SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ મધર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता १३२६ दोषानुपपत्तिरेवेत्युक्तप्रायम् । तथा नित्यानित्यदेहभिन्नाभिन्नत्वे चास्य पीडाकर्तृत्वादिना तत्कर्मविपाकभावेऽपि तन्निमित्तत्वनियोगाद् दुष्टानुबन्धतोऽस्यैव हिंसेति सदुपदेशादेः क्लिष्टकर्मवियोगात् शुभभावानुबन्धतोऽस्या विरतिरपीति न कश्चिद् दोष इति ॥ - થાક્યા છે .................. दोषानुपपत्तिरेवेत्युक्तप्राय-प्रायेणोक्तम् । अभ्युच्चयमाह तथेत्यादिना । तथा नित्यानित्यदेहभिन्नाभिन्नत्वे चास्य-हिंसकस्य पीडाकर्तृत्वादिना कारणेन तत्कर्मविपाकभावेऽपि, हिंस्यकर्मविपाकभावेऽपीत्यर्थः, तन्निमित्तत्वनियोगात्-हिंसकस्य निमित्तत्वनियोगात् कारणाद् दुष्टानुबन्धतो हेतोः जन्मान्तरासेवितात् अस्यैव हिंसेति एवम्भूतस्यास्य सदुपदेशादेः सकाशात् 'आदि'शब्दात् तथाविधमुनिचर्यादर्शनपरिग्रहः क्लिष्टकर्मवियोगात् कारणात् तथास्वभाव्येन तथा शुभभावानुबन्धतः तथाभव्यत्वसंमाक्षिप्तात् अस्याः-हिंसाया विरतिरपि । इति-एवं न कश्चिद् दोषः अस्मदभ्युपगम इति ॥ - અનેકાંતરશ્મિ ... નિવૃત્તિસ્વરૂપ નાશરૂપ છે. (અર્થાત્ ઘડાનો ઉત્પાદ એ જ કથંચિત્ માટીના નાશરૂપ છે, માટીનો નાશ કોઈ જુદો નથી. એ રીતે કપાલનો ઉત્પાદ જ કથંચિ ઘટના નાશરૂપ છે.) અને આવો નાશ સહેતુક અને કથંચિત્ સદાદિરૂપ હોવાથી પૂર્વોક્ત કોઈ દોષનો અવકાશ નથી, એવું પ્રાયઃ કરીને પૂર્વે કહી જ દીધું છે. - હિંસક આત્માનું શરીર કથંચિત્ નિત્ય અને કથંચિત્ અનિત્ય છે અને એ શરીરથી આત્મા કથંચિત્ ભિન્ન અને કથંચિત્ અભિન્ન છે.... હવે આ હિંસક આત્મા બીજા જીવોને પીડા વગેરે કરે છે અને તેના આધારે હિંસાજન્ય કર્મવિપાક પણ તેને મળે છે જ. એવા અનેક કવિપાકો મળવા છતાં પણ, તેમાં હિંસકનું (=હિંસા કરવાનું) નિમિત્ત રહેલું છે અને જન્માંતરમાં સેવેલા દુષ્ટ અનુબંધો પડેલા છે, એટલે તે હિંસાથી અટકતો નથી અને સતત હિંસા શરૂ રાખે છે. હવે આવા હિંસકને (૧) સમ્યગૂ ઉપદેશ કે તેવા પ્રકારના વિશિષ્ટ મુનિની ચર્યાનું દર્શન વગેરે થાય, (૨) તથાસ્વભાવે ક્લિષ્ટકર્મનો વિયોગ થાય, (૩) તથાભવ્યત્વના પરિપાકથી શુભભાવનો અનુબંધ થાય... તો તે વ્યક્તિની હિંસાથી વિરતિ પણ થાય જ... આમ, અમારા મતે, હિંસા-હિંસાવિરતિ-વિરતિદેશના એ બધું ઘટતું હોવાથી કોઈ દોષનો અવકાશ નથી. ટૂંકમાં, હિંસકાત્મા નિત્યાનિત્યરૂપ છે. એના ફલિતાર્થો એ કે, કથંચિત્ અનિત્ય હોવાથી તેમાં પીડાકર્તુત્વફળભોસ્તૃત્વ વગેરે જુદા જુદા પર્યાયો નિબંધ ઘટે અને કથંચિત્ નિત્ય હોવાથી એક જ વ્યક્તિમાં પૂર્વજન્મના અનુબંધો, હમણાના દુષ્ટ કાર્યો, ભવિષ્યના કટ્રફળો – એ બધું સમાવિષ્ટ થઈ શકે. ' તિ -પઢિ: ૨પૂર્વમુદ્રિતે ‘તથા તથા ભવ્યત્વ' તિ પઢિ: I રૂ. “સમક્ષિHI૬ સ્થા:” ૨. ‘વિસ્તષ્ટા રૂતિ ટુ-પાઠ: I Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005536
Book TitleAnekantjaipataka Part 05
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy