SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ . ત્નાશા १३७७ अनेकान्तजयपताका - > भ्युपगमे चैतदापत्तेः, तदवधिकत्वायोगात्, तदा भावे प्रागूर्ध्वं च तदभावे तदुपपत्तेः, निवृत्तेः प्रसज्यप्रतिषेधत्वाभ्युपगमाच्च । (२३२) "न हि कस्यचिद् भावेन भावो न - વ્યારા .... इत्याह-भावस्यैव-अधिकृतबोधाख्यस्य तदभावत्वविरोधात् । यदि नामैवं ततः किमित्याहस एव स्वनिवृत्तिरित्यभ्युपगमे च सति एतदापत्ते:-अधिकृतविरोधापत्तेः तदवधिकत्वायोगात्-निवृत्त्यवधिकत्वायोगात् । अयोगश्च तदा भावे-स्वभावकाले प्रागूर्ध्वं च तदभावेअधिकृतभावाभावे तदुपपत्तेः-निवृत्त्युपपत्तेर्न तदाश्रयत्वम् । अभ्युच्चयमाह-निवृत्तेः प्रसज्य ... અનેકાંતરશ્મિ છે કહેવાય અને એ કામ આ બોધ જ કરે છે. (એટલે આમ એક બોધ જ સ્વનિવૃત્તિ અને અપરજનનસ્વભાવરૂપ છે.) સ્યાદ્વાદીઃ (ઉત્તરપક્ષ ) આ વાત પણ બરાબર નથી, કારણ કે અધિકૃત બોધરૂપ બુદ્ધજ્ઞાનરૂપ) ભાવ જ પોતાનો અભાવ (સ્વનિવૃત્તિ) બને એમાં વિરોધ છે. હવે જો બોધને જ સ્વનિવૃત્તિરૂપ (અભાવરૂપ) કહો, તો એમાં એ વિરોધ આવવાનો જ. (ભાવરૂપ બોધ નિવૃત્તિરૂપે=અભાવરૂપે શી રીતે બને ?) વળી, તમે જે કહ્યું હતું કે, - “બોધરૂપ ભાવ એ સ્વનિવૃત્તિને સાવધિક=સાપેક્ષ છે” – તે વાત પણ ઘટતી નથી, કારણ કે ત્યારે (સ્વભાવકાળે) અધિકૃતબોધનો ભાવ હોય અને તે સિવાયના પૂર્વાપરકાળે અધિકૃત બોધનો અભાવ હોય, તો તે વખતે જ (=અધિકૃત બોધના અભાવ વખતે જ) નિવૃત્તિ હોવી ઉપપન્ન છે – આમ, નિવૃત્તિ-બોધનું જ્યારે સહભાવી અસ્તિત્વ જ નથી, ત્યારે તે બે સાવધિક શી રીતે? એટલે નિવૃત્તિ બોધને આશ્રયીને થાય છે, એવું કહેવું અનુચિત છે. (તથી સાપેક્ષતાને કારણે બોધને સ્વનિવૃત્તિરૂપ કહેવું સંગત થતું નથી.). (આ અર્થ વ્યાખ્યાને અનુસરી કર્યો છે, પણ મૂળગ્રંથનો ભાવાર્થ આવો હોવો જણાય છે કે, જો (તા) સ્વભાવકાળ વખતે (ભાવે) નિવૃત્તિ હોય અને પૂર્ણ ૨ તાવે) તે સિવાયના પૂર્વાપરકાળમાં એ નિવૃત્તિ ન હોય, તો તે બે (ભાવ + નિવૃત્તિ) પ્રતિનિયતરૂપે સહચર થવાથી, 95. તદ્દમાવત્વવિરોઘાહિતિ | તચ-માવસ્યામાવાસ્તવમાવ:, તસ્ય માવ:-તત્ત્વ તદ્દમાવત્વમિત્કર્થ, तस्य विरोधात् । भाव एवाभावो न भवतीत्यर्थः ।। 96. न तदाश्रयत्वमिति । न-नैव तदाश्रयत्वं भावनिवृत्तेः । यस्मिन् समये भाव: तस्मिन्नेव न માનિવૃત્તિરિત્યર્થ: / १. 'सति तदापत्तेः' इति ङ-पाठः। २. पूर्वमुद्रिते ‘अधिकृतभावे' इति त्रुटकपाठः, अत्र H-प्रतेन पूर्तिः। ३. 'पत्तेः एतदाश्चय०' इति ङ-पाठः । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005536
Book TitleAnekantjaipataka Part 05
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy