SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ १२३९ अनेकान्तजयपताका OM हेत्वभावादिति ।(८८) एतदप्यसत्, तदन्वयोपलब्धिमन्तरेण तावतां तत्स्वभावत्वनियमे तप्तमाषकव्यतिरेकेण प्रतिपादनोपायाभावात् ॥ (८९) किञ्चैवमप्यनेकैककारणे न कारणभेदो भेदकः स्यादित्यनिवृत्तः प्रसङ्गः । વ્યા છે .... एतदप्यसत् परोदितम् । कथमित्याह-तदन्वयोपलब्धिमन्तरेण तेषां-कारणभेदानां विशिष्टसामण्यन्तोऽन्वयोपलब्धिमन्तरेण निरन्वयनश्वरतया तावतां तत्स्वभावत्वनियमे सति । किमित्याह-तप्तमाषकव्यतिरेकेण तप्तमाषक:-शपथविशेषः तमन्तरेण प्रतिपादनोपायाभावात्, निरन्वयानन्तरभावित्वमात्रस्य तदन्याविशेषादित्यर्थः ॥ अभ्युच्चयमाह किञ्चेत्यादिना । किञ्च एवमपि-उक्तनीत्या अनेकेषामेककारणे सति । - અનેકાંતરશ્મિ ...... ઉત્પત્તિ, વિવક્ષિત કારણસામગ્રીગત કારણથી જ થશે, તંતુ વગેરેથી નહીં. (૮૮) સ્યાદ્વાદીઃ તમારી આ વાત પણ અસત્ છે. કારણ કે તે કારણો નિરન્વય નશ્વર હોવાથી, તેમનો પોતાના કાર્યરૂપ વિશિષ્ટ કારણસામગ્રીમાં અન્વય થાય નહીં.. અને અન્વયે વિના, તે કારણસામગ્રીગત કારણોનો, તેવો અતિશયવિશિષ્ટ સ્વભાવ કહેવામાં, સોગંદ સિવાય બીજો કોઈ ઉપાય નથી. ભાવાર્થ તમારું કહેવું છે કે, પૃથ્વી વગેરે કારણસામગ્રીમાં તેવો અતિશય, પોતાના કારણોના આધારે આવે છે. તેવો અતિશય તંતુ વગેરેમાં નથી આવતો. હવે એ પૂર્વેક્ષણગત કારણો તો નિરન્વય નષ્ટ થઈ જાય છે, તેઓનો પોતાના કાર્યોમાં અંશતઃ પણ અન્વય થતો નથી. (જો અન્વય થતો હોત, તો માની શકાત કે તેવો અતિશય માત્ર તેઓમાં જ છે, તંતુ વગેરેમાં નહીં.) પણ તે પૂર્વેક્ષણગત કારણથી તો, (ઉત્તરક્ષણરૂ૫) પૃથ્વી-તંતુ બંને ઉત્પન્ન થાય છે અને કારણ તો પ્રતિનિયત કાર્યમાં અન્વય વિના જ નિરન્વય નષ્ટ થઈ જાય છે.. એટલે તે કારણથી માત્ર પૃથ્વીમાં જ અતિશયનું આધાન થાય - એવું કહેવામાં સોગંદ સિવાય બીજો કોઈ ઉપાય નથી. (અર્થાત્ માત્ર સોગંદ ખાઈને તમે તેવું કહી શકો છો. બાકી હકીકતમાં તેવું સાબિત કરવા, તમારી પાસે કોઈ યુક્તિ નથી.) ફલિતાર્થ એ કે, તે કારણથી, જેમ પોતાના અનંતરભાવી પૃથ્વીમાં અતિશયનું આધાન કરાય છે, તેમ પોતાના અનંતરભાવી તંતુમાં પણ અતિશયનું આધાન કરી જ શકાય છે અને તો તંતુમાં પણ કાર્યજનન અતિશય આવશે અને એટલે તો પ્રથમકારણજન્ય કાર્ય; તંતુથી પણ ઉત્પન્ન થવા લાગશે ! તેથી અનેક કારણોથી એક કાર્યની ઉત્પત્તિ, કમિપિ સંગત નથી.. કારણભેદથી કાર્યભેદની વ્યવસ્થા અસમંજસ - (૮૯) બીજી વાત, તમે અનેક કારણોને એક કાર્યનું કારણ માની લો, તો પણ પૂર્વે અમે જે મેટ્રો' ત -પઢિ: પ્રક્ષેપfમો મતિ ૨. “મણને: ૨. ‘વણ ત તદ્ધિત્ર: સ ઈશ્વ કરોતિ નિર્વહક્કર ન ન करणे न कारणभेदो' इति ग-पाठः । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005536
Book TitleAnekantjaipataka Part 05
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy