SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ધિક્કાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता १४०० सामण्यन्तर्गतस्य तथाऽपगमभावात् न न तथास्वभावत्वमपि, तदभावे तदपगमानुपपत्तेः, अपगमे वाऽतिप्रसङ्गात्, सर्वेषां तदपगमापत्तेः, असमञ्जसत्वमिति सूक्ष्मधिया भावनीयम् ॥ - વ્યાહ્યા .. चासौ सामग्री च तावत्सामग्री चित्रतपोरूपा तस्या अन्तर्गतं तावत्सामण्यन्तर्गतं तस्य, कर्मण इति प्रक्रमः, तथा-विशिष्टफलादानेन अपगमभावात् कारणात् न न तथास्वभावत्वम्अभ्युपक्रमणस्वभावत्वमपि, किन्त्वस्त्येव, तदभावे-तथास्वभावत्वाभावे तदपगमानुपपत्तेः અનેકાંતરશ્મિ .. હવે ઉદ્યમી ખેડૂતોનો આવા (અંકુર-અજનક) બીજોને વાવવાદિરૂપ આરંભ, વ્યવહારથી જોવા જઈએ તો નિષ્ફળ જ છે (કારણ કે એ બીજોથી અંકુરા થવાના જ નથી. એટલે હકીકતમાં એ બધી મહેનતો નકામી જ છે.) પણ તેઓમાં ફળજનનયોગ્યતા હોવાથી, તેમનાથી ફળની કલ્પના કરીને, તે બીજાદિને વાવવા વગેરે રૂપ ખેતીવ્યાપાર, નિશ્ચયથી ફળવાન જ છે, એવી લોકમાં શ્રુતિ પ્રવર્તે એટલે તેવા બીજથી વ્યવહારથી ફળ ન મળવા છતાં પણ નિશ્ચયથી ફળજનનયોગ્યતા હોવાથી તેઓમાં પણ ફળની કલ્પના કરીને તેઓ સફળ જ મનાય છે. આ બંને દષ્ટાંતોમાં સ્પષ્ટ જણાય છે કે, તે બંને વ્યાપારી ફળ ન આપવા છતાં પણ લોકમાં સફળ સંભળાય છે. દાષ્ટ્રતિક તેમ તપાગ્નિનો ઉપક્રમ લાગવાથી જો કે એ કર્મ ફળ નથી આપવાનું, પણ તેમાં ફળજનનયોગ્યતા રહી હોવાથી, નિશ્ચયથી તો એ કર્મ સફળ જ કહેવાય. (એટલે તેની વિફલતા સિદ્ધ થાય નહીં.) હવે ગ્રંથકારશ્રી, કર્મનો ઉપક્રમસ્વભાવ સિદ્ધ કરે છે - ને કર્મની ઉપક્રમસ્વભાવતા ને (૨૫૪) વળી, નિશ્ચયથી તો, અલગ-અલગ પ્રકારના તારૂપ સામગ્રીની અંદર રહેલું કર્મ, તેવા વિશિષ્ટ પ્રકારે (°ફળ આપ્યા વિના જ) નષ્ટ થઈ જતું હોવાથી, તેમાં ઉપક્રમણસ્વભાવ નથી – એવું નથી, અર્થાત છે જ. ભાવ એ કે, તપ વગેરે સામગ્રી ભેગી થયે એ કર્મનો ઉપક્રમ થાય છે, અર્થાત્ હ્રાસ-વિનાશ થાય છે – એ પરથી અનુમાન થાય છે, એ કર્મમાં પહેલેથી જ એવો ઉપક્રમણસ્વભાવ હોવો જોઈએ, કે જેથી આ બધી સામગ્રી મળે તેનો ઉપક્રમ-વિનાશ થાય. જો તેનો ઉપક્રમણસ્વભાવ ન માનો, તો તપાદિ સામગ્રીની હયાતીમાં પણ એ કર્મનો અપગમ ઉપપન્ન થાય નહીં. (જનો તેવો સ્વભાવ જ નથી. તેમાં તપનો ઉપક્રમ શી રીતે લાગે? તપાદિની હયાતીમાં પણ એ કર્મનો હ્રાસ-વિનાશ શી રીતે થાય?) ૨. “તમાન ત' તિ -પતિ:૨. “તપોડતસ્થા' રૂતિ 8-પાઠ: Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005536
Book TitleAnekantjaipataka Part 05
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy