SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ १२५३ अनेकान्तजयपताका ( 8: उपलभ्यत इति चेत्, को वा किमाह ? कथं न युज्यत इति ? भवन्नीत्या वेदितम् । कश्चायं तत्प्रतीत्योत्पादः ? तदनन्तरभावित्वम् । नेदं क्षणिकैकान्तवादिनोऽशेषतत्कालभाविभावसाधारणत्वेन तद्भावसिद्धये, नियमहेत्वभावात् । ( १०७) तथाहि -विवक्षितहेतु व्याख्या केनचित् प्रकारेण हेतुस्वभावसङ्क्रान्तिमन्तरेण असत्सद्भवनापत्त्या प्रमाणविरुद्धकार्यभाव एव युज्यत इत्युक्तप्रायं प्रायेणोक्तम् । स उपलभ्यत इति चेत् कार्यभावः । एतदाशङ्कयाहको वा किमाह ? उपलभ्यत एव । कथं न युज्यत इति परः । भवन्नीत्या वेदितमिति ग्रन्थकारः । कश्चायं तत्प्रतीत्योत्पाद इति प्रश्नः । तदनन्तरभावित्वमिति परवचनम् । नेदंतदनन्तरभावित्वं क्षणिकैकान्तवादिनोऽशेषतत्कालभाविभावसाधारणत्वेन हेतुना तद्भावसिद्धये, प्रक्रमात् हेतुफलभावसिद्धये । कुत इत्याह- नियमहेत्वभावात् । एनमेव स्पष्टयन्नाह ... અનેકાંતરશ્મિ દોષો આવે જ. તે આ પ્રમાણે - કોઈક અપેક્ષાએ હેતુનો સ્વભાવ કાર્યરૂપે પરિણમે છે. જો પરિણમન ન માનો, તો સર્વથા અસત્ વસ્તુ સત્ થવાની આપત્તિ આવે ! જે પ્રમાણવિરુદ્ધ છે. (નહીંતર તો ખપુષ્પ જેવા પણ સત્ થવા લાગે.) એટલે પરિણમન વિના અસનું સસ્તું થવારૂપ પ્રમાણવિરુદ્ધ કાર્ય સંગત થતું નથી. એ બધું પ્રાયઃ કરીને પૂર્વે અમે કહી જ દીધું છે. (૧૦૬) બૌદ્ધ : ઘટ વગેરે કાર્યો તો ઉપલબ્ધ થાય છે જ. - સ્યાદ્વાદી ઃ તે વિશે તો કોણ શું કહે છે ? (અર્થાત્ તેઓ તો ઉપલબ્ધ થાય છે જ – તે વિશે કોઈ વિવાદ નથી.) બૌદ્ધ : તો તમે કેમ કહો છો કે, તે કાર્ય યોગ્ય ઠરતું નથી. સ્યાદ્વાદી : તમારા શાસ્ત્રને અનુસા૨ે તો તે જાણેલું કાર્ય ઘટતું નથી. (અર્થાત્ કાર્ય તો છે જ; પણ તમારા શાસ્ત્રને અનુસારે તેનું અસ્તિત્વ સંગત થતું નથી.) જુઓ - તમે કહો છો કે, તત્વતીત્યોત્પારઃ (ારાં પ્રતીત્ય નાર્યસ્ય ઉત્પાવઃ) તેનો ભાવાર્થ શું ? બૌદ્ધ ઃ તેનો ભાવાર્થ એટલે અનન્તરભાવિત્વ અર્થાત્ કારણ પછી કાર્યનું થયું... (ભાવ એ કે, કારણ પછીની તરતની ક્ષણે કાર્યનું થવું; એ જ કારણને આશ્રયીને કાર્યનો ઉત્પાદ છે.) સ્યાદ્વાદી : અરે ! એકાંત ક્ષણિકવાદમતે તો, આવું અનંતર થવાપણું; તે કાળે (=કાર્યકાળે) થનારા તમામ ભાવોમાં સાધારણ છે અને તો તે પ્રતિનિયત હેતુ-ફળભાવની સિદ્ધિ માટે સમર્થ બને * અસનું સત્ થવાનો દોષ પરિણમનવાદમાં નથી આવતો... કારણ કે શક્તિરૂપે કાર્યનું પૂર્વે પણ અસ્તિત્વ મનાય છે અને એ પૂર્વે વિદ્યમાન-શક્તિમાન્ હેતુ જ કાર્યરૂપે પરિણમે છે. બાકી સર્વથા અસત્ એક નવું કાર્ય ઉભું થાય છે એવું નથી. એટલે બૌદ્ધ ! તમારા મતે ‘કાર્ય’ સંગત ઠરતું નથી. છુ. ‘તત્પ્રીત્યોત્વા:’ કૃતિ -પાત: । ૨. ‘પરવØનમ્’ કૃતિ ૩-પાટ: I Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005536
Book TitleAnekantjaipataka Part 05
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy