SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ अनेकान्तजयपताका (८३ ) एतेन न ब्रूमो ऽन्यस्य तज्जनकं रूपं नास्तीति, किन्तु यत् तदेकस्य जनकं तदन्यस्य नेति, अन्योऽपि स्वरूपेणैव जनको न पररूपेणेति, अतद्रूपत्वात्, तद्यथास्वं १२३५ व्याख्या ( 8: पत्त्या-विवक्षितकार्यभावापत्त्या न न्यायानुसारि विकल्पितमिति भावनीयमेतत् ॥ एतेनेत्यादि । एतेन - अनन्तरोदितेन न ब्रूम इत्यादि यावत् कोऽत्र न्याय इत्यादि सर्वं प्रतिक्षिप्तमिति सम्बन्ध: । न ब्रूमोऽन्यस्य-कारणभेदस्य तज्जनकं विवक्षितनिर्भागैककार्यजनकं रूपं नास्तीति, किन्तु यैत् तदेकस्य जनकं कारणभेदस्य तदन्यस्य-कारणभेदस्यैव नेति । किमुक्तं भवति ? अन्योऽपि स्वरूपेणैव जनकः, न पररूपेण, कारणभेदान्तररूपेणेति । कुत इत्याह-अतद्रूपत्वात्-विवक्षितकारणभेदस्य तदन्यारूपत्वादिति । तद्याथास्वं यथाऽऽत्मीयं – * અનેકાંતરશ્મિ બને, તો તો કાર્યને નિર્હતુક માનવાનો જ વારો આવે.) નિષ્કર્ષ ઃ એટલે હે બૌદ્ધો ! તમે જે કલ્પના ઊભી કરી, તે ન્યાયને અનુસરનારી નથી. તેથી જ તમારું કથન અયુક્ત જણાઈ આવે છે. એ બધું તમે શાંતિથી વિચારો. (હવે પ્રસંગોપાત્ ગ્રંથકારશ્રી, અવાંતર વાર્તિકકારનાં અન્ય મંતવ્યનું નિરાકરણ કરે છે -) * વાર્તિકકારના વચનનો પ્રતિક્ષેપ (૮૩) ઉપરોક્ત કથનથી, વાર્તિકકારના ‘7 ઘૂમ:...' ઈત્યાદિ વચનનું પણ નિરાકરણ થાય છે. (તેના પૂર્વપક્ષ-ઉત્તરપક્ષ આ પ્રમાણે છે –) વાર્તિકકાર : (બૌદ્ધપૂર્વપક્ષ :) નિરંશ-એકસ્વભાવી કાર્યને ઉત્પન્ન કરવાનો સ્વભાવ, બીજા કારણમાં નથી એવું અમે નથી કહેતા (તેમાં પણ વિવક્ષિતકાર્યજનન સ્વભાવ રહેલો જ છે.) પણ અમારું કહેવું એ છે કે, વિવક્ષિત કાર્યના જનક અનેક કારણો છે. તેમાંથી પહેલા કારણનો જે સ્વભાવ છે, તે જ સ્વભાવ બીજા કારણનો નૈથી. (પણ બીજા કારણનો એક અલગ જ સ્વતંત્ર સ્વભાવ છે.) ભાવાર્થ : બીજું કારણ પણ, પોતાના સ્વરૂપે જ કાર્યને ઉત્પન્ન કરનાર છે, તે પરરૂપે (=પહેલા કારણના સ્વરૂપે) કાર્યને ઉત્પન્ન કરે છે એવું નથી. તેનું કારણ એ કે, તે તરૂપ નથી, અર્થાત્ દ્વિતીયકારણ તે પ્રથમકારણરૂપ નથી. (અને તો એ પ્રથમકારણના સ્વભાવે કાર્યને શી રીતે ઉત્પન્ન કરે ? તે તો પોતાના સ્વતંત્ર સ્વભાવે જ કાર્યને ઉત્પન્ન કરે. આ જ વાત જણાવે છે -) રૂપ, બીજ, Jain Education International વિવરામ્ . 41. यत् तदेकस्य जनकं कारणभेदस्येति । यत् तदेकस्य-कारणभेदस्य सम्बन्धि जनकं रूपम् ।। 42. तदन्यारूपत्वादिति । न विद्यते रूपं स्वभावो यस्यासावरूपस्तदन्येन-उक्तव्यतिरिक्तेन * આવું કહીને બૌદ્ધને એ ફલિત કરવું છે કે, બંને કારણોનો સ્વભાવ એક નથી, પણ જુદો જુદો છે અને એટલે તે બે કારણોને એક માનવાની આપત્તિ ન આવે... For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005536
Book TitleAnekantjaipataka Part 05
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy