SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ १३४१ अनेकान्तजयपताका (પ8: (१९३) न च तयोस्तत्त्वेऽन्यतरग्रहणेऽप्यदोषः, तत्तत्त्वाप्रतीतेः । न च कथञ्चिदेकेनैवोभयग्रहणम्, अनभ्युपगमात् ॥ च तयोः-तदन्ययोः तत्त्वे-वस्तुस्थित्या सदृशत्वे सति अन्यतरग्रहणेऽपि, एकग्रहणेऽपीत्यर्थः, अदोषो न चानन्तरोदितः, किन्तु दोष एव । कुत इत्याह-तत्तत्त्वाप्रतीतेः तयोः-तदन्ययोः तत्त्वाप्रतीतेः-वास्तवसदृशत्वाप्रतीतेः । वास्तवसदृशत्वाप्रतीतिरुभयाग्रहादेवेति भावनीयम् । न चेत्यादि । न च कथञ्चित्-केनचित् प्रकारेण एकेनैव, ग्राहकेणेति प्रक्रमः, उभयग्रहणं तदन्यग्रहणमिति भावः । कुत इत्याह-अनभ्युपगमात् । "एकमर्थं विजर्जानाति नो विज्ञानद्वयं यथा । विजानाति न विज्ञानमेकमर्थद्वयं तथा ॥" इति वचनादनभ्युपगमः ॥ - અનેકાંતરશ્મિ . (૧૯૩) બૌદ્ધઃ પરસ્પર સંદશ બે ક્ષણોમાંથી કોઈ એક ક્ષણના પ્રહણથી પણ સાદેશ્ય જણાઈ જાય, એવું ન મનાય ? સ્યાદ્વાદીઃ ના, કારણ કે તે બે ક્ષણો જો વાસ્તવમાં સદશ હોય, તો તેમાંથી એકનું ગ્રહણ થવા છતાં પણ પૂર્વોક્ત દોષ તદવસ્થ જ રહે (અર્થાત્ સાદૃશ્યનું અગ્રહણ તદવસ્થ જ રહે, કારણ કે એકના ગ્રહણ માત્રથી તે બેની વાસ્તવિક સમાનતા પ્રતીત થતી નથી. (ભાવ એ કે, તે બે ક્ષણોનું ગ્રહણ થતું નથી અને એટલે જ તે બેમાં રહેલું વાસ્તવિક સંદશપણું પણ ન જણાય.) પ્રશ્નઃ તો ક્ષણિક એક જ જ્ઞાનથી બંને ક્ષણોનું ગ્રહણ માની, એ જ્ઞાન દ્વારા બંનેનું સાદૃશ્ય જણાય, એવું માનીએ તો ? ઉત્તર : પણ બૌદ્ધને તેવું માન્ય નથી, તેઓએ જ પોતાના શાસ્ત્રમાં કહ્યું છે કે – “જેમ એક જ અર્થને બે વિજ્ઞાન જાણતા નૈથી, તેમ એક જ વિજ્ઞાન બે અર્થને (=બે ક્ષણને) જાણતું નૈથી.” એટલે એક જ્ઞાન બે ક્ષણોને ગ્રહણ કરે એવું બૌદ્ધોને જ માન્ય નથી. એટલે હકીકતમાં બૌદ્ધમતે પૂર્વાપરક્ષણોનું સાદેશ્ય જ ગૃહીત થતું નથી. તો તેના આધારે ભોળવાઈ જવાની વાત ક્યાં આવી? એક અર્થ, માત્ર એક જ ક્ષણ રહે છે, એટલે તેનું જુદી જુદી ક્ષણે થનારા બે જુદા જુદા જ્ઞાનથી ગ્રહણ ન થાય.. * એક વિજ્ઞાન, માત્ર એક જ ક્ષણ રહે છે, એટલે તેના દ્વારા જુદી જુદી ક્ષણે થનારા બે જુદા જુદા અર્થનું ગ્રહણ ન થાય. ૨. ‘તથા પ્રતીતઃ' તિ ટુ-પાઠ: રૂ. “નાનત ન વિજ્ઞાન' તિ -પ: ૪. ૨. ‘વાનન્તરો' રૂતિ -પઢિ: अनुष्टुप् । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005536
Book TitleAnekantjaipataka Part 05
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy