरहस्य श्लोक-९३ मूल-टीका। * ‘થાના યોનિતીર્થોચ્છેદ્યાત્વના | સૂત્રતાને મહાવો ત્યાના પ્રવક્ષતે !' જ્ઞાનસાર: | * 'आहाकम्माइं भुंजंति अण्णमण्णे सकम्मुणा । उवलित्ते वियाणिज्जा अणुवलित्तेत्ति वा पुणो ॥' सूत्रकृताङ्गसूत्रम् । 'ईर्याद्यशुद्ध्यार्तध्यानप्रवृत्तौ च बहुदोषप्रसङ्गात्, अन्यथा तद्भोगे षट्कायोपमर्दपापाऽनिवृत्तेः, अत आभ्यामेव स्थानाभ्यामेकान्ततो गृहीताभ्यामनाचारं विजानीयात् ।' उपदेशरहस्यवृत्तौ श्लो० १०१ । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005536
Book TitleAnekantjaipataka Part 05
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy