________________
अधिकार: ) <
व्याख्या - विवरण - विवेचनसमन्विता
१२७०
विश्वशक्तिवैकल्यं न प्रतिपद्यते धावति च चोद्यं कर्तुं स मुग्धबुद्धिरित्थमपि शक्यः
व्याख्या
कृतमप्यर्थं यो नाम कश्चित् स्वदर्शनानुरक्तमतिः तत्र - कार्ये विश्वशक्तिवैकल्यं तत्कारणापेक्षा न प्रतिपद्यते साङ्ख्यादिः धावति च चोद्यं कर्तुं 'न कारणभेदो भेदकः स्यात्' इत्येवं स
* અનેકાંતરશ્મિ
આમ, અમારા (બૌદ્ધ) મતે પંક્તિનો અર્થ એકદમ સ્પષ્ટ છે અને હવે કોઈ દોષનો અવકાશ પણ નથી.
(હવે પ્રશ્ન એ થાય કે, જો પ્રશ્નનું નિર્મૂળ સમાધાન થઈ જાય, તો ધર્મકીર્તિએ હેતુબિંદુમાં આગળ ‘યથાસ્તું સ્વમાવમેવેન તદ્વિશેષોપયોતસ્તહુપયો કાર્યસ્વમાવવિશેષાસતૢાત્’ - એ પંક્તિ કહી, તે શા માટે ? પ્રશ્નકારનું સમાધાન તો ‘તત્રેવ...’ પંક્તિથી જ થઈ ગયું... હવે આનો જવાબ આપવા બૌદ્ધ પોતાનું મંતવ્ય રજૂ કરે છે -)
(૧૨૧) ઉપરોક્ત કથનથી સ્પષ્ટ ખ્યાલ આવે છે કે, કાર્યોમાં જુદા જુદા વિશેષો નથી જ. તે છતાં, પોતાના દર્શનમાં અનુરાગ ધરાવનારી બુદ્ધિવાળા સાંખ્ય વગેરે કેટલાક દર્શનકારો કાર્યમાં વિશ્વશક્તિનું વૈકલ્ય (કાર્યને જુદી જુદી અનેક શક્તિઓથી રહિત) માનતા નથી. (સાંખ્યો પ્રધાનના કાર્યભૂત અહંકારાદિમાં પાંચ ભૂત વગેરે જુદા જુદા અનેક પદાર્થને ઉત્પન્ન કરવાની શક્તિઓ માને છે. એટલે કાર્ય અનેક શક્તિઓથી રહિત છે, એવું તેઓ નથી માનતા...)
અને આગળ વધીને મુગ્ધબુદ્ધિવાળા તેઓ (=સાંખ્યો) પ્રશ્ન ઊભો કરે છે કે, ચક્ષુ વગેરે જુદા જુદા કારણોથી પણ એક કાર્ય માનો, તો કા૨ણભેદથી કાર્યભેદ નહીં રહે. (તાત્પર્ય એ કે, સાંખ્યોને કાર્યમાં જુદા જુદા અનેક વિશેષો અભિપ્રેત છે, ઘટાવવા તેઓ, બૌદ્ધને પણ કહે છે કે તમારે પણ વિજ્ઞાનરૂપ કાર્યમાં અનેક વિશેષો માનવા જ રહ્યા અને તે માટે સાંખ્યોએ તર્ક આપ્યો કે કારણભેદથી તમારે કાર્યભેદ થાય.)
* અહીં બધે થોડા શબ્દોમાં ઘણું બધું કહી દીધું છે. એટલે એકેક શબ્દો પકડીને ધ્યાનથી સમજવા કોશિશ
કરવી.
* સાંખ્યમતે વિશ્વસૃષ્ટિનો ક્રમ આ પ્રમાણે છે
-
तत:* संजायते बुद्धिर्महानिति यकोच्यते । अहंकारस्ततोऽपि स्यात्तस्मात्षोडशको गणः ॥३७॥ स्पर्शनं रसनं घ्राणं चक्षुः श्रोत्रं च पञ्चकम् । पञ्च बुद्धीन्द्रियाण्यत्र तथा कर्मेन्द्रियाणि च ॥३८॥ पायूपस्थवचः पाणिपादाख्यानि मनस्तथा । अन्यानि पञ्च रूपादितन्मात्राणीति षोडशः ॥३९॥ रूपात्तेजो रसादापो गन्धाद्भूमिः स्वरान्नभः । स्पर्शाद्वायुस्तथैवं च पञ्चभ्यो भूतपञ्चकम् ॥४०॥ एवं चतुर्विंशतितत्त्वरूपं निवेदितं सांख्यमते प्रधानम् । अन्यस्त्वकर्ता विगुणश्च भोक्ता तत्त्वं पुमान्नित्यचिदभ्युपेतः ॥ ४१ ॥ * તત:=પ્રતૅરિત્યર્થઃ (પક્ર્શનમમુય શ્તો રૂ૭-૪૬)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org