SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ व्याख्या - विवरण - विवेचनसमन्विता १३४२ ( ૨૧૪) શ્ચાયં ક્ષયો નામ ? નનુ વિનાશઃ । થમસ્ટેક્ષળ સ્વાત્ ? માવે જો જોષઃ ? રૂન્દ્રિયસ્ય તું છેપ્રવૃત્તિ:।ન હૈ મૈં તુ: ।નનું મિત્તેક્ષળેન ? 8 વિજ્ઞાતીય —વ્યાણા . अधिकार: ) < अभ्युच्चयमाह कश्चायमित्यादिना । कश्चायं क्षयो नाम इति वाच्यम् । पर आहહ-નનુ વિનાશ:-ક્ષય: । તવાશઊઁચાહ-થમસ્ય-વિનાશસ્ય ફૈક્ષળ-વર્ણનું સ્વાત્ ? પર્ આહ-માવે को दोषः विनाशेक्षणस्य ? एतदाशङ्कयाह- इन्द्रियस्य चक्षुषस्तुच्छे विनाशे अप्रवृत्तिः, तुच्छत्वादेव । पर आह-न चैष तुच्छो विनाशः । एतदाशङ्कयाह-नॅनु किमन्तेक्षणेनातुच्छस्यानन्तेऽपि दर्शनादित्यभिप्रायः । पर आह - स विजातीय: कपालादेरनन्तजस्तु सजातीयः * અનેકાંતરશ્મિ એટલે વાસ્તવમાં વસ્તુ પ્રતિક્ષણ ક્ષયેક્ષણસ્વભાવી છે જ નહીં કે જેથી તેને ક્ષણિક માનવી પડે. (જો તેવો સ્વભાવ હોય, તો દરેક સમયે તેનો ક્ષય દેખાય જ, જે અનુભવસિદ્ધ નથી.) હવે ગ્રંથકારશ્રી ‘ક્ષયેક્ષણ'નો શબ્દાર્થ પૂછીને તેનો નિરાસ ક૨વા યુક્તિ રજૂ કરે છે - * ક્ષયેક્ષણ વિશે પૃચ્છા (૧૯૪) પહેલા તમે એ કહો કે ‘ક્ષય’ એટલે શું ? બૌદ્ધ : ક્ષય એટલે વિનાશ. સ્યાદ્વાદી ઃ વિનાશનું ઈક્ષણ કેવી રીતે થાય ? તે દેખાય શી રીતે ? બૌદ્ધ : પણ (વિનાશનું ઈક્ષણ) થવામાં વાંધો શું ? સ્યાદ્વાદી : વાંધો એ જ કે, વિનાશ તો તુચ્છ છે, તે વિશે ઇંન્દ્રિયની પ્રવૃત્તિ થઈ શકે નહીં. (એટલે તેનું ઈક્ષણ-દર્શન શક્ય નથી.) બૌદ્ધ ઃ વિનાશ તુચ્છ-અભાવરૂપ નથી (કે જેથી તેમાં ઇન્દ્રિયપ્રવૃત્તિ અશક્ય બને.) સ્યાદ્વાદી ઃ જો એ તુચ્છ ન હોય ને અતુચ્છરૂપ હોય, તો તેવા વિનાશને છેલ્લે દેખાવાથી શું સિદ્ધ થશે ? એવો અતુચ્છ વિનાશ તો પૂર્વની ક્ષણોમાં પણ દેખાય છે જ... (ભાવ એ કે, બૌદ્ધમતે વસ્તુનો પ્રતિસમય ક્ષય છે, એ ક્ષય ઉત્તરોત્તર ક્ષણરૂપ હોઈ અતુચ્છ છે... હવે એવો ક્ષય તો એ ક્ષણોને દેખવાથી દેખાય જ... તો વસ્તુનો છેલ્લે ક્ષય દેખાય છે, એવું કહીને તમે મોટાઈ શું કરી ?) બૌદ્ધ : કપાલાદિ વખતે છેલ્લે દેખાતો (ઘટનો) ક્ષય વિજાતીય છે (કારણ કે એ ઘટક્ષણથી વિજાતીય કપાલક્ષણરૂપ છે) જ્યારે પૂર્વે દેખાતા ક્ષયો, ઘટની ઉત્તરોત્તર સજાતીય ક્ષણરૂપ હોવાથી સજાતીય છે. (એ જ પૂર્વક્ષયથી છેલ્લા ક્ષયમાં વિશેષતા છે.) * અહીં ઈક્ષણ – જોવાની વાત ચાલી રહી છે. એટલે ઇન્દ્રિય તરીકે ચક્ષુનું ગ્રહણ કરવું. ૧. ‘7 તુ વિનાશ૦’ કૃતિ -પા: ।૨. ‘તુછે પ્રવૃત્તિ:' કૃતિ ન-પાન: । રૂ. ‘ન ચૈવ સ તુજ્જી:' કૃતિ T-પાન:, टीकाधारेण तु 'न चैष तुच्छ:' इति पाठो भाति । ૪. ‘ન તુ’ કૃતિ -પાટ: I Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005536
Book TitleAnekantjaipataka Part 05
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy