SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ १२९३ अनेकान्तजयपताका ग्राहिषु तत्तुल्यतोपपत्तेः, तत्राप्यगृहीताविनाभावस्यासम्भवादिति । (१४४) तत्रापि तत्तुल्यतायास्तत्त्वतोऽसिद्धिरिति चेत्, किमत्र क्षुण्णमित्यालोच्य वाच्यम् । नैकस्य कारण ( 8: * व्याख्या ग्रहणमन्तरेणापि धूमादिग्रहणादेवानलादिगतेरिति । एतद्भावनायैवाह - समुद्रेत्यादि । समुद्रदर्शनानन्तरं यानपात्राद्यारूढानां धूमादिग्राहिषु प्रमातृषु तत्तुल्यतोपपत्तेः-समर्नन्तरतुल्यंतोपपत्तेः । तत: किमित्याह-तत्रापीत्यादि । तत्रापि यथोदितधूमग्राहिषु अगृहीताविनाभावस्य - 'नालिकेर'द्वीपवासिनः प्रमातुः असम्भवाद् धूमादिग्रहणादेवानलादिगतेरिति । तत्रापीत्यादि । तत्रापियथोदितधूमग्राहिषु तत्तुल्यतायाः समनन्तरतुल्यतायास्तत्त्वतः - परमार्थेन असिद्धिः । इति चेत्, एतदाशङ्कयाह-1 -किमत्र क्षुण्णं येन तत्तुल्यताया असिद्धिः इत्यालोच्य वक्तव्यं स्वदर्शनस्थितिमित्यभिप्रायः । नैकस्येत्यादि । नैकस्य - समनन्तरस्य 'नालिकेर' द्वीपवासिप्रमातृसम्बन्धिनः ... અનેકાંતરશ્મિ .. <so આ જ વાતની ભાવના બતાવે છે - ઘણાં બધા લોકો સમુદ્રયાત્રા માટે યાનપાત્ર પર ચડેલા છે, તેઓ બધા સમુદ્રને જોઈ રહ્યા છે, એટલે હાલમાં તેઓને સમુદ્રજ્ઞાનક્ષણ પ્રવર્તી રહી છે. હવે આગળ જતાં પર્વત બાજુ ધૂમાડો નીકળતો દેખાયો તેને ગ્રહણ કરનાર તમામ પ્રમાતાઓને ધૂમનું જ્ઞાન થવા લાગ્યું... હવે અહીં આપણે બે વ્યક્તિ પકડીએ ઃ (૧) એક અવિનાભાવગૃહીત આર્યદેશવાસી વ્યક્તિ, અને (૨) બીજી અવિનાભાવઅગૃહીત નાળિયેરદ્વીરવાસી વ્યક્તિ. તેમાં (૧) પહેલી વ્યક્તિને ધૂમજ્ઞાન પછી તરત વહ્નિનું જ્ઞાન થાય છે, અને (૨) બીજી વ્યક્તિને; જેણે અવિનાભાવગ્રહણ નથી કર્યું તેને ધૂમજ્ઞાન પછી વહ્નિનું જ્ઞાન થતું નથી. હવે અહીં ધૂમગ્રહણ-ધૂમજ્ઞાનરૂપ સમનન્તર પ્રત્યય તો બંનેમાં તુલ્યરૂપે વિદ્યમાન છે, તે છતાં વહ્નિનું જ્ઞાન એકને થાય અને એકને ન થાય, એવું કેમ ? (તમારા મતે તો તુલ્ય સમનન્તર હોવાથી નાળિયેર દ્વીપવાસીને પણ વહ્નિનું જ્ઞાન થવું જોઈએ ને ?) (૧૪૪) બૌદ્ધ : ધૂમગ્રાહી પ્રમાતાઓમાં પણ, બધા પ્રમાતાઓને સમનન્તર પ્રત્યય તુલ્ય છે, એવું ૫૨માર્થથી સિદ્ધ થતું નથી. (અર્થાત્ આર્યદેશવાસી અને નાળિયેરદ્વીપવાસી - બંને વ્યક્તિનું સમનન્તર અલગ-અલગ પ્રકારનું છે. એટલે જ વહ્નિગ્રહણ-અગ્રહણને લઈને તેમનો તફાવત છે.) સ્યાદ્વાદી : તમે કહો છો કે, બંનેનું સમનન્તર તુલ્ય હોવું સિદ્ધ નથી... પણ અમે પૂછીએ છીએ કે, બંનેનું સમનન્તર તુલ્ય હોવામાં વાંધો શું / (મ્મિત્ર શ્યુનૂં ?) એનો જવાબ, તમે તમારી દર્શનસ્થિતિને વિચારીને કહો. બૌદ્ધ : (T=) નાળિયેરદ્વીપવાસી પ્રમાતાનું ધૂમગ્રાહી સમનન્તર પ્રત્યય; તેની પૂર્વની Jain Education International ૧. પૂર્વમુદ્રિતઽત્ર ‘સમન્તર' ત્યશુદ્ઘપા:, અત્ર D-પ્રતેન શુદ્ધિ: । ૨. પૂર્વમુદ્રિતઽત્ર ‘તુલ્યોપ॰' કૃતિ અશુદ્ધપા:, अत्र H - प्रतेन शुद्धि: । For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005536
Book TitleAnekantjaipataka Part 05
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy