SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ अधिकार: ) <– व्याख्या - विवरण - विवेचनसमन्विता १३०२ को दोषः ? न कश्चिदन्यः, अपि तु नांदला तदुत्पत्तिरित्यसकृन्निदर्शित एव । यदा हेतुफलयोरणीयसाऽपि कालेन न व्यवधानं न च ध्वंसनाम्नो विनाशस्य हेतुत्वम्, तदानीं कथमंदला तदुत्पत्तिः ? ( १५४) तस्यैव तथाभावाभावतोऽसत्सद्भवनेनेत्यलमनेन पुनः * વ્યારબા - इति । आह-क्षयोपशमसामर्थ्यादेव सकाशात् तथा निरन्वयनाशभावेन अन्यतरग्रहणतोऽपि धूमादिग्रहणमधिकृत्य तद्भावावगमे, प्रक्रमाज्जन्यजनकभावावगमे सति, को दोष: ? एतदाશ યાદ-ન શિવન્ય:-વોષ:, અપિ તુ નાવતા-નાારા તડુત્પત્તિ:-ધૂમાવ્યુત્પત્તિ: ફત્યક્ષ - ત્રિશિત વ ોષઃ । બાહ-યવા હેતુ-તયો:-ાર્ય-વાળયો: અળીયસાપિ વ્હાલેન, अत्यन्तलघुनाऽपीत्यर्थः, न व्यवधानम्, किं तर्हि ? हेतुसमनन्तरमेव फलम् । न च ध्वंसान विनाशस्य प्रसज्यात्मकस्य हेतुत्वं फलं प्रति । तदानीं कथमदला तदुत्पत्तिरिति ? । एतदाशङ्कयाह-तस्यैवेत्यादि । तस्यैव - हेतोः तथाभावाभावतः फलरूपेण भावाभावात् कारणात् અનેકાંતરશ્મિ (૧૫૩) બૌદ્ધ ઃ તો એ રીતે ક્ષયોપશમના સામર્થ્યથી જ, ધૂમ-અનલ બેમાંથી કોઈ એકના ગ્રહણથી પણ તેમના જન્ય-જનકભાવનો નિશ્ચય થઈ જાય તો દોષ શું ? (આશય એ કે, પૂર્વક્ષણગત વહ્નિનો નિરન્વય નાશ થઈ જતો હોવાથી ધૂમક્ષણે તેનું અસ્તિત્વ રહેતું નથી. એટલે હકીકતમાં વહ્નિ-ધૂમનું સાથે ગ્રહણ કદી થતું નથી તો પણ ક્ષયોપશમના સામર્થ્યથી તે બેમાંથી કોઈ એકના ગ્રહણથી પણ તેમનો જન્ય-જનકભાવ જણાઈ જાય, એવું કેમ ન મનાય ? તેમાં દોષ શું ?) સ્યાદ્વાદી : દોષ બીજો કોઈ નહીં, પણ એ જ કે, તે ધૂમાદિની ઉત્પત્તિ ઉપાદાન કારણ વિના ન માની શકાય. એ દોષ અમે અનેકવાર બતાવી દીધો છે. (ભાવ એ કે ક્ષયોપશમથી જ્ઞાન થવામાં વાંધો નથી, પણ અન્વય વિના, ધૂમની ઉત્પત્તિ જ નિર્હેતુક બને – એ અમે કહી ગયા છીએ.) બૌદ્ધ : પૂર્વક્ષણે અગ્નિ અને ઉત્તરક્ષણે તરત ધૂમ - અહીં વચ્ચે થોડા’ક કાળનું પણ આંતરૂં નથી તો પછી ધૂમની ઉત્પત્તિ કારણ વિના શી રીતે કહેવાય ? (કારણ-અનંત૨ તરત જન્ય હોવાથી તેની ઉત્પત્તિ સકારણ જ થઈ છે.) અને ધૂમ-વતિ વચ્ચે વતિના અભાવરૂપ વહ્રિધ્વંસ; એ ધૂમનું કારણ બનતું હોય એવું પણ અમે નથી માનતા (કે જેથી ધૂમ તુચ્છકારણક ફલિત થાય.) એટલે અમારા મતે કારણથી જ ધૂમની ઉત્પત્તિ નિર્બાધ સિદ્ધ છે. તો તમે કેમ કહો છો કે, તમારા મતે કારણ વિના (દળ વિના) ધૂમની ઉત્પત્તિ થઈ રહી છે ? (૧૫૪) સ્યાદ્વાદી : તેવું કહેવાનું કારણ એ કે, તે હેતુ જ ફળરૂપે પરિણમતો નથી અને તો રૂ. ૬. ‘નાવલાત્ તવુ॰’ રૂતિ પૂર્વમુદ્રિતપા:, અત્ર તુ -પાઇ: । ૨. ‘મવજ્ઞાન્ તવુ॰' કૃતિ પૂર્વમુદ્રિતપાઃ । ‘નાારળાત્ તવુ’ રૂતિ પૂર્વમુદ્રિતપાત:, અત્ર તુ ન-પાન: / ૪. ‘મવલાત્ તવુ॰' રૂતિ પૂર્વમુદ્રિતપાન: । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005536
Book TitleAnekantjaipataka Part 05
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy