SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ १२३३ अनेकान्तजयपताका (: च तद्वन्न पुष्कलं वैलक्षण्यमन्यजन्यविविक्ततया चैतरस्य तज्जन्यता अन्यजन्यत्वे अपितु आद्यकारणभेदस्वभाववैलक्षण्याद् यस्मात् तस्य-कारणभेदान्तरगतस्य स्वभावान्तरत्वं भिन्नत्वं तज्जन्यजनकत्वे च-आद्यकारणभेदस्वभावजन्यजनकत्वे च तस्य स्वभावान्तरस्य तद्वत्-आद्यकारणभेदस्वभाववत् न पुष्कलं वैलक्षण्यं कारणभेदान्तरस्वभावस्य । तथा अन्यजन्य - અનેકાંતરશ્મિ સ્વભાવની હાનિ થાય છે. જુઓ - (૧) કાર્ય, પ્રથમ કારણથી ઉત્પન્ન થઈ ગયું. હવે બીજા કારણોને કંઈ કરવાનું રહ્યું નહીં, તેથી તેના કારણત્વરૂપ સ્વભાવની હાનિ થાય. (૨) તેમ કાર્ય પ્રથમ કારણથી જ થઈ ગયું, તેથી તેમાં રહેલ દ્વિતીયકારણના કાર્યસ્વરૂપ સ્વભાવની હાનિ થાય. (૮૧) આ જ વાતને જણાવે છે – (૧) પ્રથમ કારણસ્વભાવથી દ્વિતીયકારણસ્વભાવને વિલક્ષણ માનો, તો તેના બીજા કારણના) સ્વભાવનું ભિન્નપણું સંગત થાય. પણ બીજા કારણના સ્વભાવને, જો પ્રથમકારણસ્વભાવજન્ય કાર્યનો જનક માનો, તો તો તે પહેલા કારણના સ્વભાવ જેવો જ થયો, તેનાથી તેની વિલક્ષણતા નહીં રહે. (આશય એ કે, તે કાર્યને, જેમ પહેલું કારણ ઉત્પન્ન કરે છે, તેમ જ બીજું કારણ ઉત્પન્ન કરે છે – આમ, બંને સંદેશરૂપે કાર્યજનન કરે છે અને તો તેમની વિલક્ષણતા બતાવનારું કોઈ સ્પષ્ટ ચિહ્ન ન રહે... ફલતઃ બીજા કારણનો સ્વભાવ જુદો ન રહે, પણ પહેલા કારણના સ્વભાવરૂપ જ બની જાય અને તો દ્વિતીયકારણસ્વભાવની હાનિ થાય જ.) તથા (૨) વિવક્ષિત કાર્યસ્વભાવ, પ્રથમકારણસ્વભાવથી જન્ય ત્યારે કહેવાય, કે જયારે તે સિવાયના કારણોથી જન્ય કાર્ય કરતાં તે જુદું હોય. (દા.ત. ઘટ, માટીથી જન્ય ત્યારે કહેવાય, કે જયારે માટી સિવાયના તંતુ વગેરે કારણોથી જન્ય પટ-આદિથી તે ભિન્ન હોય. જો તે પટ-આદિ રૂપ હોય, તો તે ઘટ તંતુથી પણ જન્ય બનતાં, તેમાં માટીજન્યતાનો નિયમ ન રહે.) • વિવરમ્ . स्वभावजनितं कार्यस्वभावमपहाय अन्य: कश्चित् तस्य स्वभावविशेषो नास्ति योऽन्येन कारणस्वभावभेदेन जन्यते, तस्य परिपूर्णस्य प्रथमकारणस्वभावत एवोत्पत्तेरिति ।। 40. अन्यजन्यविविक्ततया चेति । अन्येषां-प्रथमकारणव्यतिरिक्तानां कारणविशेषाणां यानि जन्यानि ૨. “તન્ન પુર્ન' કૃતિ -પ4િ:. ૨. ‘વૈતરણે' રૂતિ પૂર્વમુકિતપીઠ, અત્ર તુ જ-પાઠ: . રૂ. ‘વૈનક્ષ' રૂતિ ટુપાઠ: ૪. પૂર્વમુદ્રિતે ‘વાર્ય સ્વા' રૂત્યશુદ્ધપાઠ:, મત્ર N-પ્રતિષ્ઠિ:I ૬. પૂર્વમુદ્રિત પરિપૂથ' રૂત્યશુદ્ધપાઠ:, અa N-Jતપાd: I ૬. પૂર્વમુદ્રિતે ‘4માવતયોત્વ' ત્યશુદ્ધપાઠ:, અa N-T-પ્રતિપાઠ: . ૭. ‘વતિ' તિ પૂર્વમુદ્રિતા:, अत्र तु ङ-पाठः । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005536
Book TitleAnekantjaipataka Part 05
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy