SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ १२२९ अनेकान्तजयपताका (પષ્ટ: तस्य सर्वात्मनोत्पत्तेस्तदपरैस्तदकरणात् । सर्वभूतिस्वभावत्वात् तस्यायमदोष इति चेत्, किमिदं तत्प्रत्येकतातोऽन्यत् तत्सर्वत्वं नाम? ते च सर्वे जनका नैकोऽप्यजनक इत्युक्तदोषानतिवृत्तिः । (७८) यत एव सर्वे जनका अत एव नानतिवृत्तिरिति चेत्, यस्तर्हि - વ્યારહ્યા त्पत्तेनिर्भागैकरूपतया तदपरैः-कारणभेदैः तदकरणात्, अधिकृतकार्याकरणादित्यर्थः । सर्वेत्यादि । सर्वभूतिस्वभावत्वात् सर्वेभ्य:-कारणभेदेभ्य: उत्पत्तिस्वभावत्वात् कारणात् तस्यअधिकृतकार्यस्य अयमदोष इति चेत्-अनन्तरोदितः । एतदाशङ्कयाह-किमिदमित्यादि । किमिदं तत्प्रत्येकतातः-कारणभेदप्रत्येकतातोऽन्यत्-अर्थान्तरं तत्सर्वत्वं नाम-अधिकृतकारणभेदसर्वत्वं नामेति ? । ते च सर्वे जनका:-कारणभेदा नैकोऽप्यजनकः । इति-एवं उक्तदोषानतिवृत्तिः, 'निर्भागं कथमनेकेभ्यो जन्मासादयेत्' इत्यादि । यत एवेत्यादि । यत एव सर्वे जनका: - અનેકાંતરશ્મિ ...... ઉત્પત્તિ થઈ જાય... અને જો એકથી જ તે કાર્ય થઈ જાય, તો એનો મતલબ તે સિવાયના કારણો વિવક્ષિત કાર્યને ઉત્પન્ન કરતા નથી, એવું ફલિત થશે. (અને તો વિવક્ષિત કાર્યની ઉત્પત્તિ, અનેક કારણોથી શી રીતે થઈ કહેવાય ?) બૌદ્ધ તે કાર્ય, બધા કારણોથી ઉત્પન્ન થવાના સ્વભાવવાળું છે. એટલે તે અનેક કારણોથી જ ઉત્પન્ન થશે. (અને તો હવે એકથી જ ઉત્પન્ન થઈ જવાનો દોષ નહીં રહે.). સ્યાદ્વાદી : તમે કહ્યું કે, કાર્ય સર્વકારણજન્યસ્વભાવી છે. હવે અમારે અહીં એ પૂછવું છે કે, કારણોનું સર્વપણું; એ શું કારણોનાં પ્રત્યકપણાથી જુદું છે? (અર્થાત્ પ્રત્યેક કારણોથી શું તે કારણસામગ્રી જંદી છે?). બૌદ્ધ : ના. તે કારણસર્વપણું; કારણનાં પ્રત્યકપણા રૂપ જ છે. (અર્થાત્ તે કારણસામગ્રી, પ્રત્યેક કારણરૂપ જ છે, તેનાથી જુદી નહીં.). સ્યાદ્વાદીઃ તો તો એનો મતલબ એ થયો કે, બધા કારણો વિવક્ષિત કાર્યના જનક છે, એક પણ કારણ અજનક નથી અને તો ફરી પૂર્વોક્ત દોષ આવશે જ, તેનું ઉલ્લંઘન થઈ શકશે નહીં. (તે આ પ્રમાણે - કાર્ય સર્વજન્યસ્વભાવી છે. હવે સર્વ એ પ્રત્યેકથી જુદું નથી, એટલે કાર્ય પ્રત્યેકજન્યસ્વભાવી તરીકે ફલિત થાય. અર્થાત્ પ્રત્યેક કારણો તેના જનક બને અને તો કોઈ એક પ્રત્યેક કારણથી જ તે કાર્ય ઉત્પન્ન થઈ જશે. ફલતઃ નિરંશ-એકરૂપ કાર્યનો અનેક કારણોથી જન્મ શી રીતે થાય? એ પ્રશ્ન ઊભો જ રહેશે.) * હવે બૌદ્ધ, જો પ્રત્યેક કારણોથી કારણસામગ્રીને જુદી કહે, તો તો તેમને વૈશેષિકોની જેમ અવયવોથી ભિન્ન અવયવી માનવાની આપત્તિ આવે... એટલે તેવું ન કહી તે કારણસામગ્રીને પ્રત્યેકરૂપ બતાવે છે. ૨. ‘ત્મનોપત્તેિ.' તિ -પઢિ: ૨. “સ્વતિસ્વ' રૂતિ -પાઠ:I Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005536
Book TitleAnekantjaipataka Part 05
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy