SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ મધal:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ગાવશl૨:) ११६६ न चैतद् युक्तियुक्तम्। ___ (१८) तथा मुक्तिरपि प्राणिनामसङ्गतैव । तथाहि-तीव्रतरवेदनानिभिन्नशरीरः संसारविमुखया प्रज्ञया विभावितसंसारदोषो निरास्थो जिहासुर्भवमुपादित्सुनिर्वाणं रागादिक्लेशपक्षविक्षोभदक्षमामुखीकृत्य मार्गममलं क्रमेणावदायमानचित्तसन्ततिः ............ થાળી .. इति । न चैतत्-अनन्तरोदितं युक्तियुक्तम् । तथा मुक्तिरपि प्राणिनामसङ्गतैव निरन्वयक्षणिकतायाम् । कथमित्याह-तथाहीत्यादि । तथाहीति पूर्ववत् । तीव्रतरवेदनानिभिन्नशरीरः सन् जरादिना संसारविमुखया प्रज्ञया लोकोत्तरया विभावितसंसारदोषो जन्मादिभावेन निरास्थः-संयोगवियोगसारत्वात् संसारस्यास्थारहित: जिहासुः-हातुमिच्छुर्भवमुपादित्सुः-उपादातुमिच्छनिर्वाणं रागादिक्लेशपक्षविक्षोभदक्षम् । किमित्याह-आमुखीकृत्य मार्ग-सम्यग्दर्शनादिलक्षणं अमलं-निरतिचारं क्रमेणावदायमानचित्तसन्ततिः, विशुद्ध्यमान - અનેકાંતરશ્મિ .. (ભાવ એ કે, કર્તા પુરુષે કુશળકર્મ ઉપાર્જન કર્યું છે અને તે કર્મનું ફળ તમારે માનવું છે. હવે તે કર્મનું ફળ, ભવિષ્યમાં આવનારી બીજી પુરુષક્ષણોમાં માનો, તો તો અકૃત-અભ્યાગમ આવશે જ. કારણ કે, (અકૃત=) ભવિષ્યમાં આવનારી જે પુરુષક્ષણોએ કુશલ-કર્મ નથી કર્યું, તે ક્ષણોમાં પણ તમે (અભ્યાગમ=) કુશલકર્મનું ફળ માની બેઠા.) પણ આ રીતે કૃતનાશ અને અકૃત-અભ્યાગમ માનવો તો બિલકુલ યુક્તિયુક્ત નથી. (જે કુશલમાં પ્રવર્તે તેને કશું ફળ ન મળે અને બીજા તેનું ફળ મેળવી જાય... એ બધું તો જરાય ન્યાયસંગત નથી.) એટલે તમારા ક્ષણિકમતે, કર્મફળનો સંબંધ વગેરે પારલૌકિક વ્યવહાર પણ અસંગત થાય ક્ષણિકવાદમાં મુક્તિ પણ અસંગત (૧૮) જો દરેક વસ્તુને નિરન્વય ક્ષણિક માનો, તો તો પ્રાણીઓની મુક્તિ પણ અસંગત થઈ જશે. તે આ પ્રમાણે – (૧) જરા-મરણાદિ તીવ્રતર વેદનાથી પીડિત શરીરવાળો. (૨) સંસારવિમુખ એવી લોકોત્તર પ્રજ્ઞાથી, જેણે નિરંતર જન્મ-મરણાદિરૂપ સંસારનો દોષ ભાવિત કરેલો છે... (૩) સંસારમાં સંયોગવિયોગ થયા જ કરતા હોવાથી, જેને સંસાર પર જરાય આસ્થા રહી નથી... (૪) ભવને છોડવા ઈચ્છનારો... (૫) નિર્વાણને (=મોક્ષને) મેળવવા જેનું મન તલસી રહ્યું છે... (૬) રાગ-દ્વેષાદિ ક્લેશના સમૂહને વિક્ષોભ ( વેરવિખેર) કરવામાં દક્ષ, નિર્મળ (=નિરતિચાર) એવા સમ્યગ્દર્શનાદિ ૨. “નવI: શરીરી સંસTR૦' તિ -પાત: ૨. “નવશરીર:' તિ ટુ-પાઠ: | Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005536
Book TitleAnekantjaipataka Part 05
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy