SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ १२११ अनेकान्तजयपताका (પ8: भेदादभेदो युक्तः, अव्यभिचारनियमात् । इह तु नैवमित्यहेतुकौ विश्वस्य भेदाभेदौ स्याताम् । तद्व्यतिरिक्तश्च न कश्चिद् भावः । इति सर्वे भावा अपरतन्त्रोत्पत्तयः स्युरिति ॥ (६३) स्यान्मतम्-भिन्नस्वभावेभ्यो भिन्नस्वभावमेव सञ्जायते, कारणव्यापारविरचितानामसङ्कीर्णत्वात् कार्यस्वभावविशेषाणाम्, यथा विषयेन्द्रियमनस्कारबल ... ચાહ્યા છે .... भेद एव स्यात् कार्यस्य, एवमभेदात्-कारणगतात् अभेदो युक्तः कार्ये । कुत इत्याहअव्यभिचारनियमाद्धेतोः । इह तु-प्रक्रमे नैवमनेकस्मादेकभावाङ्गीकरणेन इत्यहेतुकौ विश्वस्यजगतः भेदाभेदौ स्यातां उक्तवदुभयत्र नियमाभावात् । तद्व्यतिरिक्तश्च-भेदाभेदव्यतिरिक्तश्च न कश्चिद् भावो नाम । इति-एवं सर्वे भावा अपरतन्त्रोत्पत्तयः-कारणनिरपेक्षजन्मानः स्युનિત્યનિષ્ઠ વૈતન્ . स्यान्मतम्-भिन्नस्वभावेभ्यो भिन्नस्वभावमेव जायते, कारणेभ्यः कार्यमिति प्रक्रमः । कुत इत्याह-कारणव्यापारविरचितानामसङ्कीर्णत्वात् हेतोः । केषामित्याह-कार्यस्वभावઅનેકાંતરશ્મિ ... એકરવભાવી એક કારણથી, માત્ર એક જ કાર્ય થાય, જુદા જુદા અનેક કાર્ય નહીં. આવું તમને અભિપ્રેત છે. પણ હવે તે સિદ્ધ થાય નહીં.) તેનું કારણ એ કે, ઉપર કહ્યા મુજબ કારણભેદ હોવા છતાં પણ તમે કાર્યનો અભેદ માની લીધો. (૬૨) જો કારણભેદથી કાર્યભેદ એવો કાર્ય-કારણભાવ માનો, તો તેને અકબંધ રાખવા, અભેદથી ભેદ કે ભેદથી અભેદ ન મનાય, કારણ કે તેવું માનવામાં અન્વય-વ્યતિરેક વ્યભિચાર આવે... અને તેથી તમારે કારણઅભેદથી કાર્યઅભેદ પણ માનવો જ પડે. પણ અહીં તો તમે, અનેકથી પણ એકભાવની ઉત્પત્તિ માની લીધી. (એટલે કારણભેદથી ભેદ ન માન્યો અને એટલે કારણ-અભેદથી કાર્ય-અભેદ પણ માનવાની જરૂર ન રહે.) પણ એ કાર્યભેદ-કાર્યઅભેદ છે તો ખરો જ. તો એ કોના કારણે? (જે કારણ હતું – કારણભેદ અને કારણ-અભેદ; એની વ્યવસ્થા તો તમે તોડી નાંખી) એટલે જગતમાં વિદ્યમાન તે બે ભેદ-અભેદને નિહેતુક માનવા પડશે! (કારણ કે ઉપર કહ્યા મુજબ તેના કારણનું કોઈ નિયમન ન રહ્યું.) એટલે, અનેક કારણોથી એક કાર્ય માનવાનો વિકલ્પ જરાય સંગત નથી. (૬૩) બૌદ્ધઃ (પૂર્વપક્ષ) : જુદા જુદા સ્વભાવવાળા કારણોથી, (fમત્રસ્વભાવ=નેઋવિશેષત્મસ્વભાવઋ) જુદા જુદા અનેક વિશેષો જેમાં છે તેવા સ્વભાવવાળું કાર્ય ઉત્પન્ન થાય છે. તેનું કારણ એ કે, જુદા જુદા કારણના વ્યાપારથી ઉભા થયેલા કાર્યસ્વભાવના વિશેષો, અસંકીર્ણ=પરસ્પરઅમિશ્રિત ભિન્ન ભિન્ન રૂપ છે. (એટલે કાર્ય પણ જુદા જુદા અનેક વિશેષવાળા સ્વભાવરૂપે જ ઉત્પન્ન થાય.) ૨. ‘માવેગોડમિન્ન' ત -પઢિ: | Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005536
Book TitleAnekantjaipataka Part 05
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy