SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ १३०१ अनेकान्तजयपताका तथाऽदर्शनात् । (१५२ ) न खलु समयादिनाऽनभिव्यक्तक्षयोपशमः पश्यन्नप्युत्तराधरभावेन धूमानलौ तदन्यभावाविव कश्चित् तयोर्हेतुहेतुमद्भावं प्रतिपद्यते, भूयो धूमदर्शनात् तदनवगतेरिति । (१५३) क्षयोपशमसामर्थ्यादेव तथाऽन्यतरग्रहणतोऽपि तद्भावावगमे .... ચાહ્યા છે न्धनाऽपि अनलादिगतिः । कुत इत्याह-तमन्तरेण-विशिष्टक्षयोपशमं आनन्तर्यतः-आनन्तर्येण उभयदर्शिनोऽपि, प्रक्रमाद् धूमानलदर्शिनोऽपि तदनुपपत्तेः-अनलादिगत्यनुपपत्तेः । अनुपपत्तिश्च क्वचित्-प्रमातरि तथाऽदर्शनात्-उभयदर्शिनोऽप्यनलादिगत्यदर्शनात् । एतदेवाह न खल्वित्यादिना । न खलु-नैव समयादिना-सङ्केत-तपो-विनयादिना अनभिव्यक्तक्षयोपशमः-प्रमाता पश्यन्नप्युत्तराधरभावेन धूमानलौ लोकनीत्या तदन्यभावाविव-अप्रतिबद्धापरपदार्थाविव कश्चित्-प्रमाता तयोः-धूमानलयोः हेतुहेतुमद्भावं-कार्यकारणभावं प्रतिपद्यते । कथं न प्रतिपद्यत इत्याह-भूयः-पुनधूमदर्शनात् सकाशात् तदनवगतेः-अनलाद्यनवगतेः ............ અનેકાંતરશ્મિ ... પ્રશ્ન : શું વિશિષ્ટ ક્ષયોપશમ વિના અગ્નિપ્રતીતિ ન થાય? ઉત્તરઃ ન જ થાય, કારણ કે પૂર્વે જેણે ધૂમ-અગ્નિ બંનેને જોયા છે તેવી વ્યક્તિને પણ, વિશિષ્ટ ક્ષયોપશમ વિના, વહ્નિનો બોધ થતો નથી. તેનું કારણ એ કે, તેવું =ક્ષયોપશમ વિના અગ્નિ-ધૂમ ઉભયદર્શી પ્રમાતાને અગ્નિનો બોધ થઈ જતો હોય એવું) દેખાતું નથી. આ વાતને સમજાવતા ભાવાર્થ કહે છે – (૧૫૨) કોઈ એક પ્રમાતા, પૂર્વે વતિને જૂએ છે અને ત્યારબાદ તરત ધૂમને જૂએ છે. પણ સંકેત, તપ, વિનય વગેરેના સામર્થ્યથી થનાર ક્ષયોપશમ હજી આને અનભિવ્યક્ત (=અપ્રગટ) છે. એટલે જ તે પ્રમાતા પૂર્વાપરભાવે ગૃહીત પણ ધૂમ-અનલને, ઘટ-પટની જેમ પરસ્પર અપ્રતિબદ્ધ (=અસંબદ્ધ) રૂપે જુએ છે અને તે બેનો કાર્ય-કારણભાવ (પૂર્વગૃહીત અગ્નિ કારણ અને પશ્ચાગૃહીત ધૂમ કાર્ય –એવો ભાવ) જાણી શકતો નથી... અને એના પરથી સિદ્ધ થાય છે, તે પ્રમાતાને ફરી ધૂમ દેખવા છતાં અગ્નિનો બોધ થતો નથી. (જો હકીકતમાં કાર્ય-કારણભાવ ગૃહીત હોય, તો આવું ન બને.. ધૂમ દેખવાથી વલિનો બોધ થઈ જ જાય.) તો અહીં પૂર્વાપરભાવે ધૂમ-અનલ દેખવા છતાં પણ તેમના કાર્ય-કારણભાવનો નિશ્ચય અને તેના આધારે ધૂમદર્શનથી વહ્નિનું અનુમાન કેમ થતું નથી? તેનું કારણ શું? કારણ એ જ કે, તેને તેવો ક્ષયોપશમ થયો નથી... તો નાળિયેરદ્વીપવાસીને પણ ધૂમદર્શન થવા છતાં પણ વદ્વિ-અનુમાન ન થવાનું કારણ એ જ કે, તેને તેવો (=સંકેત-તપાદિથી જન્ય) ક્ષયોપશમ થયો નથી. એટલે અમને એ આપત્તિ (નાળિયેરદ્વીપવાસીને પણ ધૂમદર્શનથી અગ્નિ-અવગમની આપત્તિ) અનિવારણીય નથી. ૨. ‘ર્શનૈડણનતા' ત પઢિ: | Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005536
Book TitleAnekantjaipataka Part 05
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy