SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता १२९४ कारणं तद्धेतुहेतुविषयमिति चेत् सम्भवत्यपि केवलानलग्राहिणः । (१४५) तदपि न ” ચાહ્યા છે. कारणकारणं प्रदीर्घहेतुपरम्पराभावि तहेतुहेतुविषयं तस्य-सामान्येन धूमग्राहिसमनन्तरस्य हेतुः-धूमस्तस्यापि हेतुः-अग्निस्तद्विषयमग्निविषयम् । इति चेत्, एतदाशङ्कयाह-सम्भवतीत्यादि । सम्भवत्यपि कारणकारणं तद्धेतुहेतुविषयः केवलानलग्राहिण:-'नालिकेर'द्वीपवासिनोऽपि । तदपीत्यादि । तदपि केवलानलग्राहिणः न तथा-तेन प्रकारेण धूमज्ञानसम અનેકાંતરશ્મિ .. જ્ઞાનપરંપરામાં આવેલી પૂર્વ-પૂર્વ કારણક્ષણોમાંની એક પણ કારણક્ષણ; (તહેતુતુવિષયz) સમનન્તરરૂપ ધૂમજ્ઞાન તેનું કારણ ધૂમ અને તેનું કારણ અગ્નિ; તે અગ્નિને વિષય કરતી નથી (અર્થાત નાળીયેરદ્વીપવાસીને પોતાની જ્ઞાનપરંપરામાં કદી અગ્નિવિષયક જ્ઞાન થયું નથી અને એટલે જ હમણાં થનારું ધૂમજ્ઞાનરૂપ સમનત્તર, આર્યદિશવાસીના સમનન્તરથી ભિન્ન જણાઈ આવે છે. અભિપ્રાય એ કે, નાળિયેરદ્વીપવાસીને પોતાની દીર્ધ જ્ઞાનપરંપરામાં પૂર્વ અગ્નિવિષયક જ્ઞાન કદી થયું નથી અને એટલે જ તે ધૂમગ્રહણથી વતિનું ગ્રહણ કરી શક્તો નથી. જ્યારે આર્યવ્યક્તિને પૂર્વે અગ્નિવિષયક જ્ઞાન થઈ ગયું છે. એટલે તે ધૂમને દેખવા માત્રથી જ વતિને જાણી લે છે... (આમ, ધૂમજ્ઞાનરૂપ સમનન્તર બંનેમાં અતુલ્ય રહે, કેમકે તે ધૂમજ્ઞાનનું પણ સમનન્તર જે અગ્નિજ્ઞાન છે, તે એકમાં છે ને બીજામાં નથી. એટલે એકને વહ્નિનું ગ્રહણ અને એકને વહ્નિનું અગ્રહણ થાય છે.) સ્યાદાદીઃ તમે કહો છો કે; નાળિયેરદીપવાસીને અગ્નિજ્ઞાન પૂર્વે કદી થયું નથી... પણ તેવું નથી, તેમને પણ (અવિનાભાવના ગ્રહણ વિના) કેવળ અગ્નિનું જ્ઞાન કદીક થયું હોય તે સંભવિત છે જે (તે અગ્નિજ્ઞાન, ધૂમજ્ઞાનરૂપ સમનત્તરપ્રત્યયની પૂર્વની જ્ઞાનપરપરામાં કારણરૂપ છે અને એ સમનન્તરનાં ધૂમરૂપ કારણનું કારણ-અગ્નિને વિષય કરનારું છે...) (૧૪૫) બૌદ્ધ નાળિયેરદ્વીપવાસીને પૂર્વે કદીક અગ્નિજ્ઞાન થવાની વાત બરાબર છે, પણ વિવરમ્ 59. धूमग्राहिसमनन्तररयेति । धूमग्राही चासौ समनन्तरश्च धूमग्राहिसमनन्तरस्तस्य । अयमभिप्राय:योऽयं 'नालिकेर'द्वीपवासी प्रमाता तस्य न कदाचिदग्निगोचरं ज्ञानं पूर्वमजनि, इतरस्य तु प्रमातुः प्रदीर्घज्ञानक्षणपरम्परायां पावकप्रलोकन: क्षणोऽजनीत्यसौ धूमदर्शनात् तं प्रतिपद्यत इति ।। 60. न तथा-तेन प्रकारेणेति । यथैतद्देशवासिन: प्रमातुः प्रदीर्घपरम्परायां अग्निज्ञानमजनि न માની લઈએ કે એક નાળિયેરદ્વીપવાસીએ પૂર્વે કેવળ અગ્નિજ્ઞાન કર્યું છે. એટલે હવે આને થનારું ધૂમજ્ઞાનરૂપ સમનત્તર, આર્યવ્યક્તિને થનારા સમનત્તરને તુલ્ય જ થયું ને ? તો પણ ધૂમગ્રહણથી, આર્યવ્યક્તિને જ અગ્નિઅનુમાન થાય, નાળિયેરદ્વીપવાસી વ્યક્તિને ન થાય, એવું કેમ ? તેમાં તકે શું? ૨. “વિષયં સેવતા' ત ટુ-પd: ૨. “પ્રતોન: ક્ષણો' કૃતિ -પઢિ: રૂ. “પરમ્પરાયાં પાર્વપ્રનોનઃ क्षणोऽजनि इत्यसौ धूमदर्शनात् तं प्रतिपद्य' इति च-पाठः । तदनन्तरं तत्र विवरणान्तरस्य पाठस्यांशः । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005536
Book TitleAnekantjaipataka Part 05
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy