SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ अनेकान्तजयपताका स्थानमार्याणामित्यनुद्धोष्यैव तैः । (८०) तथाहि - य एकेन जन्यते स एवापरेणापि, न १२३१ ( ષષ્ઠ: જે બાબા * साध्यता तत्कल्पेयं परोपन्यस्ता सिद्धसाध्यता उपहासस्थानमार्याणामिति कृत्वा अनुद्धोष्यैव तैः-आर्यैः । एवं वक्रोक्तिमात्रमभिधायैतद्भावार्थमाह तथाहीत्यादिना । तथाहीत्युपप्रदर्शने । यःकार्यस्वभाव एकेन जन्यते, कारणभेदेनेति प्रक्रमः, स एवापरेणापि इति परमतम् । एत* અનેકાંતરશ્મિ .. <d હવે ખ્યાલ આવતાં માહેશ્વરે કારણિકોને (ન્યાયાધીશોને કે કોટવાળોને) જણાવ્યું અને તેઓ દ્વારા તે જાર (જે બીજાની પત્નીમાં આસક્ત છે તે) વિશે પૂછપરછ કરાઈ. તે જાર પોતે જ ભૌત છે, તેને કારણિકોએ નિવેદન કૈર્યું. હવે તે વખતે (બીજું કોઈ બહાનું કહીને તે છટકી શકત અને ઈહલૌકિક અપાયથી બચી શકત. પણ) તેણે કહ્યું : હું તો માહેશ્વરની પત્ની સાથે કામક્રીડા કરું છું જ - એવી સત્ય હકીકત જણાવી દીધી. પછી તો તે જારપુરુષને સખત દંડ પ્રાપ્ત થયો. (અહીં જો કે જારપુરુષ બચી શકત, પણ તેણે સિદ્ધસાધ્યતા (મેં અકાર્ય કર્યું છે - હું તેવું કરૂં છું જ - એવું) કહીને, સામે ચાલીને અનર્થનો સ્વીકાર કર્યો.) (૨) દાતિક : અમે કહ્યું કે, તેવું માનવામાં તો એક જ સ્વભાવ અનેકથી જન્ય માનવા પડશે... પણ તમે કહ્યું કે, એ તો અમે માનીએ જ છીએ. પણ હકીકતમાં તમે આવી સિદ્ધસાધ્યતા કહી, પેલા જારપુરુષની જેમ, સામેથી અનર્થને લેવા જઈ રહ્યા છો. (અનર્થ શું ? તે અમે હવે જણાવીશું.) એટલે આવી સિદ્ધસાધ્યતા તો વિદ્વાનોના ઉપહાસનું ભાજન બને. એટલે તેવી સિદ્ધસાધ્યતાની ઉદ્ઘોષણા વિદ્વાન વ્યક્તિએ ન કરવી જોઈએ. (આ પ્રમાણે માત્ર વક્રોક્તિ કહીને, હવે તે વિશે (=નિરંશ-એકસ્વભાવ, જુદા જુદા અનેક કારણોથી જન્ય માનવામાં શું દોષ આવે ? તે જણાવવા) ભાવાર્થ કહે છે -) (૮૦) તથાહિ - જે કાર્યસ્વભાવ, એક કારણથી ઉત્પન્ન થાય છે, તે જ કાર્યસ્વભાવ બીજા કારણથી ઉત્પન્ન થાય છે, એવું તમારું માનવું છે. પણ તે ખોટું છે, કારણ કે જે સ્વભાવ પહેલા કારણનો *વિવરામ્ तैरेव कारणिकैर्भौतश्च पृष्टभौतः, ततो माहेश्वरजायाजारश्चासौ कारणिकनिवेदितश्चासौ पृष्टभौतश्च तस्य सिद्धसाध्यता स्वयं विहितानर्थाकार्यभ्युपगमरूपा तत्कल्पेयं प्रस्तुता सिद्धसाध्यता || Jain Education International * રાત-આદિના સમયે, તેને શિવજીના મંદિર તરફ એકલો જતો જોઈને, કારણિકોને શંકા પડી... તેવા કોઈક કારણોસર કારણિકોએ તેને પૂછ્યું. १. पूर्वमुद्रिते चात्र 'विहिता कार्यभ्युप०' इत्यशुद्धपाठः, अत्र N - प्रतेन शुद्धि: । For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005536
Book TitleAnekantjaipataka Part 05
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy