SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ મધર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता १२३४ तदसिद्धेरतिप्रसङ्गादिति नोभयो रूपनियमः । (८२) एकाजनकत्वे च सर्वाजनकत्वमित्यहेतुकतद्भावापत्त्या न न्यायानुसारि विकल्पितमिति भावनीयम् ॥ વ્યારહ્યા છે .... विविक्ततया चेतरस्य-कार्यस्वभावस्य तज्जन्यता-आद्यकारणभेदस्वभावजन्यता अन्यजन्यत्वे अपि तु-कारणभेदान्तरस्वभावजन्यत्वेऽपि तु तदसिद्धेः-इतरस्य तज्जन्यताऽसिद्धेः । असिद्धिश्च अतिप्रसङ्गात्-अनिष्टस्यापि तज्जन्यतापत्तेः । इति-एवं नोभयोरपि-इष्टजन्यजनकयोः रूपनियमः, स्वभावनियम इत्यर्थः । एकाजनकत्वे च उक्तदोषभयादिष्यमाणे सर्वाजनकत्वं तद्वदन्येषामप्यजनकत्वात् तत्स्वभावत्वाभ्युपगमात् । इति-एवमहेतुकतद्भावा જ અનેકાંતરશ્મિ જ એટલે તે કાર્યને પ્રતિનિયત કારણથી જન્ય માનવા, તે સિવાયના કારણોથી તેને અન્ય માનવું પડે... પણ હવે એ કાર્યસ્વભાવને, જો બીજા કારણસ્વભાવથી પણ જન્ય માનો, તો (તો તે અન્યકારણજન્ય કાર્યરૂપ જ થઈ ગયું, તેનાથી વિવિક્તઃજુદારૂપ નહીં અને તો તેમાં અન્ય કારણજન્યતા આવતાં) તેમાં પ્રથમ કારણથી જન્ય થવાનું નિયમન સિદ્ધ થશે નહીં. (અને તો તે કાર્યસ્વભાવનો પ્રથમકારણજન્યત્વસ્વભાવ; જે તમને અભિપ્રેત છે, તે વિલુપ્ત થશે.) પ્રશ્ન ઃ તે કાર્ય, ઇતરથી જન્ય હોવા છતાં પણ, પ્રથમ કારણથી પણ તેને જન્ય માની લઈએ તો ? ઉત્તરઃ તો તો અતિપ્રસંગ એ આવશે કે, અનિષ્ટ પણ કાર્ય તેનાથી જન્ય થવા લાગશે! (અર્થાત ઘટ તંતુજન્ય માનશો, તો પટ માટીજન્ય માનવો પડશે.) એટલે તેમાં પ્રથમકારણની જન્યતા સિદ્ધ ન જ થાય. (૮૨) આમ, કારણસામગ્રીગત, જો એકને કાર્યનું જનક માનો, તો આ બધા દોષો આવે... હવે એ બધા દોષોના ભયથી જો તમે એમ કહો કે – “તે એક કારણ, કાર્યનું જનક નથી” – તો તો તેની જેમ, કારણસામગ્રીગત બીજા પણ કારણો જનક નહીં બને અને તેથી તો સર્વકારણ=કારણસામગ્રી પણ જનક નહીં બને... ફલતઃ તે કાર્ય નિહેતુક થવાની આપત્તિ આવશે જ. (ભાવાર્થ બૌદ્ધઃ આટલા બધા દોષો આવતા હોય, તો અમે કારણસામગ્રીગત તે એક કારણને, કાર્યનું જનક નહીં માનીએ. સ્યાદ્વાદીઃ તો તેની જેમ, કારણસામગ્રીગત બીજા પણ કારણો, કાર્યના જનક નહીં મનાય. બૌદ્ધઃ તો ભલે. સ્યાદ્વાદીઃ એ રીતે જો કારણસામગ્રીગત તે પ્રત્યેક કારણો જનક નહીં બને, તો તે કારણોનો સમુદાય પણ જનક નહીં બને. અને એ રીતે જો કારણસામગ્રી જનક ન એ વિવરમ્ . कार्यान्तराणि तान्यन्यजन्यानि तेभ्यो विविक्तता-भेदस्तया च ।। . ‘તયા વેતરસ્ય’ તિ પૂર્વમુદ્રિતપાd:, મત્ર તુ -પાd: I ૨. પૂર્વમુદ્રિતે ‘વા' કૃતિ પાડે:, મત્ર N-પ્રતિપાઠ: I Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005536
Book TitleAnekantjaipataka Part 05
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy