SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ जयपताका ११७९ (NB: - > "क्षणस्थितिधर्माभाव एव नाश इति?" किंवा हेतुप्रत्यस्तमयः, यथाऽऽहुः-"न भवत्येव केवलम्" ?(३१) किञ्चातः यदि हेतुस्वभावः सैव हेतु-फलयोयौगपद्यापत्तिः, तन्नाशोत्पादयोरेव तत्त्वात्, तयोश्च यौगपद्याभ्युपगमात् । अथ हेतुप्रत्यस्तमयः, न तस्य "क्षणस्थितिधर्माभाव एव नाश इति" ? किं वा हेतुप्रत्यस्तमयः हेतुविनाशः यथाऽऽहुः त एव-"न भवति एव केवलम्" इति ? किञ्चातः ? उभयथाऽपि दोषः । तमाह-यदि हेतुस्वभावः हेतुविनाशः सैव हेतु-फलयोः । किमित्याह-योगपद्यापत्तिः । कथमित्याहतन्नाशोत्पादयोरेव-हेतुफलनाशोत्पादयोरेव तत्त्वात्-हेतुफलतत्त्वात् तयोश्च-तन्नाशोत्पादयोयोगपद्याभ्युपगमादिति । - અનેકાંતરશ્મિ ... કે – “ક્ષણસ્થિતિરૂપ સ્વભાવનો અભાવ એ જ નાશ છે.” (તો આ પ્રમાણે હેતુવિનાશને તમે હેતુના સ્વભાવરૂપ કહો છો? કે) (૨) એ હેતુ ન હોવો તે હેતુનાશ કહો છો? જેમ કે તે જ તાર્કિક ચૂડામણિએ કહ્યું છે કે – “નાશ એટલે કેવળ તે ક્ષણસ્થિતિક ધર્મનું ન હોવું.” | (૩૧) આમ, બે વિકલ્પો છે. પણ આમાંથી એકે વિકલ્પો ઘટતા નથી. (અર્થાત્ હેતુવિનાશને, હેતુના સ્વભાવરૂપ પણ ન મનાય અને હેતુના વિનાશરૂપ પણ ન મનાય.) તે આ પ્રમાણે – (૧) જો હેતુવિનાશને હેતુના સ્વભાવરૂપ કહો, તો તો હેતુ-ફળ બંને યુગપત્ (=એકી સાથે) માનવાની આપત્તિ આવશે ! કારણ કે હેતુવિનાશને હેતુસ્વભાવરૂપ કહીને, તમે તેને હેતુરૂપ જ કહી દીધો. એટલે વાસ્તવમાં હતુવિનાશ તે હેતુ અને ફળની ઉત્પત્તિ તે ફળ... આમ, હેતુવિનાશ અને ફળોત્પાદ જ હેતુ-ફળરૂપ થયા... અને તમે (હેતુવિનાશ વખતે જ ફળોત્પાદ) થાય - એવું કહીને તો હેતુવિનાશ અને ફળોત્પાદને યુગપત્ માન્યા છે. એટલે તો હેતુવિનાશરૂપ હેતુ અને ફળોત્પાદરૂપ ફળ – એમ હેતુ-ફળ બંને યુગપત્ માનવાની આપત્તિ વશે જ.) જ તાત્પર્ય એ કે, ક્ષણસ્થિતિરૂપે સ્વભાવનો બીજી ક્ષણે અભાવ થવો, તે જ નાશ. તે અભાવ કેમ થયો? તો તેનો સ્વભાવ જ હતો કે ક્ષણમાત્રસ્થિતિ થયા પછી બીજી ક્ષણે અભાવ થવાનો. આમ, નાશ પણ સ્વભાવરૂપ જ છે (એક ક્ષણ રહેવું, બીજી ક્ષણે નાશ પામવું, તે પણ સ્વભાવ જ છે.) : “ તસ્થ શિન્ મવતિ ન મવચેવ વનમ્ | भावे ह्येष विकल्पः स्याद् विधेर्वस्त्वनुरोधतः ।।' - इति प्रमाणवार्त्तिके ३/२७९ । * તમે હેતુવિનાશ અને ફળોત્પાદન તુલ્યકાલીન કહ્યા હતા. હવે આ પક્ષ પ્રમાણે, જો હેતુવિનાશને હેતુસ્વભાવી કહો, તો તો હેતુ-ફળ તુલ્યકાલીન થાય જ. ૨. ‘ભાવો નાશ૦' તિ ટુ-પી: ૨. “તથાડડટ્ટ' રૂતિ ટુ-પાઠ: I Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005536
Book TitleAnekantjaipataka Part 05
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy