SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ १३८५ अनेकान्तजयपताका (B: न्तरस्य चित्तखेदः । (२३९) एवं भावतपस्विनः संसारमहाव्याधिपीडितस्य मिथ्याविकल्पदुःखज्ञातुस्तत्त्वतस्ततो निविण्णस्य भाववैद्यतीर्थकरोपदेशात् सम्यक् तन्निवृत्त्युद्युक्तस्य तथाविधविहितानुष्ठानात् मिथ्याविकल्पदुःखनिवृत्तिदर्शिनः तत्त्वसंवेदन .......... दुःखनिवृत्तिदर्शिनः सतः तथाविधारोग्यभाजोऽन्तःसुखावेशेन समुपजातरसान्तरस्य आरोग्यसम्भावनया चित्तखेदो न चाल्पकायखेदेऽपीति वर्तते एष दृष्टान्तः । इदानीं दार्टान्तिकयोजनामाह एवमपीत्यादिना । एवं भावतपस्विनः साधोः संसारमहाव्याधिपीडितस्य जन्मादिविकारभावतः मिथ्याविकल्पदुःखज्ञातु तेभ्योऽन्यत् तत्त्वतो दुःखमिति तत्त्वतः-परमार्थेन ततः-मिथ्याविकल्पदुःखान्निविण्णस्य भाववैद्यतीर्थकरोपदेशात्-तीर्थकरोपदेशेन सम्यग्अविपरीतेन विधिना तन्निवृत्त्युद्युक्तस्य-मिथ्याविकल्पदुःखनिवृत्तावुद्युक्तस्य तथाविधविहितानुष्ठानात्-चित्रविहितानुष्ठानात् मिथ्याविकल्पदुःखनिवृत्तिदर्शिनो मात्रया तत्त्वसंवे ... અનેકાંતરશ્મિ છે. (=ઉપવાસ), ઔષધપાન વગેરે દ્વારા તેને કાયખેદ થવા છતાં પણ, તે બધી પરેજીઓ દ્વારા દુઃખની નિવૃત્તિ દેખનારો હોય... તો આ વ્યક્તિ આંતરિક સુખના આવેશથી તેવા પ્રકારના આરોગ્યને ભજનારો થાય અને આરોગ્યની સંભાવનાથી (સમુપગતિરસાન્તર=) પીડાને બદલે “હવે સારું થશે? એવા શુભભાવની લાગણી તેને અનુભવાય. આમ, આ વ્યક્તિને થોડો કાયખેદ હોવા છતાં પણ ચિત્તખેદ થતો નથી. (૨૩૯) દાષ્ટ્રતિક : એ જ રીતે ભાવતપસ્વી સાધુ, સંસારરૂપી મોટી વ્યાધિથી પીડાયો છે (સંસારમાં જન્મ-મરણ, જરા-રોગ વગેરે અનેક વિકારો છે. એટલે સંસાર જ એક મહાવ્યાધિ છે, એ વ્યાધિથી સાધુ વ્યથિત છે, અને તે સાધુ, એ મહાવ્યાધિના મિથ્યાવિકલ્પરૂપ કહૃદુઃખને જાણનાર છે. (સંસારમાં કુવિકલ્પો, વિષય-કષાયો, રાગ-દ્વેષાદિ થાય છે કે જેઓ ક્લિષ્ટ કર્મબંધ દ્વારા પરંપરાએ દુર્ગતિના સર્જક છે.) અને પરમાર્થથી એ સાધુ, તે મિથ્યાવિકલ્પરૂપ દુઃખથી નિર્વેદ પામી ગયો છે... તો આવો સાધુ, તીર્થકર જેવા સર્વશ્રેષ્ઠ ભાંવવૈદ્યના ઉપદેશથી સારી રીતે (==અવિપરીત વિધિપૂર્વક) એ મિથ્યાવિકલ્પરૂપ દુઃખની નિવૃત્તિ માટે ઉદ્યત થાય અને છર્ટ-અટ્ટમ-અનશન વગેરે આગમવિહિત અનુષ્ઠાનથી મિથ્યાવિકલ્પરૂપ દુઃખની નિવૃત્તિ દેખનારો હોય... તો એ સાધુ પરંપરાએ આપણા આંતરિક રાગાદિ રોગો કેવી રીતે ઘટે? ઘટાડવાનો ઉપાય શું? એ બધું જાણનાર ને જણાવનારા હોવાથી તીર્થકરો ભાવવૈદ્યરૂપ છે. ૨. ‘fશનસન્તઃ તથા ' તિ -પઢિ: રૂ. ‘ડચતત્વતો' ત ટુ-પાઠ: ૨. ‘તથા વિહિતા' રૂતિ -પઢિ: ૪. “વૃદુ’ રૂતિ -પઢિ: I Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005536
Book TitleAnekantjaipataka Part 05
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy