SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ધિક્કાર:). व्याख्या-विवरण-विवेचनसमन्विता १२१४ विषयादिभिः क्रियन्ते, तद्वत् तदव्यतिरिक्तबोधरूपकारिभिर्मनस्कारादिभिरपि । इति सर्वसर्वजन्यत्वे तद्व्यवस्थाऽनुपपत्तिः । (६६) तदनुपपत्तिश्च न विषयात् तदाकारत्वसम्भवो बोधरूपाभेदात् । न चासम्भवः, तदाकारत्वात् । तथा न मनस्कारो बोधरूपજ શાસ્ત્રી અ ને कारणभेदैः क्रियन्ते, तद्वत्-इत्थमेव तदव्यतिरिक्तबोधरूपकारिभिः-विज्ञानाव्यतिरिक्तबोधरूपकरणशीलैः मनस्कारादिभिरपि । इति-एवं सर्वसर्वजन्यत्वे सर्वेषां-विषयनिर्भासितादीनां सर्वजन्यत्वे-अशेषमनस्कारादिजन्यत्वे सति निरंशैकविज्ञानाव्यतिरेकेण तद्व्यवस्थाऽनुपपत्तिः-विषयनिर्भासितादिव्यवस्थाऽनुपपत्तिः । तदनुपपत्तिश्च-विषयनि सिताद्यनुपपत्तिश्च मूलत एव । एनामेवाह-(न) विषयात्-नीलादेः तदाकारत्वसम्भवः-नीलाद्याकारत्वसम्भवः, અનેકાંતરશ્મિ .. વિજ્ઞાન એકરૂપ હોવાથી, તેનાથી અભિન્ન વિષયકારતાદિ ધર્મો પણ પરમાર્થથી એકરૂપ ફલિત થશે. એટલે તો તે વિષયાકારતા, જેમ વિષયથી કરાય છે, તેમ વિજ્ઞાનની સાથે અભિન્ન એવા બોધરૂપને કરનારા મનસ્કારથી પણ તે કરાશે ! (અર્થાત્ મનસ્કારથી પણ તે વિષયાકારતા થવા લાગશે !) અને એ રીતે બધા (=વિષયાકારતા વગેરે) બધાથી ( મનસ્કાર આદિથી પણ) થવા લાગશે, તો તો તે વિષયાકારતા આદિની વ્યવસ્થા જ સંગત નહીં થાય. ભાવાર્થ : વિષયાકારતા-બોધરૂપતા વગેરે બધા ધર્મો જ્ઞાનથી અભિન્ન છે, જ્ઞાનરૂપ-એકાંત એકરૂપ છે. અને હવે આવું માનવાથી, એ વિષયાકારતા માત્ર વિષયથી નહીં, પણ મનસ્કારથી પણ થવા લાગશે ! કારણ કે તે વિષયાકારતા અને બોધરૂપતા – બંને એક જ્ઞાનથી અભિન્ન હોવાથી એકરૂપ છે. એટલે હવે મનસ્કારથી જયારે બોધરૂપતા ઉત્પન્ન થશે, ત્યારે તે બોધરૂપતાથી અભિન્ન વિષયાકારતા પણ ઉત્પન્ન થશે જ... અને તેથી તો મનસ્કારથી પણ વિષયાકારતા ઉત્પન્ન થઈ કહેવાશે ! એ જ રીતે બોધરૂપતા પણ માત્ર મનસ્કારથી નહીં, પણ વિષયથી પણ ઉત્પન્ન થવા લાગશે ! અને એ રીતે જો બધા બધાથી ઉત્પન્ન થવા લાગશે, તો તો તે વિષયાકારતા આદિની વ્યવસ્થા જ સંગત નહીં થાય. (તદ્દનુપત્તિશ..) વિષયાકારની વ્યવસ્થાની અનુપપત્તિ અને વિષયાકારની પોતાની પણ અનુપપત્તિ થશે. તે આ રીતે - (૬૬) તેવું માનવામાં બે મોટા દોષ આવે છેઃ (૧) વિરોધસંભવ, અને (૨) ઈતર-પત્તિ... આ બંને દોષો આપણે વિષયાકારતાદિ ધર્મોને લઈને વિચારીએ – (ક) વિષયાકાતા: (૧) નીલાદિ વિષયથી, જ્ઞાનમાં નીલાદિ-આકારતા નહીં આવે. કારણ કે તે આકારતા તો રૂ. ‘તથા મનો ' ત -પઢિ: I ૨. ‘તિરિજીવો.' ત -પઢિ: ૨. “પોપરિ.' તિ -પઢિ: ૪. “જિયન્ત તદ્ધિત્વ(O?)મેવ ત૮૦' તિ ટુ-પાઠ:I Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005536
Book TitleAnekantjaipataka Part 05
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy