SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ अनेकान्तजयपताका १३१७ રામન: પ્રવવંતે । ( १७० ) तत्र यदुच्यते नाशहेतवो हि नश्वरेतरनाश्यापेक्षया तद्व्यतिरिक्तादिनाशापेक्षया च न युज्यन्त ( १७१ ) इत्येतज्जातिमात्रम्, तदुत्पादहेतुष्वपि समानत्वात्, तेषा * બાળા ( 8: प्रदर्श्यते ॥ तत्र यदुच्यते क्षणभङ्गवादिभि:- नाशहेतवो हि घटादेर्मुद्गरादयः नश्वरेतरनाश्यापेक्षया नशनशीलाऽनशनशीलनाश्यापेक्षया तद्व्यतिरिक्तादिनाशापेक्षया च नाश्यव्यतिरिक्ताव्यतिरिक्तनाशापेक्षया च न युज्यन्ते न घटन्ते । तथाहि नाशहेतवः किं नशनशीलस्यैव नाशं कुर्वन्ति किं वाऽनशनशीलस्य ? यदि नशनशीलस्य कथं कुर्वन्ति तस्य तच्छीलतया तदव्यतिरिक्तत्वात् तस्य च स्वहेतोरेवोत्पत्तेः ? न हि पृथिव्यादिकठिनतादयः तदव्यतिरिक्तास्तदन्यहेतुभिः क्रियन्ते । * અનેકાંતરશ્મિ . આ બધી યુક્તિઓનું પણ નિરાકરણ થયું સમજવું.(એટલે પરમાર્થથી તેઓનું નિરાકરણ થઈ જ ગયું છે.) તો પણ લેશથી (=સંક્ષેપથી) તેમના નિરાકરણનો રસ્તો બતાવાય છે – • પ્રથમ યુક્તિનો નિરાસ (૧૭૦) બૌદ્ધો નાશહેતુ માટે જે વક્તવ્ય રજૂ કરે છે, તે બિલકુલ યોગ્ય નથી, કારણ કે તેવું કથન તો ઉત્પાદહેતુ માટે પણ થઈ શકે છે. (હવે બૌદ્ધ શું વક્તવ્ય રજુ કરે છે ? અને ગ્રંથકારશ્રી તેનો પ્રત્યુત્તર કેવો આપે છે ? એ બધી વાતો આપણે પૂર્વપક્ષ-ઉત્તરપક્ષ રૂપે જોઈએ -) બૌદ્ધ : (પૂર્વપક્ષ :) ઘટાદિના નાશ માટે તમે હથોડા વગેરેને કારણ કહો છો. પણ હકીકતમાં તે નાશનાં કારણો સંગત થતા નથી, કારણ કે તેમાં વિકલ્પો અનુપપન્ન છે. જુઓ - નાશના કારણો કોનો નાશ કરે છે ? (૧) નશનશીલ વસ્તુનો ? કે (૨) અનશનશીલ વસ્તુનો ? વળી, તે કારણોથી થનારો નાશ (૩) વસ્તુથી જુદો છે ? કે (૨) વસ્તુથી અભિન્ન વસ્તુરૂપ જ છે ? (૧) જો વસ્તુ ‘નશનશીલ=નાશ થવાના સ્વભાવવાળી' હોય, તો નાશના કારણો વસ્તુનો નાશ શી રીતે કરે ? ભાવ એ કે, ‘નાશ’ થવાનો સ્વભાવ જ છે... એટલે માટીથી જેમ ઘડો થાય છે, તેમ તેના સ્વભાવરૂપ નાશ પણ થઈ જ જાય... એટલે એ નાશની ઉત્પત્તિ તો ઘટના કારણોથી જ થઈ જાય. દા.ત. પૃથ્વીમાં અભિન્નરૂપે રહેલા કઠિનતા વગેરે સ્વભાવો, પૃથ્વીના કારણોથી જ થઈ Jain Education International * વિવરામ્ . 64. तस्य तच्छीलतया तदव्यतिरिक्तत्वादिति । तस्य-नशनशीलपदार्थस्य तच्छीलतयानशनशीलतया तदव्यतिरिक्तत्वात्-नशनादव्यतिरिक्तत्वात् ।। * હવે ગ્રંથકારશ્રી, બૌદ્ધની એ ચારે યુક્તિઓનું ક્રમશઃ નિરાકરણ કરશે... For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005536
Book TitleAnekantjaipataka Part 05
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy