SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ११८३ अनेकान्तजयपताका भावात् तदतिरिक्तक्षणानभ्युपगमात्, अभ्युपगमे तदक्षणिकत्वप्रसङ्गात् तस्याप्यपरक्षणानुपपत्तेः अनवस्थाप्रसङ्गात्, अप्रसङ्गेऽपि तद्भावाभेदकत्वेनान्वयापत्तेः, उभयत्र भावा - વ્યારણ્ય - न, एकान्तेन-सर्वथा अन्यत्वासिद्धेः । असिद्धिश्च तत्त्वतः-परमार्थेन भेदकाभावात् । अभावश्च तदतिरिक्तक्षणानभ्युपगमात्-कारणभावाद्यतिरिक्तक्षणानभ्युपगमात् । अभ्युपगमे तदतिरिक्तक्षणस्य तदक्षणिकत्वप्रसङ्गात्-क्षणस्याक्षणिकत्वप्रसङ्गात् । प्रसङ्गश्च तस्यापि-क्षणस्य अपरक्षणानुपपत्तेः । अनुपपत्तिश्च अनवस्थाप्रसङ्गात् तस्याप्यपरक्षणाभावेनाक्षणिकत्वात्, क्षणोऽस्य अस्तीति क्षणिक इति कृत्वा । अप्रसङ्गेऽपि अनवस्थायाः तद्भावाभेदकत्वेन - અનેકાંતરશ્મિ કારણ એ જ કે, કારણભાવ-કાર્યભાવાદિથી અતિરિક્ત જુદી કોઈ ક્ષણ તમે માનતા જ નથી કે જે ક્ષણ, તે બંનેના ભેદને જણાવે.) (ભાવાર્થ: આ પૂર્વ (કારણ) ક્ષણ, આ પશ્ચાત્ (કાય)ક્ષણ એવો ભેદ કરવા સમય નામનું તત્ત્વ માનવું પડે, જે બૌદ્ધો માનતા નથી. માને તો સમય નિત્ય થવાથી અક્ષણિકવાદ થાય.) (અભ્યપગમે=) હવે તે બંનેનો ભેદ બતાવનાર કોઈ જુદી (=કારણભાવાદિથી અતિરિક્ત) ક્ષણ (સમયનામનું તત્ત્વ) માનો, તો તો તે ક્ષણને “અક્ષણિક માનવાનો પ્રસંગ આવશે ! અને તેનું કારણ એ કે, ક્ષણના યોગથી વસ્તુ ક્ષણિક બને. પણ તમે જે જુદી ક્ષણ માની, તેની તો કોઈ બીજી ક્ષણ છે જ નહીં કે જેના આધારે તે ક્ષણિક બની શકે. જો બીજી ક્ષણ માનો, તો તેને ક્ષણિક માનવા પાછી એક નવી બીજી ક્ષણ માનવી પડે અને તેના માટે પણ એક નવી બીજી ક્ષણ... એવું થવાથી તો અનવસ્થા થશે! (પ્રશ્ન : તમે ક્ષણના આધારે ક્ષણિક માનવાનું કેમ કહો છો ? ઉત્તરઃ કારણ કે ક્ષણિકની વ્યુત્પત્તિ જ એવી છે : “ક્ષતિ શી તિ ક્ષણ:' એટલે તેના ક્ષણિકતાના વ્યવહાર માટે બીજી ક્ષણ માનવી જ પડે. જે માનતા અનવસ્થા આવે છે.) કદાચ બીજી-બીજી ક્ષણો માની અનવસ્થા નથી આવતી – એવું માની પણ લો, તો પણ ... વિવર ___ 14. कारणभावाद्यतिरिक्तक्षणानभ्युपगमादिति । कारणस्य भावः-सत्ता कारणभाव: । 'आदि'शब्दात् कार्यभावपरिग्रहः । तदतिरिक्तक्षणस्यानभ्युपगमात् ।। જો બીજી ક્ષણ નહીં માનો, તો તેને પણ અક્ષણિક માનવાની આપત્તિ આવે. (કારણ કે જે ક્ષણના આધારે તેનાં ક્ષણિકત્વનો વ્યવહાર થાય છે, તેને જ તમે માની નહીં.) ૨. ‘ન્યથાસિદ્ધઃ' રૂતિ -પાઠ: Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005536
Book TitleAnekantjaipataka Part 05
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy