SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ११६७ अनेकान्तजयपताका निरतिशयपेशलरसामास्वादयति निर्वृतिमिति न्यायः । अयं च प्रतिक्षणनिरन्वयनश्वरत्वे सति आत्मादिवस्तुनो न घटामुपैति । (१९) तथाहि-अन्य एव दुःखैः सांसारिकैः पीड्यतेऽन्यश्च निर्विद्यतेऽन्यस्य च विरागमुक्ती इत्यतोऽशोभनमेतत्, अतिप्रसङ्गात् । एवमामुष्मिकव्यवहारोऽप्यसङ्गत इति स्थितम् ॥ જ चित्तसन्तान इत्यर्थः, निरतिशयपेशलरसां-परमपेशलप्रीतिमास्वादयति निर्वृतिमिति न्यायः । अयं च-न्यायः प्रतिक्षणनिरन्वयनश्वरत्वे सति आत्मादिवस्तुनो न घटामुपैति । एतदेव दर्शयति तथाहीत्यादिना । तथाहि-अन्य एव दुःखैः सांसारिकैः शारीरमानसैः पीड्यतेऽन्यश्च निर्विद्यते, तदत्यन्तभेदात् । अन्यस्य च विरागमुक्ती, इति-अत एव हेतोः अतोऽशोभनमेतत्-अनन्तरोदितम्, अतिप्रसङ्गात्, सन्तानान्तरफलापत्तेः नानात्वाविशेषादित्यर्थः । एवमामुष्मिकव्यवहारोऽप्यसङ्गत इति स्थितम् ॥ ... અનેકાંતરશ્મિ - મોક્ષમાર્ગને સન્મુખ કરીને, ક્રમશઃ વિશુદ્ધ-વિશુદ્ધતર ચિત્તની પરંપરાવાળો... આવો જીવ, પરમ મધુર પ્રીતિરૂપ રસવાળી, અત્યંત આલ્હાદરૂપ નિવૃત્તિનું (=મોક્ષનું) આસ્વાદન કરે છે, અર્થાત્ મોક્ષને પામે છે... આ મોક્ષપ્રાપ્તિનો માર્ગ છે... પણ આત્મા આદિ વસ્તુને, જો પ્રતિક્ષણ નિરન્વય નશ્વર માનો, તો તે માર્ગ, બિલકુલ ઘટતો નથી. તે આ પ્રમાણે - (૧૯) આત્મા પ્રતિક્ષણ નશ્વર છે. એટલે આત્માની પીડા પામવાની ક્ષણ જુદી અને નિર્વેદ પામવાની ક્ષણ જુદી... વિરાગ પામવાની ક્ષણ જુદી અને મોક્ષ પામવાની ક્ષણ જુદી – આમ ક્ષણ જુદી જુદી થવાથી, તે તે ક્ષણગત નિરન્વય નશ્વરશીલ આત્મા પણ જુદો જુદો થશે... અને એટલે તો એવું ફલિત થશે કે, શારીરિક-માનસિક સંસારના દોષોથી બીજો જ પીડાય છે અને નિર્વેદ બીજો જ કોઈ પામે છે. વૈરાગ્ય બીજાને ઉભો થાય છે. જ્યારે મોક્ષ બીજો જ કોઈ મેળવી લે છે. પણ આવું માનવું તો જરાય શોભન નથી, નહીંતર તો અતિપ્રસંગ એ આવશે કે, ચૈત્રના વૈરાગ્યથી મૈત્રનો મોક્ષ માનવો પડશે ! (ભાવ એ કે, વિરાગીક્ષણથી ભિન્ન પણ ક્ષણમાં મુક્તિ થતી હોય, તો તેની જેમ, ચૈત્રરૂપ વિરાગીક્ષણથી ભિન્ન મૈત્રક્ષણમાં પણ મુક્તિ માનવી પડશે. જે બિલકુલ યોગ્ય નથી.) એટલે ક્ષણિકમતે મોક્ષ પણ સંગત નથી. ફલતઃ તે મતે પારલૌકિક વ્યવહાર પણ અસંગત જ છે, એમ સ્થિત થયું. ૨. ‘વિરા વિરી મુઠ્ઠી' ત ટુ-પઢિ: રૂ. ‘સન્તાનાન્તરે સત્તાનાન્તર' ૨. ‘નિવૃત્તિનિમિત્તાય:' રૂતિ -પઢિ: રૂતિ ટુ-પd: I Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005536
Book TitleAnekantjaipataka Part 05
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy