SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ આધારે) व्याख्या-विवरण-विवेचनसमन्विता १३७६ (२३१) स्यादेतत्-स एव स्वनिवृत्तिः, तस्यैव तदवधिकत्वात् । अपरजननं च जनयतीति जननात् । नैतदेवं भावस्यैव तदभावत्वविरोधात्, स एव स्वनिवृत्तिरित्य स्यादेतदित्यादि । अथैवं मन्यसे-स एव-अधिकृतो बोधः स्वनिवृत्तिः । कुत इत्याहतस्यैव-अधिकृतबोधस्य तदवधिकत्वात्-निवृत्तेस्तदाश्रयत्वेन । अपरजननं च स एव, जनयतीति जननादिति कृत्वा । एतदाशङ्कयाह-नैतदेवमित्यादि । नैतदेवं यदुक्तं परेण । कुत - અનેકાંતરશ્મિ છે. (૪) જો પરસ્પર અભિન્ન એવા બે સ્વભાવ બોધથી ભિન્ન હોય એવું કહો, તો “આ બે સ્વભાવ બોધના છે' - એમ બોધની સાથે (બે સ્વભાવનો) સંબંધ નહીં ઘટે (કારણ બોધથી ભિન્ન સ્વભાવનો બોધ સાથે સંબંધ ન હોય.) અને એમાં વિરોધ પણ સ્પષ્ટ જ છે કે, પરસ્પર અભિન્ન બે સ્વભાવ વસ્તુથી ભિન્ન શી રીતે હોઈ શકે ? (ભાવ એ લાગે છે કે, જો પરસ્પર જુદા ધર્મો પણ અભિન્ન મનાતા હોય, તો એ ધર્મો જે વસ્તુના છે, એ વસ્તુથી અભિન્ન પણ કેમ ન મનાય? તેની સાથે તો સુતરાં અભિન્ન માનવા જોઈએ. તે છતાં તમે ન માનો, તો વિરોધ થાય જ અથવા એમ અર્થ કરવો કે, ધર્મનો અભેદ, એક ધર્મીના ધર્મરૂપે જ ઘટી શકે અને તેના માટે ધર્મી સાથે અભિન્નતા જોઈએ જ.) સાર: આમ, એક વિકલ્પો પ્રમાણે અધિકૃત બોધના સ્વનિવૃત્તિ અને અપરજનનરૂપ બે સ્વભાવ સંગત થતા નથી. (૨૩૧) બૌદ્ધ: (પૂર્વપક્ષ :) (૧) તે અધિકૃત બોધ જ સ્વનિવૃત્તિરૂપ છે, કારણ કે એ બોધ સ્વનિવૃત્તિને સાપેક્ષ છે. તેનું કારણ એ કે, નિવૃત્તિ તે બોધને આશ્રયીને થાય છે. (ભાવ એ કે, કોની નિવૃત્તિ? તો કે બોધની નિવૃત્તિ. આમ નિવૃત્તિના પ્રતિયોગીરૂપે બોધ જણાય છે, એટલે નિવૃત્તિ અને બોધ બંને પરસ્પર સાપેક્ષ છે – અને તેથી એ બોધ જ બીજી ક્ષણે સ્વનિવૃત્તિરૂપ થાય છે.) અને (૨) તે બોધ જ અપરજનનરૂપ છે, કારણ કે બીજી ક્ષણને ઉત્પન્ન કરે એ “જનક' (=અપરજનન) - વિવરમ્ - अथ परस्परमभिन्नौ वस्तुनश्च भिन्नाविति पक्षस्तर्हि तस्येति सङ्गायोगो विरोधश्च स्फुट एव । यौ परस्परमभिन्नौ तौ कथं वस्तुनो भिन्नौ भवत इति ? ॥ ४ ॥ वृत्तिकृता च विकल्पयुगलकमेव भाषितम् । इतरत् तु विकल्पयुगलकमुपलक्षणद्वारेणैव गतमिति કૃતિ સન્માવ્યતે || 94. નનયતીતિ બનનાિિત કૃતિ ગન રુત્યુથ્થત રુત્યર્થ: || ૨. “સંયો Tr:' ત વ -પઢિ: ૨. પૂર્વમુદ્રિતે ‘વપરમિન્ની' ત પાd:, અa N-Jતપાd: I રૂ. પૂર્વમુદ્રિત ‘વતનોડમિન્ની' રૂતિ પઢિ:, અa N-પ્રતિપ4િ: ૪. પૂર્વમુકિત ‘ઝનયતીતિ ગન રૂત્યુત્પાદ()' ત પાઠક, મત્ર - प्रतपाठः । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005536
Book TitleAnekantjaipataka Part 05
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy