SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता १२१० (६१) न च कारणमप्यनेकमेकस्वभावस्य कार्यस्य जनकम् । यदि स्यान्नेदानीं भिन्नस्वभावेभ्यः सहकारिभ्यः कार्योत्पत्तौ कारणभेदो भेदकः स्यात्, ततश्चाभेदोऽपि नाभेदको भवेत्, कारणभेदेऽप्यभेदात् । (६२) यदि भेदाद् भेद एव स्यात्, एवम જ વ્યારહ્યા છે.. विकल्पान्तरमधिकृत्याह-न च कारणमप्यनेकं-रूपादि एकस्वभावस्य कार्यस्य जनकं-ज्ञानादेः । यदि स्यादनेकमेकस्वभावस्य तन्नेदानी भिन्नस्वभावेभ्यः सहकारिभ्यःरूपादिभ्यः कार्योत्पत्तौ-विज्ञानादिभावेऽपि । किमित्याह-कारणभेदो भेदकः स्यात्, अनेकेभ्य एकोत्पत्तिरिति भावः । ततश्च-एवं च सति अभेदोऽपि कारणगतो नाभेदको भवेत् कार्ये । कथमित्याह-कारणभेदेऽपि उक्तवदभेदात् कार्यस्य । एतदेव भावयति-यदि भेदात्-कारणगतात् અનેકાંતરશ્મિ છે હવે આ પ્રસંગથી સર્યું. નિષ્કર્ષ એટલે હે બૌદ્ધો ! પૂર્વે કહેલા સાત વિકલ્પમાંથી પહેલા ત્રણ વિકલ્પો તો તમારા મતે બિલકુલ ઘટતા નૈથી. (હવે ગ્રંથકારશ્રી, ચોથા વિકલ્પની અસંગતિ જણાવે છે ) * ચતુર્થ વિકલ્પની અસંગતિ (૬૧) (૪) રૂપ, મનસ્કાર, ઇન્દ્રિય વગેરે અનેક કારણો, ભેગા મળી જ્ઞાનાદિરૂપ એકસ્વભાવી કાર્યના જનક છે, એવું તો ન માની શકાય. કારણ કે જો અનેક પણ એકસ્વભાવી કાર્યના જનક હોય, તો હવે, જુદા જુદા સ્વભાવવાળા રૂપાદિ સહકારીઓથી જ્ઞાનાદિરૂપ જુદા જુદા કાર્યો થવા છતાં પણ, તે કારણભેદ, કાર્યોનો ભેદક નહીં બને. તેનું કારણ એ કે, તમે અનેક કારણોથી પણ એકસ્વભાવી કાર્યની ઉત્પત્તિ માની લીધી. ભાવાર્થ રૂપ, ઇન્દ્રિય, સંનિકર્ષ, પૂર્વજ્ઞાનક્ષણાદિની સામગ્રીથી જ્ઞાન ઉત્પન્ન થયું. અહીં કારણો ભિન્ન છે અને તેઓથી થનારું કાર્ય એક છે. તો હવે, રૂપથી રૂપ, જ્ઞાનથી જ્ઞાન - એમ ભિન્ન કારણોથી ભિન્ન કાર્ય નહીં માની શકાય, કારણ કે ભિન્ન કારણો, એક કાર્યને ઉત્પન્ન કરી શકે છે. એટલે હવે કારણભેદ, કાર્યોનો ભેદક નહીં બને. બીજી આપત્તિ એ કે, કારણનો અભેદ પણ કાર્યના અભેદને સિદ્ધ કરનાર નહીં બને (એકાંત આ સંદર્ભઃ પૂર્વે (પૃ. ૧૧૭૫ ૫૨) જણાવ્યું હતું કે, કાર્ય-કારણ વિશે સાત વિકલ્પો છે. તેમાં પહેલા ત્રણ વિકલ્પો એ કે, કેવા હેતુથી કાર્ય ઉત્પન્ન થાય ? (૨) નષ્ટ, (૨) અનન્ટ, કે (૩) નખાનષ્ટ ? આમાંથી બે વિકલ્પ તો ઘટતા જ નથી. ત્રીજો વિકલ્પ જો કે યથાર્થ છે, પણ બૌદ્ધને એ સ્વીકૃત નથી. એટલે તેના મતે તો ત્રણે વિકલ્પો અસંગત છે. ૪. ૨. “નૈqમાવી ' રૂતિ -પd: I ૨. “તતશ મેવોfg' ત -પઢિ: 1 રૂ. ‘ન મેટ્રો ' ત -પાઠ: ‘માવતી તન્નેવાની' તિ ટુ-પાઠ:, ‘માવસ્થ સત્ નેવાની' ત પૂર્વમુદ્રિતપીઠ: I Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005536
Book TitleAnekantjaipataka Part 05
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy